કોરોના વાયરસ સામે સાવચેતીના ભાગરૂપે હાલ તા 21 મી સુધી લોકડાઉન કરી દેવાયું છે ત્યારે સુરત સહિત દક્ષિણ ગુજરાત માં થી મોટી સંખ્યા માં લોકો એ પોતાના પરિવારો સાથે જ રોડ ઉપર ચાલતા જ વતન તરફ પ્રયાણ કરતા નેશનલ હાઇવે ઉપર લોકો ના ઘાડેધડા નજરે પડી રહ્યા છેજેઓ ને એનજીઓ અને સેવાભાવી દાતાઓ દ્વારા પાણી અને નાસ્તા ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે આ વાત ભરૂચ જિલ્લા કલેક્ટર ને ખબર પડતાં તેઓ નાપ્રયાસો થી 5 બસોમાં વિનામૂલ્યે 500 થી વધુ લોકોને દાહોદ, ક્વાન્ટ, છોટાઉદેપુર અને પંચમહાલ જેવા ગામો તરફ રવાના કરાયા હતા હજુપણ લોકો નો પ્રવાહ ચાલુ છે ત્યારે તંત્ર દ્વારા થોડી છૂટછાટ આપીને તેઓ ને વતન તરફ જવા વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
Tuesday, April 30