તમે બધા ગૌતમ બુદ્ધને જાણતા હશે. ગૌતમ બુદ્ધ એ જ છે જેમણે બૌદ્ધ ધર્મની શરૂઆત કરી હતી. આજના સમયમાં, બૌદ્ધ ધર્મ એ વિશ્વનો સૌથી પ્રાચીન અને પ્રખ્યાત ધર્મ છે. આજે બૌદ્ધ ધર્મના કરોડો અનુયાયીઓ છે જેઓ તેના પ્રચારમાં રોકાયેલા છે. તમે વિશ્વમાં ભગવાન બુદ્ધની હજારો લાખો મૂર્તિઓ જોશો જે ખૂબ જ સુંદર અને આકર્ષક છે. એવી ઘણી પ્રતિમાઓ છે કે જેને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટની સૂચિમાં પણ સ્થાન મળ્યું છે. ગૌતમ બુદ્ધ વિશે વાત કરતાં, તેમની મૂર્તિઓ ખૂબ જ આકર્ષક છે અને જોવામાં તેમાંથી એક ધ્યાન છે. બધી મૂર્તિઓ પોતાનામાં અનોખી છે. ઠીક છે, આ બધી પ્રતિમાઓમાં એક વસ્તુ સમાન…
Author: સત્ય ડે - ડેસ્ક ન્યુઝ
સામાજિક દુષણો અને બાળકો પર બળાત્કારની ઘટનાઓને નિયંત્રિત કરવાના નામે પાકિસ્તાનના એક બિલે વિચિત્ર માગ કરી છે. આ સંબંધમાં સિંધ વિધાનસભામાં એક મુદ્દો પણ રજૂ કરવામાં આવ્યો છે, જેને જો મંજૂરી મળી જાય છે, તો 18 વર્ષની ઉંમરે લગ્ન ફરજિયાત થઇ જશે. આટલુ જ નહીં કાયદાના ઉલ્લંઘન કરવા પર સજા પણ આપવામાં આવશે. ધારાસભ્યનું કહેવુ છે કે આ કાયદાથી સામાજિક દુષણ, બાળકો પર બળાત્કાર અને અનૈતિક ગતિવિધિઓને નિયંત્રિત કરવામાં મદદ મળશે.પ્રાંતીય વિધાસનભાના મુત્તાહિદા મજલિસ-એ-અમલ (MMA)ના સભ્ય સૈયદ અબ્દુલ રશીદે ‘સિંધ અનિવાર્ય વિવાહ અધિનિયમ, 2021’નો એક મુદ્દો રજૂ કર્યો, જેમાં કહેવામાં આવ્યું છે કે એવા પુખ્ત વયના માતા-પિતાને જેમના બાળકો 18…
સીબીઆઈ ચીફ તરીકે સુબોધ કુમાર જયસ્વાલની નિમણૂક થઈ ગઈ. સશસ્ત્ર સીમા બલના કે. આર. ચંદ્રા અને ગૃહ મંત્રાલયના વી. એસ. કૌમુદીનાં નામ પણ પેનલમાં હતાં પણ અંતે મોદી સરકારે જયસ્વાલ પર કળશ ઢોળ્યો. જયસ્વાલે મહારાષ્ટ્રની ઉધ્ધવ ઠાકરે સરકાર સામે શિંગડાં ભેરવ્યાં એ મુદ્દો તેમની પસંદગીમાં મુખ્ય ભાગ ભજવી ગયો હોવાની ચર્ચા છે.જયસ્વાલે મુંબઈ પોલીસ કમિશ્નર તરીકે કામ કર્યું છે. જયસ્વાલની ગણના ભાજપ તરફી અધિકારી તરીકે થાય છે તેથી દેવેન્દ્ર ફડણવિસ મુખ્યમંત્રી હતા ત્યારે તેમની નિમણૂક મહારાષ્ટ્રના પોલીસ વડા તરીકે થઈ હતી. મહારાષ્ટ્રમાં ઉધ્ધવ ઠાકરે સરકાર રચાઈ ત્યારે જયસ્વાલ પોલીસ વડા હતા.ભ્રષ્ટાચારના કારણે ઘરભેગા થયેલા અનિલ દેશમુખને ગૃહ મંત્રી બનાવાયા ત્યારે…
કોરોનાને વકરાવવામાં રાજકારણીઓની ચૂંટણી સભાઓ જવાબદાર છે એ દીવા જેવી ચોખ્ખી વાત છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહ સહિતના તમામ નેતાઓએ સત્તાલાલસા માટે કોરોનાની ચિંતા બાજુ પર મૂકીને કરેલી જંગી સભાઓ અને રેલીઓના કારણે કોરોના બેફામ વધ્યો પણ આ નેતાઓ સામે પગલાં લેવાની વાત તો છોડો પણ બોલવાની પણ કોઈની હિંમત નથી ત્યારે કર્ણાટક હાઈકોર્ટે એ હિંમત બતાવી છે.કર્ણાટકમાં બેલગાવી લોકસભાની પેટાચૂંટણી માટે શાહે ૧૭ જાન્યુઆરીએ ડિસ્ટ્રિક્ટ સ્ટેડિયમમાં જંગી સભા કરી હતી. કર્ણાટકમાં ભાજપની સરકાર છે તેથી પોલીસે માત્ર ૨૦ હજારનો દંડ કરતાં હાઈકોર્ટમાં અરજી થઈ હતી.કર્ણાટકમાં બેલગાવી લોકસભાની પેટાચૂંટણી માટે શાહે ૧૭ જાન્યુઆરીએ ડિસ્ટ્રિક્ટ સ્ટેડિયમમાં જંગી સભા કરી હતી.…
આજે દેશમાં બે લાખ 11 હજારની આસપાસ કેસો નોંધાયા છે. બીજી તરફ 3842 દર્દીઓના કોરોનો વાયરથી મોત પણ નિપજ્યા છે. જ્યારે બીજીતરફ નવા મામલાઓની સાથે સાથે મોતનો આંકડામાં પણ આંશિક ઘટાડો નોંધાયો છે. જો કે નિષ્ણાંતોનું માનવામાં આવે તો આવતા મહિનામાં કોરોના વાયરસની બીજી લહેર પર સંપૂર્ણ રીતે કાબુ કરી શકાય છે.છેલ્લા કેટલાક દિવસોમાં કોરોના વાયરસના દરરોજ આવતા કેસોમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. જોકે આ ઘટાડો પણ ગત વર્ષના આંકડાઓના મુકાબલે બેઘણો વધારે છે. ગત વર્ષે જ્યાં એક લાક સુધી કોરોના વાયરસના દર્દીઓની સંખ્યમાં માંડ પહોંચી હતી, જ્યારે બીજી તરફ આ વર્ષે તો 4 લાખથી ઉપર ગયા બાદ બે…
કોરોનાનો કેર હજીય યથાવત છે, પરંતુ તેના વચ્ચે બ્લેક ફંગસે જોખમ વધારી દીધુ છે. દેશમાં બ્લેક ફંગસના અત્યાર સુધી કુલ 11 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. સૌથી વધુ અસર ગુજરતમાં દેખાઇ રહી છે, અહીં 2800થી વધુ કેસ, જ્યારે મહારાષ્ટ્રમાં અંદાજે 2700 અને આન્ધ્ર પ્રદેશમાં પણ અંદાજે 700 દર્દી બ્લેક ફંગસની ઝપટમાં આવી ગયા છે. દેશની રાજધાની દિલ્હીમાં પણ બ્લેક ફંગસના 620 દર્દી છે.બ્લેક ફંગસના વધી રહેલા કેસો વચ્ચે ઇન્જેક્શનની ભારે અછત સર્જાઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમ્ફોટેરિસિન ઇન્જેક્શનને કોઇ પણ જગ્યાએથી ઉપલબ્ધ કરાવવાના આદેશ આપ્યા છે. ત્યારબાદ આરોગ્ય વિભાગે ઘણા દેશો સાથે સંપર્ક કર્યો. સમાચાર મુજબ અમેરિકા સ્થિતિ ગિલિયડ…
શું તમે જાણો છો કે, માણસ કેટલા વર્ષ સુધી જીવી શકે ? તમે 114 અથવા 116 વર્ષના સૌથી મોટી ઉંમરના લોકો વિશે તો સાંભળ્યુ હશે. જો કે, હવે વૈજ્ઞાનિકોને એ વાતમાં સફળતા મળી છે કે આખરે માણસનું સૌથી વધારે લાંબુ આયુ કેટલુ હોય છે. આવો જાણીએ વૈજ્ઞાનિકોએ કઈ રીતે કરી છે આ ગણતરી.આપને જણાવી દઈએ કે, સિંગાપુરના વૈજ્ઞાનિકોએ મનુષ્યની વધુમાં વધુ ઉંમર જાણવા માટે સ્પેશિયલ ઈંડિકેટર્સ બનાવ્યા છે. આ ઈંડિકેટર્સને ડાયનેમિક ઓર્ગેનિઝ્મ સ્ટેટ ઈંડિકેટર અથવા DOSI કહેવાય છે. ઈંડેકેટર્સ કોઈ પણ માણસની વધુમાં વધુ ઉંમર બતાવામાં સક્ષમ છે.ઉલ્લેખનીય છે કે, વધુમાં વધુ ઉંમરની શોધ કરવા માટે સ્પેશિયલ રીતે વ્યક્તિના લોહીની…
ટેટીને ઉનાળાની ઋતુનો શ્રેષ્ઠ ફળ માનવામાં આવે છે. તેના કારણે જ તેનું ખૂબ વેચાણ થાય છે. આ વર્ષે જાપાનના ઉત્તર હોક્કાઇડોમાં આ ટેટીની હરાજી કરવામાં આવી, જ્યા ટેટીની આટલી મોટી બોલી લાગી કે વિશ્વના લોકો શોક થઇ ગયા.એક રિપોર્ટ મુજબ યૂબારી નામથી પ્રખ્યાત બે ટેટીને 27 લાખ યેન (18,19,712 લાખ)માં ખરીદ્યો. આ હરાજીના આયોજનકર્તાએ જણાવ્યું કે સમાન આકારના આ યૂબારી ટેટી તેની શાનદાર ગુણવત્તા અને સ્વાદ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. જાપાનમાં આ ફળને સન્માન સાથે જોડી જોવામાં આવે છે. તેથી ત્યાના ખેડૂત ફળના આકાર અને તેની સુંદરતાના લઇ ખૂબ જ સજાગ રહે છે. સારા ભાવ માટે ટેટીને ઘણા માપદંડમાંથી પસાર…
કોરોના મહામારી બાદ માર્ચ મહિનાથી બેરોજગારીનો દર સતત વધી રહ્યો છે. ગત મહિને 75 લાખ લોકોએ પોતાની નોકરી છીનવાઈ ગયાનો દાવો કર્યો હતો. લોકોને કોરોના સંકટથી બચાવવા લોકડાઉન લાગુ થાય છે તો નોકરીઓ પર પણ તાળા લટકી જાય છે. આ સંજોગોમાં ઉત્તર પ્રદેશમાં જેમણે પોતાના રમતના કૌશલ્ય વડે પ્રદેશ, દેશ અને વિદેશ સુધી સન્માન અપાવ્યું તેઓ હવે સમોસા વેચવા, સુથારીકામ કરવા, ચા વેચવા મજબૂર બન્યા છે. જે હાથોએ તલવાર પકડીને ઉત્તર પ્રદેશથી લઈને દેશભરમાં તલવારબાજીની રમતમાં સન્માન સાથે ખેલાડીઓ સર્જ્યા એ જ હાથમાં હવે આરી છે અને લાકડાના ટુકડા છે. બેરોજગારીમાં સન્માનથી જીવવા માટે તેઓ યોગ્યતાથી વિપરિત કામ કરવા મજબૂર…
અહેવાલ છે કે મેહુલ ચોક્સીને નોર્થ અમેરિકા ના ડોમિનિકામાં શોધી કાઢવામાં આવ્યો છે ત્યાંની પોલીસે તેને કસ્ટડીમાં લીધી છે અને હવે ડોમિનીકા વહીવટીતંત્રનો પણ એન્ટિગુઆ પોલીસ વતી સંપર્ક કરવામાં આવ્યો છે. ચોક્સી છેલ્લા કેટલાક દિવસોથી એન્ટિગુઆથી ગાયબ હતો. પંજાબ નેશનલ બેંક (પીએનબી) કૌભાંડમાં આરોપી અને ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોક્સી વિશે મોટા સમાચાર સામે આવ્યા છે પરંતુ હવે ડોમિનિકા પોલીસે તેને પકડી લીધો છે અને ટૂંક સમયમાં તેને એન્ટિગુઆ પોલીસને સોંપવામાં આવી શકે છે.