કવિ: Satya Day News

PMને ગધેડા સાથે સરખાવ્યા બાદ કોંગ્રેસ નેતાને ચૂંટણી પંચે નોટિસ આપી તેની સાથે જ કાનૂની નિષ્ણાંત અર્જૂન મોઢવાડીએ મોદીએ મહારાષ્ટ્રમાં લશ્કરના શહીદોના નામે મત માંગતા ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. આમ મોદી અને અર્જુન મોઢવાડિયા ફરી એક વખત વિવાદમાં આવી ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના લાતુરમાં એક જનસભાને સંબોધિત કરી હતી. રેલીમાં તેમણે લોકસભા ચૂંટણીમાં જીત માટે જનતા પાસે મતની અપીલ કરી હતી પરંતુ વડાપ્રધાને તેમની અપીલમાં બાલાકોટમાં થયેલી એર સ્ટ્રાઇક અને પુલવામા શહીદોનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ ભાષણથી નરેન્દ્ર મોદી સામે ઘણા પ્રશ્નો ઉભા કર્યા છે. કારણ કે ચૂંટણી પંચે લશ્કર-શહીદોના નામે મત નહીં માંગવા માટે આદેશ…

Read More

પોરબંદરમાં મેર ગેંગ જાહેરમાં સક્રિય નથી પણ તેનું સ્થાન ભાજપ પ્રેરિત મેર ગેંગ દ્વારા લઈ લેવામાં આવ્યું છે. ગોંડલ, જેતપુર, ઉપલેટામાં ભાજપને મત મળે એવું આયોજન દરબાર ગેંગના બે માથાભારે લોકોએ કર્યું છે. ભાજપને હારતું બચાવવા માટે સજા ભોગવતાં અને જામીન પર રહેતાં શખ્સ દ્વારા જવાબદારી લીધી છે. આ દરબાર ગેંગના બે માથાભારે તત્વો દ્વારા આ ત્રણ વિસ્તારોમાં ધાક ઊભી કરી દીધી છે. છેલ્લાં 3 દિવસમાં તે ખેલ પાડી દેવા માટે તૈયારી કરી ચૂક્યા છે. તેથી કેટલાંક લોકો એ પોરબંદર કલેક્ટરની બદલી કરાવવા માટે ફરિયાદ કરી છે. પણ ચૂંટણી પંચ પર નેતાઓનું દબાણ હોવાથી બલદી થતી નથી. થોડા દિવસ પહેલા…

Read More

રાફેલ એ ફ્રેન્ચ કંપની ડેસોલ્ટ એવિયેશન દ્વારા બનાવવામાં આવતાં મધ્યમ કક્ષાના અને વિવિધ પ્રકારની ભૂમિકા ભજવી શકે એવા મલ્ટી રોલ કોમ્બેટ એરક્રાફ્ટ (એમએમઆરસીએ) છે. આ યુદ્ધ વિમાનો ભારત સરકારે દેશની હવાઈ તાકાતને મજબૂત કરવા માટે વસાવવાનો નિર્ણય કર્યો છે. ભારતનું હવાઈ દળ હાલમાં સુખોઇ, મિરાજ અને મિગ એરક્રાફ્ટ પર મોટા ભાગે મદાર રાખે છે. રાફેલ વિમાનો ખરીદવાનો નિર્ણય સ્પર્ધાત્મક બિડિંગની પ્રક્રિયા બાદ આવ્યો હતો. 6 પ્રકારના યુદ્ધ વિમાનો વિચારાયા હતા આઇએએફ માટે 126 મલ્ટી-રોલ કોમ્બેટ એરક્રાફ્ટ ખરીદવાની સૌ પ્રથમ દરખાસ્ત અસલમાં ઇ.સ. 2000માં આવી હતી. જોકે, 2007માં માત્ર આઇએએફએ વિવિધ ઉત્પાદકો પાસેથી છ અલગ વિમાનો માટે બિડ આમંત્રિત કર્યા હતા.…

Read More

બનાસકાંઠા લોકસભાના ડીસા ખાતે મંગળવારે યોજાયેલા એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા પ્રદેશના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગધેડા સાથે સરખાવ્યા હતા. તેથી બનાસકાંઠા જિલ્લા કલેકટરે અર્જુન મોઢવાડિયાને કારણ દર્શખ નોટિસ આપી છે. તો ભાજપના પ્રમુખ જીતેન્દ્ર વાઘાણીએ કોંગ્રેસના 3 નેતાઓને ખોટા બોલા કહ્યાં હતા. તો તેમની સામે કોઈ પગલાં ભરાયા નથી. કલેકટર સંદીપ સાગલેએ સુઓમોટો દાખલ કરી નોટિસ ફટકારી છે. માણસની 36 ઈંચની હોય છે. ગધેડાની 56 ઈંચની હોય છે એવું મેં કહ્યું હતું. 56 ઇંચની છાતી કોની હોય ગધેડાની હોય અને 100 ઇંચની છાતી પાડાની હોય પણ મોદી સાહેબના ભક્તો એમાં પણ તાળીઓ પાડે છે. એમ કોંગ્રેસના નેતા…

Read More

કેન્દ્ર સરકાર દ્વારા GST લાગુ કરવાના વિરોધમાં સુરતમાં મોટાપાયા પર ટેક્સટાઈલ માર્કેટના વેપારીઓએ આંદોલન કરી ભાજપ ઉપરાંત સાંસદ સીઆર પાટીલ વિરુદ્વ દેખાવ કર્યા હતો. લોકસભાની ચૂંટણી આવતા વેપારીઓમાં ફેરફા જોવા મળ્યો અને નવસારીના સાંસદ સીઆર પાટીલની સિક્કાથી તુલા કરવામાં આવી હતી. GST લાગુ કરવામાં આવ્યા બાદ સુરતની કાપડ માર્કેટના વેપારીઓએ ભાજપ સામે જંગ માંડ્યો હતો અને આ જંગ હજુ પણ ક્યાંકને ક્યાંક વિરોદ સ્વરૂપે જોવા મળે છે. પરંતુ લોકસભાની ચૂંટણી આવતા અને નવસારીના સાંસદ સીઆર પાટીલની વિરુદ્વમાં દેખાવ કરનારા વેપારીઓએ 20 મહિના બાદ આંદોલનમાં વિરોધ કરવાની ભરપાઈ કરતા હોય તેમ સાંસદ સીઆર પાટીલનું સન્માન કર્યું હતું. 20 મહિના બાદ કાપડ…

Read More

રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ દ્વારા જેમની પિતૃ ભૂમિ, માતૃ ભૂમિ અને પૂણ્ય ભૂમિ ભારત છે તેને સર્વોપરિતા આપવામાં આવે છે. આરએસએસની વિચારધારાને રાજકીય રીતે પ્રસારવાનું કામ ભાજપ કરે છે. હવે પ્રશ્ન થાય કે કોની માતૃ,પિતૃ અને પૂણ્ય ભૂમિ ભારત છે. મુસ્લિમોની પૂણ્ય ભૂમિ મક્કા-મદીના છે. ખ્રિસ્તી અને યહુદીઓની જેરૂસલેમ છે. આ ત્રણેય ધર્મોની પિતુ, માતૃ અને પૂણ્ય ભૂમિ ભારત નથી એટલે સંધના હિસાબે આ ત્રણેય ધર્મના લોકો ભારતીય નથી? સંઘનો દ્વેષ માત્ર મુસ્લિમ સમુદાય પુરતો સીમીત નથી, બલ્કે જેમની પિતૃ, માતૃ અને પૂણ્ય ભૂમિ ભારત નથી તેવા તમામ ધર્મો પ્રત્યે રહ્યો છે આ એક નરી હકીકત છે. ભાજપની વિચારધારા સંઘના…

Read More

કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ હવે અલ્પેશ ઠાકોર શું કરશે તો એ પ્રશ્નનો જવાબ એવો છે કે સીધી રીતે બનાસકાંઠામાં અલ્પેશ ઠાકોર ઠાકોર સેના સાથે સંકળાયેલા સ્વરૂપ ઠાકોર અને મેલાજી ઠાકોરનો પ્રચાર કરે એવી શક્યતા છે. જો એમ થાય તો સીધો ફાયદો ભાજપને થઈ શકે છે અને બનાસકાંઠામાં કોંગ્રેસને નુકશાન થવાની શક્યતા જોવામાં આવી રહી છે. અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી સ્વરૂપ ઠાકોરની દાવેદારી કરાવી હતી પરંતુ કોંગ્રેસે સ્વરૂપ ઠાકોરને ટીકીટ આપી નહી અને સહકારી આગેવાન પરથી ભાટોળને ટીકીટ આપી. આ ઉપરાંત પાટણમાં પણ કોંગ્રેસે અલ્પેશ ઠાકોરની વાત સાંભળી નહી એટલે અલ્પેશ ઠાકોરની ઠાકોર સેનાના સાથે સંકળાયેલા સ્વરૂપ ઠાકોરે અપક્ષ ઉમેદવારી કરી અને…

Read More

કોંગ્રેસમાં એક પછી એક ધડાધડ રાજીનામા પડી રહ્યા છે. પેટર્ન ગુજરાત રાજ્યસભાની ચૂંટણી પ્રમાણે જ ચાલી રહી છે. પાર્ટીમાં અસંતોષ, વિશ્વાસઘાત અને ટીકીટ ફાળવણીમાં ઉપેક્ષાની બૂમ સંભળાઈ રહી છે. કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામા પાછળ માત્ર ભાજપના એંગલથી વિચારણા કરવામાં આવી રહી છે પણ ધારાસભ્યો અને નેતાઓ કોંગ્રેસમાંથી સવાર થાયને ધડ કરીને રાજીનામું ધરી રહ્યાની ભીતરમાં કોંગ્રેસના પૂર્વ નેતાનું નામ પણ ચર્ચામાં આવી રહ્યું છે. આ પૂર્વ અને વરિષ્ઠ નેતા દ્વારા કોંગ્રેસમાં તોડફોડની બ્લૂપ્રિન્ટ તૈયાર કરવામાં આવી હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે. ગુજરાતમાં કોંગ્રેસમાં અહમનો ટકરાન ચરમસીમા પર છે, રાહુલ ગાંધીની પણ ડાગલી ચસકી જાય તેવા પ્રકારની જૂથબંઘીમાં કોંગ્રેસ ગળાડૂબ જોવા મળી રહી…

Read More

રાફેલ મામલે કેન્દ્રની મોદી સરકારે સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટ મોદી સરકારના પ્રાથમિક વાંધાઓને ફગાવી દીધા છે. સરકારે અરજી સાથે દસ્તાવેજોને વિશેષાધિકાર તરીકે ગણાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાફેલ મામલે રક્ષા મંત્રાલયમાંથી ફોટોકોપી કરાયેલા ગુપ્ત દસ્તાવેજોનું પરીક્ષણ કરશે. કેન્દ્ર સરકારે કહ્યું કે ગુપ્ત દસ્તાવેજોની ફોટોકોપી અથવા ચોરી કરેલી કોપી પર વિશ્વાસ કરી શકાય એમ નથી. આ ફેંસલો સુપ્રીમ કોર્ટના ત્રણ જજની બેન્ચની સંમતિથી કરવામાં આવ્યો છે. અત્રે નોંધીનય છે કે કેન્દ્ર સરકારે કહ્યું હતું કે અરજદારો તરફથી આપવામાં આવેલા દસ્તાવેજો ખોટી રીતે હાંસલ કરવામાં આવ્યા છે અને આ દસ્તાવેજો પર ભરોસો કરી શકાય એમ નથી.…

Read More

સુરત લોકસભા સીટ આમ તો રાષ્ટ્રીય ઉપલક્ષ્યમાં મહત્વની બની રહી છે. ખાસ કરીને જનતા પાર્ટીમાંથી સુરત બેઠક પરથી વિજેતા બનેલ મોરારજી દેસાઈ વડાપ્રધાન બન્યા ત્યારથી સુરત બેઠકનું રાષ્ટ્રીય કક્ષાએ ગણના થવા માંડી છે. ત્યાર બાદ કાશીરામ રાણાના કારણે પણ સુરત લોકસભાનું મહત્વ ઉભું થયું. આર્થિક પાટનગર તરીકે સુરતની ગણના થાય છે. કાશીરામ રાણાની ટીકીટ કાપ્યા બાદ 2009માં તે વખતના ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ દર્શના જરદોષને ટીકીટ આપી ત્યારથી લઈને સુરત બેઠક પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ચઢાવ-ઉતારના લેખાં-જોખા થતા રહ્યા છે. 2008માં ડિલીમીટેશન થયા બાદ નવસારીને અલાયદી લોકસભા આપવામાં આવી અને સુરત લોકસભાને અલગ કરવામાં આવી અને ભાજપે 2009ની લોકસભાની…

Read More