પાટીદાર અનામત આંદોલનના આંદોલનકારી હાર્દિક પટેલે દિનેશ બાંભણીયા પર આક્રમક રીતે પ્રહાર કર્યા છે. બાંભણીયાને ભાજપનું મહોરું ગણાવી હાર્દિકે કહ્યું કે અલ્પેશ કથીરીયાની જેલમૂક્તિ થઈને જ રહેશે. 31મી તારીખે વંથલી ખાતેથી કથીરીયાની જેલમૂક્તિ માટે આરપારની લડાઈ લડવામાં આવશે. હાર્દિકે કહ્યું કે હું લોકોના કામો કરી રહ્યો છું આવા આક્ષોપોથી ડરતો નથી. હંુ મરી જઈશ પણ વેચાવાનો નથી. હાર્દિક પટેલની તરફેણમાં સોશિયલ મીડિયામાં ફોટો સાથેની પોસ્ટ મૂકી જણાવ્યું કે હાર્દિક પટેલ, અલ્પેશ કથીરીયા અને સમાજ સાથે ગદ્દારી કરનરાઓ આજે અલ્પેશ કથીરીયાને લઈ રાજનીતિ કરી રહ્યા છે. પાટીદાર સમાજને અનામત અને અલ્પેશની જેલમૂક્તિ માટે સરદાર જંયતિએ વંથલીમાં હૂંકારા થશે. જેનાથી ગભરાઈને સરકારે…
કવિ: Satya-Day
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પોતાના વન ડે કરિયરમાં વધુ એક ઉપલબ્ધી મેળવી હતી. કોહલીએ સતત ત્રણ વન ડે ઈન્ટરનેશનલ મેચમાં સેન્ચ્યુરી લગાવનાર ભારતનો પહેલો ક્રિકેટર બન્યો છે. કોહલીએ શનિવારે મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, પુણેમાં પોતાના ODI કરિયરની 38મી સેન્ચ્યુરી લગાવી હતી. તેણે 110 બોલ પર 10 ચોગ્ગા અને 1 સિક્સર લગાવીને તેની પોતાના વન ડે કરિયરની 38 મી સદી પુરી કરી હતી.
ભારતીય રેલવેનું એક બેદરકારીનું દશ્ય સામે આવ્યું છે. જો કે આ વખત માણસોએ નહીં પણ મુંગા પ્રાણીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. ઓરિસ્સાના ઢેંકનાલના કમાલંગા ગામમાં કરંટ લાગવાના કારણે 7 હાથીઓના મોત થયા છે. સુત્રો રાસેથી મળેલી માહિતી પ્રમાણે પ્રમાણે 13 હાથીઓનુ ટોળુ રેલેવ લાઈન પાસેથી પસાર થઈ રહ્યુ હતુ ત્યારે તેઓ ત્યાં પડેલા વીજળીના વાયરની લપેટમાં આવી ગયા હતા. જેમાં 7 હાથીઓના મોત નિપજ્યા હતા. સુત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે સાંજે રેલવે ટ્રેક બનાવવા માટે વાયર પાથરવામાં આવ્યા હતા. જોકે તેની ઉંચાઈ બહુ ઓછી હોવાથી વાયર હાથીઓને અડી ગયા હતા. રેલવે ના તારને કોટિંગ હોતું નથી જેથી 7 હાથીઓના ઝુંડમાંથી એક…
ગુજરાતમાં સૌપ્રથમ વખત અમદાવાદમાં આવેલા ગુજરાત મિનરલ્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GMDC) ગ્રાઉન્ડ પર એક્વેસ્ટ્રીયન બ્રીડર અને સ્પોર્ટ્સ એસોસિએશન તેમજ ઓલ ઈન્ડિયા મારવાડી હોર્સ સોસાસટી ગુજરાત ચેપ્ટર દ્વારા સ્ટડ સ્ટોરી- ધ હોર્સ શો ઓર્ગેનાઈઝ કરવામાં આવ્યો છે. આ શો 28 ઓક્ટોબર સુધી શરુ રહેશે, જેમા અંદાજે 225 થી વધુ ઘોડાની પ્રજાતિ જોવા મળશે. આ શોમાં એક બ્રાઉન પાછ ઘોડો પણ આવ્યો છે જેની કિંમત એક કરોડ રૂપિયા આંકવામાં આવી છે. આ શોમાં જોવા મળતા ઘોડાની કિંમત છ લાખથી લઈને એક કરોડ સુધી તેમજ તેનાથી પણ વધુ છે.હોર્સ શોમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ અને દેશના અન્ય વિસ્તારમાંથી વિવિધ પ્રકારના ઘોડા લઈને તેમના માલિકો ભાગ…
એક સમયે હાર્દિકના ખાસ મિત્ર મનાતા દિનેશ બાંભણીયાએ ફરીવાર હાર્દિક પટેલને ટારગેટ કરી કેટલાક આરોપો મૂક્યા હતા. આ આરોપો અંગે સોશિયલ મીડિયા પર દિનેશ બાંભણીયા વિરુદ્વ હાર્દિકના ચાહકોનો ગુસ્સો ફાટ્યો હતો. દિનેશ બાંભણીયાએ પત્રકાર પરિષદ યોજી કહ્યું હતું કે હાર્દિકનું આંદોલન જેડીયુના ઉપપ્રમુખ પ્રશાંત કિશોર પ્રેરિત છે અને જેડીયુના પૈસે આંદોલન કરવામાં આવ્યું હતું. બાંભણીયાના આરોપો પર હાર્દિકના ચાહકોએ બરાબરનો રોષ ઠાલવ્યો હતો. એક ચાહકે લખ્યું કે હાર્દિક પાક્સિ્તાનના પીએમને મળશે તો આંદોલન પાકિસ્તાન પ્રેરિત થઈ જશે. હાર્દિકને તોડવા અને બદનામ કરવા માટે આ આક્ષેપો કરવામાં આવ્યા છે. હાર્દિક પટેલ સાથે સંકળાયેલા સુરત ખાતેના કન્વીનર ધાર્મિક માલવિયાએ કહ્યું કે હાર્દિક…
પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલા અને એક સમયે સિક્કાની બે બાજુ જેવા ગણાતા મિત્રો આજે શત્રુ બની ગયા છે. હાર્દિકના એક સમયના વિશ્વાસુ એવા દિનેશ બાંભણિયાએ પત્રકાર પરિષદ યોજી હાર્દિક પટેલ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. સાથે કેટલાક ડોક્યુમેન્ટ અને એક વીડિયો પર જાહેર કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં હાર્દિક પટેલ ડાંસ કરી રહ્યો છે, દિનેસ બાંભણિયાએ જણાવ્યું કે ઉપવાસ આંદોલન બાદ હાર્દિક પટેલે બેંગલોરમાં ખૂબ જલસા કર્યા છે. દિનેશ બાંભણિયાએ હાર્દિક પર સીધા અને ગંભીર હુમલા કરી કહ્યું કે આંદોલનની શરૂઆતમાં અમે પાંચ મિત્રોએ સાથે મળી લડત શરૂ કરી હતી. હાર્દિકને જવાબદારી સોંપવામાં આવી હતી પરંતુ તેણે સમાજ સાથે…
RK સ્ટૂડિયોને લઇને છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી. કપૂર પરિવારને આ સ્ટુડિયો વેચવો હતો અને તે માટે સારા ગ્રાહકની શોધ પણ ચાલી રહી હતી કે જે આ સ્ટુડિયોની સારી કિંમત આપી શકે.સુત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે હવે ટૂંક સમયમાં જ આ સ્ટૂડિયોનાં માલિક બદલાઇ જશે. કારણ કે તેનો સોદો થઇ ગયો છે. જી હાં, રાજકપૂરનાં આ સ્ટૂડિયોને ગોદરેજ પ્રોપર્ટીએ ખરીદી લીધો છે અને તેઓ ટૂંક સમયમાં તેની ઓફિશિય જાહેરાત પણ કરશે. આ સ્ટુડિયોને લઈને કપૂર પરિવારની ઘણી લાગણીઓ અને ભાવનાઓ જોડાયેલી છે. આ સ્ટુડિયોની કૂલ કિંમત 200 કરોડ રૂપિયા છે. કપૂર પરિવાર ઇચ્છતું હતું કે આ સ્ટુડિયોનાં તેમને ઓછામાં…
શું રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપ સરકાર ટકી જશે. શું થશે એવો પ્રશ્ન સતત ચર્ચાઈ રહ્યો છે તેવામાં બુકીઓ ચૂંટણી સંદર્ભે ભાવ બહાર પાડ્યા છે. સટ્ટા બજારમાં ગરમી આવી ગઈ છે. સટ્ટા માર્કેટ પ્રમાણે મધ્યપ્રદેશમાં ભાજપ ફરીથી સત્તા સ્થાને આવશે. બુકીઓની માનીએ તો એમપીમાં ભાજપના રિટર્ન થવાના સંજોગો છે. બુકીઓ મુજબ, જો સટોડીયાઓ ભાજપ પર રૂ .10,000 ની શરત મૂકે છે, તો ભાજપ સત્તામાં આવે તો તેને 11000 રૂપિયા મળશે. જ્યારે સટોડીયાઓ કોંગ્રેસ પર 4,400 રૂપિયા લગાવે છે તો તેને 10,000 રૂપિયા ગુમાવવા પડશે. આમ કોંગ્રેસનો ભાવ ડબલ છે. એટલે સટોડીયાઓ ભાજપ પર દાવ લગાવી રહ્યા છે. કૉંગ્રેસ પર નફો…
જો તમે ટ્ટ્રારાફિકના નિયમને ગણકારતા ન હોય તો તમારા માટે આ ખાસ સમાચાર છે. ટ્રાફિક નિયમોને ગણકારતા પણ ન હોય તેવા વાહન ચાલકોએ હવે જેલ જવાનો વારો આવી શકે છે. જી હાં, અમદાવાદ ટ્રાફિક પોલીસે આ મામલે સખત કામગીરી હાથ ધરી છે. હવે ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારને સખત સજા કરવામાં આવશે. પોલીસે અપનાવેલ વલણ વિશે જાણ્યા બાદ બીજી વખત તમે ક્યારેય નિયમ તોડવાનું વિચારશો પણ નહિ. સુત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે વર્ષ 2007 અને 2017 દરમિયાન કુલ થયેલ અકસ્માતોમાં 40 ટકા જેટલો ઘટાડો આવ્યો હતો.સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ અકસ્માતમાં થતા મૃત્યુની સંખ્યામાં ખુબ વધારો જોવા મળ્યો હતો. જણાવીદઈએ કે…
દુનિયાની સૌથી મોટી હેલ્થકેર યોજના એટલે કે આયુષમાન ભારત કે મોદીકેર સપ્ટેમ્બરથી શરૂ થઈ ચૂકી છે. મોદી સરકાર પણ તેને સફળ બનાવવા માટે પુરા પ્રયત્નો કરી રહી છે.. મોદીકેર યોજનાના લગભગ 50 કરોડ લાભાર્થીઓ આયુષમાન યોજનાથી અજાણ છે. પીએમ મોદીએ આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પ્રયત્નો કરી રહી છે. પીએમ મોદી મોદીકેર યોજનાના લાભો વિશે લોકોને જાગ્રત કરવા માટે 50 કરોડ પરિવારોને પત્ર પાઠવી રહ્ આ યોજનાના લાભ વિશે લોકોને વાકેફ કરાવવા માટે પીએમ મોદીએ લોકોને પત્રો લખવાનું શરૂ કર્યું છે. સપ્ટેમ્બર 2018માં પીએમ મોદીએ શરૂ કરેલી આયુષમાન યોજના શું છે ચાલો જોઈએ. નીતિ આયોગના સભ્ય વિનોદ પોલે કહ્યું કે મોદીકેરને સફળ…