સનાતન ધર્મમાં શાસ્ત્ર અનુસાર મકરસંક્રાંતિ નો પર્વ ભગવાન સૂર્ય દેવ ને સમર્પિત છે. સૂર્ય ગ્રહ નું રાશિ પરિવર્તન ને કારણે તેને સંક્રાંતિ કહેવામાં આવે છે. સુર્ય ગ્રહ નું ધન રાશિ માંથી મકર રાશિમાં પ્રવેશ થાય છે એટલે મકરસંક્રાંતિ કહેવામાં આવે છે. આ સમયે સુર્ય દક્ષિણાયન માંથી ઉતરાયણ તરફ જાય છે તે માટે તેને ઉતરાયણ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે સ્નાનાદિ નિત્ય કર્મ પરવારી ને દાન પુણ્ય કરવું શુભ માનવામાં આવે છે . જ્યોતિષાચાર્ય શાસ્ત્રી કેયુરભાઇ ભટ્ટ નાં જણાવ્યા અનુસાર મકરસંક્રાંતિના દિવસે સૂર્યને અર્ઘ્ય ખાસ આપવું. ત્યારબાદ ૐ સુર્યાય નમઃ મંત્રનો જાપ કરવો , પિતૃ તર્પણ તથા રૂદ્રાભિષેક કરવો.…
કવિ: satyadaydesknews
ગુજરાત રાજ્યમાં દારૂબંધી ને લઈ અનેક દાવા કરવામાં આવી રહ્યા છે અને બીજી તરફ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી દ્વારા ગુજરાત રાજ્યના ડી.જી.પી.અને અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર ને આદેશ આપવામાં આવ્યા છે કે જે ખૂણે દારૂ અને જુગારની ગેરપ્રવૃત્તિ ચાલતી હોય તે તાત્કાલિક અસર થી નાબૂદ કરવી અને ગુનેગારો ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવી.પરંતુ અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો અમદાવાદ પોલીસ કમિશ્નર ની એક અલગ ટીમ બનાવવામાં આવી છે જે પી.સી.બી. ની ટીમ છે તે આખા અમદાવાદના ખૂણે જઈ દારૂ જુગાર બંધ કરાવી શકે છે પરંતુ અહીં અમદાવાદ શહેરની વાસ્તવિકતા જ કંઈક અલગ જોવા મળી રહી છે. અહીં આજે વાત કરવામાં આવે…
આગમ શાહ,ચેનલ હેડ ગુજરાત રાજ્યમાં દારૂબંધી ને લઈ અનેક દાવા કરવામાં આવી રહ્યા છે અને બીજી તરફ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી દ્વારા ગુજરાત રાજ્યના ડી.જી.પી.અને અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર ને આદેશ આપવામાં આવ્યા છે કે જે ખૂણે દારૂ અને જુગારની ગેરપ્રવૃત્તિ ચાલતી હોય તે તાત્કાલિક અસર થી નાબૂદ કરવી અને ગુનેગારો ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવી.પરંતુ અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો અમદાવાદ પોલીસ કમિશ્નર ની એક અલગ ટીમ બનાવવામાં આવી છે જે પી.સી.બી. ની ટીમ છે તે આખા અમદાવાદના ખૂણે જઈ દારૂ જુગાર બંધ કરાવી શકે છે પરંતુ અહીં અમદાવાદ શહેરની વાસ્તવિકતા જ કંઈક અલગ જોવા મળી રહી છે.…
સનાતન ધર્મમાં શાસ્ત્ર અનુસાર મકરસંક્રાંતિ નો પર્વ ભગવાન સૂર્ય દેવ ને સમર્પિત છે. સૂર્ય ગ્રહ નું રાશિ પરિવર્તન ને કારણે તેને સંક્રાંતિ કહેવામાં આવે છે. સુર્ય ગ્રહ નું ધન રાશિ માંથી મકર રાશિમાં પ્રવેશ થાય છે એટલે મકરસંક્રાંતિ કહેવામાં આવે છે. આ સમયે સુર્ય દક્ષિણાયન માંથી ઉતરાયણ તરફ જાય છે તે માટે તેને ઉતરાયણ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે સ્નાનાદિ નિત્ય કર્મ પરવારી ને દાન પુણ્ય કરવું શુભ માનવામાં આવે છે . જ્યોતિષાચાર્ય શાસ્ત્રી કેયુરભાઇ ભટ્ટ નાં જણાવ્યા અનુસાર મકરસંક્રાંતિના દિવસે સૂર્યને અર્ઘ્ય ખાસ આપવું. ત્યારબાદ ૐ સુર્યાય નમઃ મંત્રનો જાપ કરવો , પિતૃ તર્પણ તથા રૂદ્રાભિષેક કરવો.…
અમદાવાદના ધમધમતા લાલદરવાજા વિસ્તારમાં આવેલા વીજળી ઘરની સામે હનુમાન ગલીમાં સમી સાંજે ફાયરિંગની થતા દોડધામ મચી ગઈ છે. અજાણ્યા શખ્સોએ મયુ નામના વ્યક્તિ પર કર્યું હતું. જેની સામે મયુએ પણ વળતુ ફાયરિંગ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. ફાયરિંગની ઘટનાના પગલે કારંજ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે, મૈયુ ક્રાઇમ બ્રાન્ચના બાતમીદાર તરીકે ઓળખાય છે. બે વાહન પર આવેલા ચાર અજાણ્યાં શખસો ફાયરિંગ કરી ફરાર થઇ ગયા હતા. ખરેખર ફાયરિગ થયું છે કે કેમ તે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. બે પિસ્તોલ વડે એક વ્યક્તિ ફાયરિંગ કરવા ગયો, પરંતુ એકવાર ફાયરિંગ ન થતાં બીજા હાથે ફાયરિંગ…
અમદાવાદ માં આખરે બાબુ દાઢી ના જુગાર ધામ ઉપર ક્રાઈમ બ્રાન્ચ ની રેડ પડી છે અને પોલીસે સ્થળ ઉપર થી 18 જુગારીઓ ને જુગાર રમતા ઝડપી લીધા છે અને રૂ.50 લાખ નો મુદ્દામાલ પણ કબ્જે લીધો હોવાની વાત છે. અત્રે નોંધનીય છે કે અગાઉ બાબુ ના ચાલતા જુગારધામ મામલે સત્યડે ન્યૂઝ માં અહેવાલો આવતા બાબુ અકળાયો હતો અને સત્યડે ના પ્રતિનિધિ આગમ શાહ વિરૂદ્ધ ખોટી ફરિયાદ આપી જણાવ્યુ હતુ કે પોતે જુગારધામ નહિ પરંતુ સેવાકીય ટ્રસ્ટ ચલાવી રહયા છે ત્યારે હવે સવાલ એ ઉભા થઇ રહયા છે કે શું તેમના સેવાકીય ટ્રસ્ટ માં રેડ પડી છે ? અને જે ઈસમો…
ટીમ ઈન્ડિયાએ મુંબઈમાં રમાયેલી બીજી અને અંતિમ ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડને 372 રનથી હરાવ્યું છે. ભારતે ન્યુઝીલેન્ડ સામે 540 રનનો ટાર્ગેટ રાખ્યો હતો, પરંતુ કીવી ટીમ 167 રન જ બનાવી શકી અને આ મેચ મોટા અંતરથી હારી ગઈ. ટેસ્ટ ક્રિકેટમાં રનના મામલે ભારતની આ સૌથી મોટી જીત પણ છે. ચોથા દિવસે ન્યૂઝીલેન્ડની શરૂઆત ખરાબ રહી હતી અને જયંત યાદવે રચિન રવિન્દ્રની 18 રને વિકેટ મેળવી ટીમ ઈન્ડિયાને છઠ્ઠી સફળતા અપાવી હતી. રચિન રવિન્દ્રએ કાનપુરમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં કિવી ટીમને હારમાંથી તો બચાવી સાથે મેચ ડ્રો કરવામાં પણ મોટી ભૂમિકા ભજવી હતી. રવિન્દ્ર અને હેનરી નિકોલ્સે છઠ્ઠી વિકેટ માટે 90 બોલમાં 33…
કોરોના વાઇરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનનો પ્રથમ કેસ ગુજરાતમાં નોંધાઇ ચૂક્યો છે. ઝિમ્બાબ્વેથી 28 નવેમ્બરે જામનગર આવેલા 72 વર્ષના વૃદ્ધ કોરોનો પોઝિટિવ થયા હતા. તેમના સેમ્પલ પૂણે મોકલાયા હતા. તેઓ ઓમિક્રોન પોઝિટિવ હોવાનું શનિવારે કન્ફર્મ થયું હતું. આ સાથે જ ગુજરાત સરકાર એકશન મોડમાં આવી ગઈ છે. આમ છતાં પબ્લિક ટ્રાન્સપોર્ટ અને બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. આજે અમદાવાદની AMTSમાં ત્રીજી લહેરને આમંત્રણ આપતા દ્રશ્યો જોવા મળ્યા છે. બસમાં પ્રવાસીઓ દ્વારા ઓમિક્રોનની કોઈ ગંભીરતા ના હોય એ રીતે ચડાવવામાં આવ્યા હતા. શહેરની ગુજરાત કોલેજ પાસે એક AMTS બસનો વિડિયો સામે આવ્યો છે. જેમાં કોઈ કોમેડી ફિલ્મમાં લોકોને ધક્કા મારીને…
ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટના ત્રીજા દિવસનો અંત આવ્યો છે. બીજી ઈનિંગમાં ભારતે 267/7ના સ્કોરે ઈનિંગ્સ ડિક્લેર કરી હતી અને ન્યૂઝીલેન્ડને જીતવા માટે 540 રનનો જંગી લક્ષ્યાંક આપ્યો છે. ટાર્ગેટ ચેઝ કરતા ન્યૂઝીલેન્ડનો સ્કોર 140 રન પર 5 વિકેટ છે. ન્યૂઝીલેન્ડ તરફથી હેનરી નિકોલ્સ 36 રને અને રચિન રવિન્દ્ર 2 રન બનાવી અણનમ છે. ભારત તરફથી આર અશ્વિન અત્યાર સુધી કુલ 3 વિકેટ હાંસલ કરી ચૂક્યો છે. મેચમાં હજી બે દિવસની રમત બાકી છે. ન્યૂઝીલેન્ડને મેચ જીતવા 400 રન બનાવવાના છે અને ભારતને 5 વિકેટની જરુર છે. ટાર્ગેટનો પીછો કરતા NZની શરૂઆત ખરાબ રહી હતી અને કિવિ કેપ્ટન ટોમ…
સુરત પોલીસ નશાના કારોબાર સામે લાલ આંખ કરીને એક પછી એક નશાના નેટવર્કનો પર્દાફાશ કરી રહી છે. ત્યારે રાજસ્થાનથી સુરતમાં ઘુસાડાતા અફીણના કારોબારનો પર્દાફાશ થયો છે. જેમાં ચોંકાવનારી રીતે નશાના જથ્થાને ઘુસાડવા માટે વિદ્યાર્થીઓનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે. સ્કૂલ બેગમાં અંદાજે બે કિલો જેટલો અફીણનો જથ્થો લઈને રાજસ્થાનથી સુરતમાં ડિલિવરી કરતાં આવતાં ધોરણ-9ના વિદ્યાર્થીને પોલીસે નિયોલ ચેકપોસ્ટ પાસે ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરી છે. નશાના કારોબારીઓ કિશોરોનો ઉપયોગ કરતાં હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે 1.98 લાખના અફીણના જથ્થા સાથે પકડી પાડીને કોને આપવાનાં હતા તે સહિતની વધુ તપાસ હાથ ધરી છે.પકડાયલો બાળકિશોર પાસે નશાના સોદાગર સ્કૂલ બેગમાં…