33 C
Ahmedabad
Thursday, March 30, 2023
- Advertisement -

CATEGORY

Lyfe-style

વાંચી લેજો / લોહી વધારવાથી લઈ વજન ઘટાડવા સુધી ફાયદાથી ભરપૂર હોય છે દાડમનો જ્યૂસ, પણ હવે જાણી લો શું તેના નુકસાન

Pomegranate Juice : દાડમનો જ્યૂસ પોષક તત્વોનો ખજાનો છે. તેનું સેવન સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. દાડમનો જ્યૂસ (Pomegranate Juice) પીવાથી શરીરમાં હિમોગ્લોબીનનું...

રેસિપી / સવારનો નાસ્તો હોય કે સાંજનો, આ રીતે બનાવેલા ઢોકળા બનશે ઉત્તમ વિકલ્પ 

ક્લાસિક ઢોકળા ખાઈ-ખાઈને કંટાળી ગયા હોવ તો અમે તમને ખાટ્ટા-મીઠા ઢોકળાની રેસિપી જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે ખૂબ જ નરમ અને સ્પોન્જી...

આગામી સીઝન માટેના ખાસ બ્રાઇડલ પરિધાનો અને ઉનાળાના ફેશન ટ્રેન્ડસ પહોંચી ગયા અમદાવાદ, ૨૭ અને ૨૮ માર્ચ દરમયાન બે દિવસીય હાઈ લાઈફ સંસ્કરણનું ફરી...

માર્ચ મહિનો એટલે કે વુમેન્સ ડે ની ખાસ ઉજવણી કરવાના મહિનો અને એટલે જ આગામી બ્રાઇડલ અને ઉનાળા સીઝનના ફેશન ટ્રેન્ડસના સાથે સાથે બે...

સાવધાન / ડાયપર બાળકોને કરી શકે છે બિમાર, માતાઓ હંમેશા કરે છે આ ભૂલો

Baby Diaper: આજકાલ બજારમાં બાળકો માટે વિવિધ પ્રકારના ડાયપર ઉપલબ્ધ છે. જેના કારણે માતાઓ માટે અનેક પ્રકારની મુશ્કેલીઓ સરળ બની ગઈ છે. પહેલાના જમાનામાં...

કઠોળ કે દાળને પલાળીને રેસીપી બનાવવાના જાણો શું છે ફાયદાઓ

શું તમે જાણો છો કે દાળ બનાવતા પહેલા તેને થોડી વાર પાણીમાં પલાળી રાખવી જરૂરી છે. જો તમે અત્યાર સુધી દાળને પલાળ્યા વગર વાપરતા...

વિટામિનની ઉણપના કારણે શરીરમાં આવે છે આ ફેરફાર, ડાઇટ બદલો નહીંતર લેવાના દેવા પડી જશે

Vitamin Deficiency Warning Signs: શરીરને ભરપૂર પોષણ અને રોગોથી દૂર રાખવા માટે આપણને ઘણા પ્રકારના પોષક તત્વોની જરૂર હોય છે, જેમાં વિટામિનનું મહત્ત્વ પણ...

ફાયદાકારક / પોષક તત્વોથી ભરપૂર હોય છે પપૈયાના બીજ, જો તમે કચરો સમજી ફેંકી દેતા હોય તો હવે નહીં ફેકો

Benefits Of Papaya Seeds: પપૈયું એક એવું ફળ છે જે લગભગ દરેક ભારતીયે ખાધુ જ હશે, તેના ફાયદા વિશે વારંવાર વાત કરવામાં આવે છે....

નવરાત્રીના ચોથા દિવસે મા કુષ્માંડાને પનીર માલપુઆ અર્પણ કરો, આ છે રેસિપી

એવું માનવામાં આવે છે કે આ ભોગ ચઢાવવાથી મા કુષ્માંડા પ્રસન્ન થાય છે અને ભક્તોને તેમના આશીર્વાદ આપે છે. તો ચાલો વિલંબ કર્યા વિના...

નવરાત્રિના ઉપવાસ દરમિયાન મસાલેદાર ફ્રૂટ ભેલ બનાવો અને ખાઓ, તમને લાંબા સમય સુધી ભૂખ નહીં લાગે

જો તમે નવ દિવસના ઉપવાસ દરમિયાન કેટલાક અલગ-અલગ ફળો ખાવા માંગતા હોવ તો તમે રેસિપી બદલીને અલગ-અલગ વસ્તુઓનો સ્વાદ માણી શકો છો. ઉપવાસ દરમિયાન...

લોખંડના વાસણોમાં આ ખોરાક ક્યારેય ન બનાવો, આખો ટેસ્ટ જંક થઈ જશે.

લોખંડના વાસણોમાં અમુક ખોરાક રાંધવાથી સ્વાસ્થ્યને લાભ મળે છે, જ્યારે કેટલાક ખોરાક એવા છે જે ભૂલથી પણ લોખંડના વાસણોમાં ન રાંધવા જોઈએ. આજકાલ બજારમાં ઘણા...

Latest news

- Advertisement -