ભરૂચ ના કોલેજ રોડ નજીક ધી ન્યુ ઇન્ડિયા એસ્યોરન્સ લી .ઓફીસ નુ આજે સવારે ઉદ્દઘાટન સમારંભ યોજાયો હતો….
ભરૂચ માં વર્ષો થી કાર્યરત ધી ન્યુ ઇન્ડિયા એસ્યોરન્સ લી .ઓફીસ જે પહેલા ભરૂચ ના સ્ટેશન રોડ ઉપર હતી તેને બદલી ને આજ રોજ સવારે સધવિદ્યા મંડળ કોલેજ કેમ્પસ નજીક ના કોમ્પ્લેક્ષ માં લઇ જઈ વિધિ વત રીતે ઉદ્દઘાટન સમારંભ યોજાયો હતો..
આ પ્રસંગ઼ેં કંપની ના જનરલ મેનેજર એસ એન રાજેશ્રી .CRM શેખર સક્સેના અને આર એમ નિલેશ સહીત નો સ્ટાફ ગણ ઉપસ્થીત રહ્યો હતો…..