કવિ: Dharmistha Nayka

કોરોનાની બીજી લહેરે હાલ ભારતમાં ઘાતક સ્વરૂપ ધારણ કર્યું છે. દેશમાં દરરોજ લાખોની સંખ્યામાં નવા કેસ સામે આવી રહ્યા છે અને હજારોની સંખ્યામાં લોકો મરી રહ્યા છે. સંકટના આ સમયમાં લોકોના મનમાં અનેક પ્રકારના સવાલો પણ થઈ રહ્યા છે. હાલમાં કોરોના થાય તો સગા ભાઈ પણ કાંઘ દેવા માટે આવતા નથી. ગામડાઓમાં ટ્રેક્ટરોમાં ભરીને લાશ સ્મશાન ગૃહે લઈ જવાય છે. મૃતદેહને 4 કાંધ પણ મળતી નથી લોકો એટલા ડરી ગયા છે. આ મામલે હાલમાં મોટો ખુલાસો થયો છે.આ સંજોગોમાં જ્યારે દરેક જગ્યાએથી કોરોનાથી થયેલા મૃત્યુના સમાચાર સામે આવી રહ્યાં છે ત્યારે લોકોના મનમાં એવો ડર પણ છે કે, શું કોઈ…

Read More

ઘણા લોકોમાં ફાંદ વધે છે. આપણી આસપાસ પણ ઘણા લોકો છે જે પેટની વધતી ચરબીની સમસ્યાથી પરેશાન છે. હકીકતમાં, વિજ્ઞાનની ભાષામાં પેટની ચરબી વધવાને એબડોમિનલ ઓબેસિટી કહેવાય છે. આમાં, પેટની ચરબી વધે છે, જેના કારણે આપણી કમરનું કદ વધે છે. ફાંદ વધવી એ શરીરમાં ફેટ વધવુ એમ માનવામાં આવે છે. ચરબી શરીર માટે મહત્વપૂર્ણ છે, પરંતુ જો તે વધારે હોય તો તે સમસ્યાઓનું કારણ પણ બને છે. પેટની ચરબીમાં વધારો હૃદયની સમસ્યાઓ અને ડાયાબિટીઝ જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે. તો આજે અમે તમને 5 કારણો વિશે જણાવીશું, જેનાથી આપણી તોંદમાં વધારો થાય છે – પેટની ચરબી વધવા માટેનું સૌથી મોટું…

Read More

આપણે આપણા પાર્ટનરને કિસ કરવાનું વિચારીએ ત્યારે તેની સાથે સંબંધિત બિમારીઓનો ખ્યાલ સુદ્ધાં આપણા મગજમાં નથી આવતો. કિસ પ્રેમ વ્યક્ત કરવાની એક રીત છે જેને આપણે ક્યારેય સ્વાસ્થ્ય સાથે જોડીને નથી જોતા. કદાચ આનુ કારણ એ પ્રચલિત વિચારધારા જ છે જેમ આપણે કોઇની સાથે શારીરિક સંબંધ બાંધતા પહેલા તેની મેડિકલ હિસ્ટ્રી ચકાસતા નથી. પરંતુ કિસ કરતા પહેલા પણ આપણી પાસે આવી જ જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે. જો તમે અસ્વસ્થ વ્યક્તિને કિસ કરો છો તો તમે નીચે જણાવેલી બિમારીઓનો શિકાર બની શકો છો. જો તમને શરદી કે ખાંસી (ઈન્ફલ્યુએન્ઝા) છે અને તમે તમારા પાર્ટનરને કિસ કરો છો તો તમારા શરીરના…

Read More

ગયા વર્ષ સુધી આપણે વિચારતા હતા કે થોડા સમય પછી કોરોના જતો રહેશે.. અને ફરી બધુ સામાન્ય થઈ જશે. પરંતુ આ વિચારસરણી ચોક્કસપણે ખોટી સાબિત થઈ છે. ફ્લૂની જેમ, SARS-CoV-2  પણ મનુષ્યનો કાયમી દુશ્મન બની શકે છે. SARS-CoV-2 ફ્લુ કરતા ઘણો ખતરનાક સાબિત થઈ  શકે છે.. અને જો કોરોના ધીરે ધીરે કાયમી સમાપ્ત પણ થઈ જશે તો પણ ત્યાં સુધીમાં આપણું જીવન અને રહેણીકરણી સંપૂર્ણપણે બદલાઈ ગઈ હશે. સામાન્ય રીતે જયારે લોકોમાં હર્ડ ઇમ્યુનીટી પેદા થઈ જાય છે ત્યારે મહામારીમાંથી મુક્તિ મળી જાય છે.. કારણકે તેમાના મોટા ભાગના લોકોમાં રોગ થયા બાદ અથવા વેક્સીન લેવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થઈ જાય છે..…

Read More

સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાની તેમજ વિશેષ અધિકારી એમ. થેનારાશને શહેરમાં કોરોનાની સ્થિતિ અંગે માહિતી આપી. મનપા કમિશનરે જણાવ્યું કે સુરતનો પોઝિટિવિટી રેટ હાલ ઘટી ગયો છે. બીજી લહેર બાદ સર્જાયેલી પરિસ્થિતિ પર કાબૂ મેળવી શકાયો તેની પાછળ સર્વેલન્સની કામગીરી મુખ્ય છે તેમણે કહ્યું કે હાલ સુરતમાં બારસો વેન્ટિલેટર તેમજ 5 હજાર ઓક્સિજન બેડ છે. બીજી તરફ ઓએસડી એમ. થેનારાશને લોકોને વધુમાં વધુ ટેસ્ટ કરાવવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે કોરોના પર કાબૂ મેળવવા રેગ્યુલર સર્વેલન્સ, કન્ટેઇનમેન્ટ સર્વેલન્સ અને કોમ્બિંગ સર્વેલન્સ એમ ત્રણ સ્ટ્રેટજી અપનાવવામાં આવી હતી.

Read More

વડોદરા શહેરની આજવા ચોકડી પાસેની પાયોનિયર હોસ્પિટલમાં ઉભા કરાયેલા કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓને પડી રહેલી તકલીફોનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. અહીંયા સારવાર લઈ રહેલા એક દર્દીનુ મોત થયુ હતુ પણ મોત પહેલા તેણે બનાવેલા છેલ્લા વિડિયોમાં તે ઓક્સિજન માસ્ક પહેરેલી હાલતમાં હાંફતા-હાંફતા કહે છે કે, હું અહીંયા પાણી પણ જાતે ભરી રહ્યો છું.ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી સારવાર લઈ રહેલા આ દર્દીનુ આજે મોત થયુ હતુ.મળતી વિગતો પ્રમાણે મૂળે મોડાસના અને હાલમાં મકરપુરા જીઆઈડીસી પાસે રહેતા ૩૪ વર્ષના પરેશ ભૂરાભાઈ ખાંટને ૧૩ દિવસ અગાઉ કોરોના થતા તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા.જ્યાં તેમનુ ઓક્સિજન લેવલ ઘટી જતા…

Read More

જો તમે POST OFFICE ના સ્મોલ સેવિંગ સ્કીમમાં રોકાણ કરો છો તો તમને અલગ -અલગ SERVICE માટે અલગ અલગ ચાર્જ આપવો પડશે. જણાવી દઈએ કે પોસ્ટ ઓફિસની સેવિંગ્સ સ્કીમ લોકો માટે હંમેશાથી ઇન્વેસ્ટમેન્ટનું એક સારો ઓપ્શન માનવામાં આવે છે. એના કારણે સારા રિટર્ન સાથે પૈસાની સુરક્ષિત હોવાની ગેરંટી છે. એવામાં વધુ લોકો પોસ્ટ ઓફિસની સેવિંગ્સ સ્કીમમાં પૈસા જમા કરે છે. પરંતુ પોસ્ટ ઓફિસ બચત યોજના સાથે કેટલાક સર્વિસ ચાર્જ લાગુ રહે છે. આ ચાર્જ નવી ચેકબુક, એકાઉન્ટને ટ્રાન્સફર કરવા, એકાઉન્ટ સ્ટેટમેન્ટ કઢાવવા વગેરે સાથે જોડાયેલ છે. તો આવો જાણીએ પોસ્ટ ઓફિસમાં બચત યોજનાને કઈ સર્વિસ માટે કેટલો ચાર્જ આપવો પડશે. પોસ્ટ ઓફિસમાં રોકાણ…

Read More

ભારતમાં CORONA વિરુદ્ધ ચોથું હથિયાર મળવાની સંભાવના વધી ગઈ છે. AHMEDABAD સ્થિત દવા કંપની ઝાયડસ કેડિલા આ મહિને ભારતમાં પોતાની કોવિડ-19 વેક્સિન ‘ZyCoV-D’ના ઇમર્જન્સી ઉપયોગમાં લેવા માટે મંજૂરી માંગી શકે છે. કંપનીને વિશ્વાસ છે કે વેક્સિનને મે માં જ મંજૂરી મળી જશે. કંપનીએ પ્રતિ મહિને એક કરોડ વેક્સિન ઉત્પાદનનો દાવો કર્યો છે. રિપોર્ટ મુજબ, જો મંજૂરી મળે છે તો ZyCoV-D ભારતના COVID-19 રસીકરણ અભિયાનમાં ઉપયોગ લેવાતી ચોથી રસી હશે. મેડ ઈન ઇન્ડિયા, કંપનીની યોજના વેક્સિનના ઉત્પાદન પ્રતિ માસિક 3-4 કરોડ ડોઝ વધારવાની છે. એના માટે બે અન્ય વિનિર્માણ કંપનીઓ સાથે પહેલા જ વાતચીત કરી રહી છે. વેક્સિનને આદર્શ રૂપથી 2 અને 8 ડિગ્રી સેલ્સિયસ…

Read More

વધી રહેલા કોરોના સંક્રમણના કારણે ઉત્તર પ્રદેશ સરકાર મોટો નિર્ણય લીધો છે. સંક્રમણને કન્ટ્રોલ કરવા માટે હજુ પણ બાળકોનો અભ્યાસ ઓનલાઇન જ ચાલશે. એવામાં બેઝિક શિક્ષણ વિભાગે શેડ્યૂલ પણ નક્કી કર્યું છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે બેઝિક શિક્ષણ માટે 20 મે અને માધ્યમિક શિક્ષણ માટે 15 મે સુધી અભ્યાસ કરાવવાનું બંધ કર્યું છે.જુલાઈમાં ફરી ક્લાસ શરૂ કરવાની વાત કહેવામાં આવી રહી છે. પરંતુ કોરોનાની ચિંતાજનક સ્થિતિને જોતા નિર્ણય લેવામાં આવ્યો છે કે જ્યા સુધી કેસ કન્ટ્રોલમાં નહીં આવે, ત્યાં સુધી ક્લાસ ઓનલાઇન જ ચાલશે. આ વચ્ચે બોર્ડની પરીક્ષાઓને લઇ અત્યાર સુધી કોઈ અંતિમ નિર્ણય નથી લઇ શકાયો. ગત આદેશ…

Read More

કોરોના દર્દીઓના ઉપચારમાં ઉપયોગમાં લેવાતી એક પ્રમુખ દવા રેમડેસિવિરની કેન્દ્ર સરકારે કંપની પ્રમાણે સપ્લાય યોજના, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને જારી કરી દીધી છે. સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, 21  એપ્રિલથી 16મે દરમિયાન રેમડેસિવિરની કંપનીના હિસાબે સપ્લાય યોજના જારી કરવામાં આવી છે.નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, યોજના માર્કેટિંગ કંપનીઓની સલાહથી તૈયાર કરવામાં આવી છે. કંપનીને નિર્દેશ આપવામા આવ્યા છે કે સપ્લાય યોજના અનુસાર તમામ રાજ્યો કે કેન્દ્ર શાસિત પ્રદેશોને સમય પર પુરવઠો સુનિશ્વિત કરે.7મેએ કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી ડીવી સદાનંદ ગૌડાએ જાણકારી આપી કે કોવિડ-19 મહામારીને ધ્યાનમાં લેતા રાજ્યોને રેમડેસિવિરની શીશીઓની ફાળવણી 16મે સુધી કરી દેવામાં આવી છે.…

Read More