પીએમ મોદી અયોધ્યા પહોંચી ગયા છે. રામનગરી અયોધ્યામાં ટુંક સમયમાં નરેંન્દ્ર મોદી શુભ મુહુર્તના સમયે ભૂમિ પૂજન કરશે, અને શિલાન્યાસ કરશે. આદરમ્યાન ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથ સહિત ઘણા મહેમાન હાજર રહેશે. અયોધ્યાને આજે શણગારવામાં આવી છે, દિવાળી જેવો માહોલ છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યાના હનુમાન ગઢી પહોંચી ગયા છે. પેઈમ અહીં પૂજા કરશે. ત્યારબાદ ભૂમિપૂજન સ્થળ જવા રવાના થશે. રામલલ્લાના દર્શન પહેલા હનુમાન ગાંધી મંદિરમાં પૂજા કરવાની પ્રથા છે
Sunday, May 5