[slideshow_deploy id=’36451′]શ્રી સોમનાથ ટ્રસ્ટના માન. ટ્રસ્ટી સેક્રેટરી શ્રી પી.કે.લહેરી સાહેબના 74 માં જન્મદિવસની ઉજવણી શ્રી સોમનાથ મંદિર ખાતે કરવામાં આવેલ. પ્રાત:કાળે તેઓના દીર્ઘાયુ અને નિરામય આરોગ્ય માટે આયુષ્યમંત્રજાપ, મહાપુજા કરવામાં આવેલ.તેમજ સાયં આરતીમાં દીપમાલીકા પ્રજ્વલીત કરવામાં આવશે.
શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી,તમામ ટ્રસ્ટીશ્રીઓ ,સમગ્ર ટ્રસ્ટ પરિવાર તરફથી માન. ટ્રસ્ટી સેક્રેટરી શ્રી પી.કે.લહેરી સાહેબને જન્મદિવની શુભેચ્છા પાઠવવામાં આવેલ. તેઓના નિરામય આરોગ્ય માટે શ્રી સોમનાથ મહાદેવને પ્રાર્થના કરવામાં આવેલી હતી.