કવિ: satyadaydesknews

જીડીપી ગ્રોથ – 11 વર્ષમાં સૌથી નીચો રોકાણ – 17 વર્ષમાં સૌથી નીચો ઉત્પાદન – 15 વર્ષમાં સૌથી નીચો ટેક્સ ગ્રોથ – 20 વર્ષમાં સૌથી નીચો બેરોજગારી – 45 વર્ષમાં સૌથી વધુ ખાદ્ય ફુગાવો – 6 વર્ષમાં સૌથી વધુ તો પણ નાણાં મંત્રી નિર્મલા સીતારમણ કહે છે ઓલ ઇઝ વેલ. કૃષિ સેસ પેટ્રોલ પર રૂપિયા ૨.૫૦ અને ડીઝલ પર રૂપિયા ૪ વધશે તે કંપનીઓ ક્યાંથી લાવશે એની કોઈ સ્પષ્ટતા નહીં… સેસનો બોઝ સીધી રીતે જનતા પર નહીં આવે તો કોના પર આવશે ??? કોંગ્રેસ શાસનમાં બનેલ સરકારી કંપનીઓ વેચવા માટેનું બજેટ કરદાતાઓને ઈન્કમટેક્ષ ભરવાની બે કરવેરા પધ્ધતિ દાખલ કરીને “વન…

Read More

અમદાવાદના આનંદનગર પોલીસ સ્ટેશનમાં પરિણીત મહિલાએ જુહાપુરાના યુવક સામે દુષ્કર્મની અને લવજીહાદ જેવી ફરિયાદ નોંધાવી છે. 14 વર્ષના દીકરાની માતાને પતિ સાથે ઝઘડો ચાલતો હોવાથી દીકરા સાથે એકલી રહે છે. થોડા સમય પહેલા મહિલાના ઘરે ઇલેક્ટ્રિશિયન તરીકે આવેલા યુવકે મહિલાને પોતાની ઓળખ હિન્દૂ તરીકે આપી અને તે બાદ બીજી વાર પણ ઇલેક્ટ્રીકનું કામ હોવાથી મહિલાએ આ યુવકને બોલાવ્યો. તે બાદ યુવકે મહિલાનો નંબર લઈને તેની સાથે વાતો કરી અને મિત્રતા કરી. મહિલાને પોતે હિન્દૂ હોવાની ઓળખ આપીને યુવકે પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી જુહાપુરા, સાણંદ સહિતની અલગ અલગ જગ્યાઓએ લઈ જઈને મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું. થોડાક સમય બાદ મહિલાને…

Read More

ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે ભૂજ મિલિટરી સ્ટેશનની મુલાકાત લીધી હતી. મહામહિમને બાલ્ડ ઇગલ બ્રિગેડના કમાન્ડર બ્રિગેડિયર સુધાંશુ શર્મા, સેના મેડલ, મિલિટરી સ્ટેશન સુધી લઇ ગયા હતા. રાજ્યપાલે અહીં તમામ વયજૂથના દિવ્યાંગ બાળકો, છોકરીઓ અને છોકરાઓ સાથે સંવાદ કર્યો હતો અને T-72 ટેન્ક્સ રજૂ કરી હતી. આ મુલાકાતના સમાપન વખતે તેમણે ચા દરમિયાન સૈનિકો સાથે સંવાદ કર્યો હતો. તમામ રેન્ક અને બાળકોમાં રાજ્યપાલની આ મુલાકાત બાદ પ્રેરણા અને ઉચ્ચ જુસ્સા સાથે ઉત્સાહ જોવા મળ્યો હતો.

Read More

કરોડો માઈભક્તોની આસ્થાના પરમ પવિત્ર તીર્થસ્થાન અંબાજી મુકામે માતાજીના પ્રાગટય મોહોત્સવ – પોષી પૂનમની આનંદ, ઉત્સાહ અને ભક્તિ ભર્યા માહોલમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મંદિરના ચાચર ચોકમાં મહાશક્તિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં બનાસકાંઠા કલેકટર કમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષશ્રી આનંદ પટેલ ઉપસ્થિત રહી યજ્ઞમાં પૂજાવિધિ કરી મહાશક્તિ યજ્ઞનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ટ્રસ્ટના વહીવટદારશ્રી સુધેન્દ્રસિંહ ચાવડા પણ ઉપસ્થિત રહ્યાં હતાં. મહાશક્તિ યજ્ઞમાં ૪૨ દંપતીઓ જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે પોષી પૂનમની માતાજીના પ્રાગટય દિવસ તરીકે આનંદ, ઉત્સવ સાથે ભક્તિભર્યા માહોલમાં શાનદાર ઉજવણી કરવામાં આવે છે પરંતુ આ વર્ષે કોરોના મહામારી સંદર્ભે સાદગીથી…

Read More

મણિનગરના લક્ષ્મી ભવન બંગલામાં જુગાર રમતી આઠ મહિલા ઝડપાઈ પોલીસે દરોડો પાડી રોકડ-મોબાઈલ મળી રૂ.૭ર,૩૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો પોલીસે દરોડાે પાડી જુગાર રમતી આઠ મહિલાની રોકડ-મોબાઈલ મળી રૂ.૭ર,૩૦૦ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. મણિનગર પોલીસને બાતમી મળી હતી કે ગણેશ ગલી ગોપાલ ટાવરની પાછળ આવેલા લક્ષ્મી ભવન બંગલામાં કેટલીક મહિલાઓ જુગાર રમી રહી છે. બાતમીના આધારે પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી જઈ તપાસ કરી તો બંગલાના પહેલા માળે દરવાજો બંધ હતો. દરવાજો ખખડાવતાં એક મહિલાએ ખોલ્યો હતો. પોલીસે ઓળખ આપી દરોડો પાડતાં બેડરૂમમાં પ૦થી ૭૦ વર્ષની મહિલાઓ પૈસા-પાનાંથી હાર-જીતનો જુગાર રમતી હતી. ઝડપાયેલામાં મીનાબહેન લક્ષ્મીચંદ વાધવા (ઉંં.વ.૭૦), કિરણબહેન સંજયભાઈ વાધવા (ઉં.વ.પ૦)…

Read More

ચોરી ગયેલ અલગ અલગ કંપનીના ગેસના કુલ ૩૧ બાટલા અને CNG રીક્ષા મળી કુલ કિંમત,રૂપિયા ૧૦૨૫૦૦/- નો મુદ્દા માલ રિકવર કરાયો સંયુક્ત બાતમીને આધારે સૂર્યમ ત્રણ રસ્તા પાસે વોચ તાપસ કરતા આરોપીઓ ૧.ગુરુનાથ ઉર્ફર રાજુ રામ ચંદ્ર પાટીલ ઉંમર વર્ષ ૩૦ રહે,૨૪૨૬ વિનોબા ભાવેનગર હથીજણ તા, દસકોઈ, જીલ્લો, અમદાવાદ મૂળ વતન ગામ દેવાળી તા, ચાલીસ ગામ જી,જલ ગામ તથા નં,૨ વિક્રમભાઈ રમણભાઈ પટણી ઉંમર,વર્ષ,૩૦ રહે, પ્રેમનગર ના છાપરા રાજસ્થાન વિડીઓ પાસે પટણી વાસ મેમકો અમદાવાદ શહેર અને પોતાના કબ્જાની સીએનજી રિક્ષા GJ01DT2158 માં ગેસના બાટલા નંગ ૦૪મળી કુલ કિંમત રૂ, ૩૫૦૦૦/-ના મુદ્દા માલ સાથે પકડી બન્ને આરોપીઓને પૂછપરછ દરમિયાન અમદાવાદ…

Read More

ગુજરાતમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક સ્વરાજની ચૂંટણી બે તબક્કામાં યોજાવાની છે.પ્રથમ તબક્કે મહાનગરપાલિકા અને પછી નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણી યોજાશે.સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને પગલે ભાજપે આજથી સેન્સ પ્રક્રિયાની શરૂઆત કરી છે.8 વિધાનસભા ની પેટા ચૂંટણીમાં પાસ થયેલ સી.આર.પાટીલ હવે સ્થાનિક સ્વરાજય નો જંગ જીતવા કમર કસી રહ્યા છે,ત્યારે ગઈકાલે જ તેમણે જણાવ્યું હતું કે 52 વર્ષથી ઉપરના પાર્ટીના લોકોને ટીકીટ આપવામાં નહીં આવે અને યુવાનોને ઝંપલાવી આ ચૂંટણી જીતવી જોઈએ તેવું મારુ માનવું છે જેને પગલે 52 વર્ષથી ઉપરના વરિષ્ઠ આગેવાનો હવે પોતાના પરિવાર ના સભ્યો માટે ટીકીટ માંગવા નું શરૂ કરી દેવામાં આવ્યું છે. એક તરફ પરિવાર વાદ માટે…

Read More

કેન્દ્ર સરકાર દ્વારા ઉત્કૃષ્ટ અને પ્રસંશનીય કામગીરી કરવા બદલ પ્રજાસત્તાક પર્વ પર ગુજરાતના 19 પોલીસ અધિકારી જવાનોને મેડલ એનાયત થનાર છે. જેનું હાલ લિસ્ટ સામે આવી ચૂક્યું છે. બે જવાનોને પ્રેસિડેન્ટલ પોલીસ મેડલ તો 17 જવાનોને પોલીસ મેડલ એનાયત થશે. સેવા મેડલ એનાયત થનાર છે આઈજી ડૉ. અર્ચના શિવહરે, આઈજી જે. આર. મોથલીયા, ડીવાયએસપી રમેશ કે પટેલ, એસીપી આર.આર. સરવૈયા, ડીવાયએસપી ભરત માળી, આર્મ્ડ ડીવાયએસપી વિક્રમ ઉલવા, ડીવાયએસપી રાજેશ બારડ, ડીવાયએસપી કિરણ પટેલ, વાયરલેસ પીઆઈ કુમોદચંદ્ર પટેલ, પીઆઈ હિતેન્દ્રસિંહ ગઢવી, એએસઆઈ જીતેન્દ્ર પટેલ, એએસઆઈ બળવંત ગોહેલ, એએસઆઈ ધર્મેન્દ્રસિંહ ચૌહાણ, હેડ કોન્સ્ટેબલ હિમંતસિંગ બામણીયા, હેડ કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહ કોસાડા, એએસઆઈ કિરીટ જયસ્વાલ…

Read More

અમદાવાદ જિલ્લામાં 72મો પ્રજાસત્તાક પર્વ રાજ્યના ઉર્જામંત્રી શ્રી સૌરભભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાશે. અમદાવાદ ગ્રામ્યના મકરબા ખાતેના પોલીસ હેડક્વાર્ટરમાં આયોજીત આ કાર્યક્રમનું રિહર્સલ રવિવારે જિલ્લા કલેક્ટર શ્રી સંદિપ સાગલેના માર્ગદર્શનમાં યોજાયુ હતું. 72માં પ્રજાસત્તાક પર્વએ રાજ્યના ઉર્જામંત્રી શ્રી સૌરભભાઈ પટેલ સલામી ઝીલશે અને પ્રાસંગિક ઉદબોધન કરશે. આ ઉજવણી નિમિત્તે વિવિધ પોલીસ પ્લાટુન માર્ચપાસ્ટ કરશે. આ પરેડનું નેતૃત્વ ડીવાયએસપી શ્રી રિયાઝ સરવૈયા કરશે. મકરબા ખાતેના પોલીસ હેડક્વાર્ટના પરેડ ગ્રાઉન્ડમાં આયોજીત કાર્યક્રમમાં પોલીસ પરેડ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સરખેજની સાર્વજનિક વિદ્યાલયના વિદ્યાર્થીઓ યોગ સૂર્યનમસ્કાર કરશે. જ્યારે ગોતાની શેઠ અમૂલખ વિદ્યાલયના વિદ્યાર્થીઓ સરદાર પટેલ – સમૂહ નૃત્ય કરશે. આ ઉપરાંત…

Read More

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઢોલ વાગી ચુક્યા છે અને આગામી 21 ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી યોજાવાની છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોને નિમવા માટે અલગ અલગ નિરીક્ષકોની ટીમ બનાવી કમર કસવાનું ચાલુ કરી દીધું છે ત્યારે બીજી તરફ અમદાવાદના ખાડિયા વિસ્તાર જે ભાજપનો ગઢ કહેવાય તેમાં જ હવે ભંગાણ પડ્યું છે અને કાર્યકરો માં નારાજગી વ્યાપી છે.તેવામાં ભાજપના ખાડિયા વોર્ડના કોર્પોરેટર મયુર દવે ને ભાજપના કાર્યકરે જ ભ્રષ્ટ અને વહીવટદાર ગણાવ્યો છે અને ભાજપના કાર્યકર મયંક ડબગર દ્વારા હાઇકમાન્ડ એટલે કે ભાજપના વરિષ્ઠ નેતા આઈ.કે.જાડેજા ને પત્ર લખ્યો છે અને પત્ર માં જણાવ્યું છે કે ખાડિયા વોર્ડના ભાજપના…

Read More