શ્રી ૧૯ મો નર્મદા મહોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો નું ગત રોજ થી ઝાડેશ્વર સ્થિત નીલકંઠડેશ્વર થી પ્રારંભ થયો હતો…જેના ભાગ રૂપે ભવ્ય શોભા યાત્રા કાઢવા માં આવી હતી……
૧૯ મો નર્મદા મહોત્સવ નિમિત્તે ભરૂચ ના ઝાડેશ્વર ખાતે આવેલ નીલકંઠડેશ્વર મંદિર ખાતે થી ભવ્ય ઉજવણી દર વર્ષે કરવા માં આવે છે …આ વર્ષે તારીખ ૨૬.૦૧.૨૦૧૭ થી લઇ તારીખ ૩.૦૨.૨૦૧૭ સુધી નર્મદા જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાવવા જઈ રહ્યા છે જેના ભાગ રૂપે ગત રોજ જાડેશ્વર વિસ્તાર માં ભવ્ય શોભા યાત્રા કાઢવામાં આવી હતી ….જેમાં મોટી સંખ્યા માં ભાવિ ભક્તો જોડાયા હતા. ..