પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન મુસ્લિમ લીગ (એન)ના નેતા નવાઝ શરીફ આખરે 4 વર્ષ બાદ 21 ઓક્ટોબરે પોતાના દેશ પરત ફરશે. માનવામાં આવી રહ્યું છે કે તેઓ ફરી એકવાર દેશની રાજનીતિમાં નવી ઇનિંગ શરૂ કરી શકે છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2018માં નવાઝ શરીફને અલ-અઝીઝિયા મિલ્સ અને એવેનફિલ્ડ ભ્રષ્ટાચાર કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને તેમને 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.
Wednesday, May 8