અંકલેશ્વર ની એરોમાં હોટલ સામે એક ટ્રકે સાયકલ સવાર ને અડફેટે લેતા સાયકલ સવાર નું મોત થયું હતું ….
મળતી માહિતી અનુસાર આજ રોજ સવારે અંકલેશ્વર ને.હા.નંબર ૮ ઉપર આવેલી એરોમાં હોટલ નજીક ટેન્કર નંબર જી જે ૧૨ એ ઝેડ ૯૨૧૦ ના ચાલક કે ટેન્કર થી સાયકલ સવાર સુદર્શન જયપૂજન ઠાકોર રહે અંદડાં અશોક વાટીકા નાઓ નું ટેન્કર ની અડફેટે આવી જતા મોત નીપજ્યું હતું….
સમગ્ર બનાવ અંગે અંકલેશ્વર સીટી પોલીસે અકસ્માત મોત અંગે નો ગુનો નોંધી મૃતક ને પી એમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડી આગળ ની વધુ તપાસ હાથ ધરી હતી…