દલિતોને ન્યાય અપાવવાના મુદ્દે આત્મવિલોપન કરનાર ભાનુભાઈ વણકરના મૃત્યુ થયાને 50 કલાકથી વધુનો સમય થઈ ગયો હોવા છતાં તેમના પરિવારજનોએ હજુ તેમનો મૃતદેહ સ્વીકાર્યો નથી. સોમવારથી શરૂ થતાં વિધાનસભા સત્રમાં આ મુદ્દો ગાજશે તેવું મનાય છે. રવિવારે મોડી રાત્રે દસાડાના કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ કહ્યું કે જ્યાં સુધી સરકાર તમામ માગણી અંગે લેખિતમાં ખાતરી ન અાપે ત્યાં સુધી સમાધાન શક્ય નથી. આ અગાઉ રવિવારે પણ પરિવાર આખો દિવસ સમાજના આગેવાનો સાથે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમની બહાર બેસી રહ્યો હતો.
સમગ્ર મામલે મૃતકના ભાઈ મનોજ મેઉઆએ જણાવ્યું હતુંકે, સરકાર સાથેની સમાધાન થયું હોવાની તમામ વાતો ખોટી છે, સરકાર દ્વારા જ્યાં સુધી તમામ માંગણીઓ મુદ્દે લેખિતમાં ખાત્રી નહીં આપવામાં આવે ત્યાં સુધી કોઈ સમાધાન નહીં થાય. બીજીતરફ સરકારે બે આઇએએસ અને બે આઇપીએસનું પ્રતિનિધિ મંડળ મોકલીને ભાનુભાઇના પરિવારજનો સાથે બેઠક યોજી તમામ માંગણીનો સ્વીકાર કરાયો હોવાની લેખિત ખાત્રી આપી હતી અને સમાધાન માટે સમજાવ્યા હતા. પરંતુ મોડી રાત સુધી ભાનુભાઇના પરિવારજનો અને જીજ્ઞેશ મેવાણી સહિતના દલિત નેતાઓએ સરકારે આપેલી ખાત્રીને લઇને પરસ્પર ચર્ચાનો દૌર ચાલુ રાખ્યો હતો.
મનોજ મેઉઆએ જણાવ્યું હતુંકે, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ એ વાતની સ્પષ્ટતા કરે કે સરકાર દ્વારા કઈ કઈ માંગણીઓ સંતોષવામાં આવી છે અને તેનો લેખિત પુરાવો ક્યાં છે. સાથે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પણ સરકાર સાથેના સમાધનની જે વાત કરી છે તેને અમે વખોડીએ છીએ. સરકાર દ્વારા રાજ્યસભાના સાંસદ અને ભાજપના અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ શંભુપ્રસાદ ટુંડિયા તેમજ સરકારના અધિકારીઓને પરીવાર સાથે સમાધાન કરાવવાની જવાબદારી સોંપવામાં આવી હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું.
વધુ તસવીરો અને માહિતી માટે જોવો આગળની સ્લાઇડ્સમાં
આત્મવિલોપન કરનાર ભાનુભાઈના મૃતદેહના મામલે મેરેથોન કવાયત
+3 બીજી સ્લાઈડ્સ જુઓ
આત્મવિલોપન કરનાર ભાનુભાઈના મૃતદેહના મામલે મેરેથોન કવાયત
ગાંધીનગર: દલિતોને ન્યાય અપાવવાના મુદ્દે આત્મવિલોપન કરનાર ભાનુભાઈ વણકરના મૃત્યુ થયાને 50 કલાકથી વધુનો સમય થઈ ગયો હોવા છતાં તેમના પરિવારજનોએ હજુ તેમનો મૃતદેહ સ્વીકાર્યો નથી. સોમવારથી શરૂ થતાં વિધાનસભા સત્રમાં આ મુદ્દો ગાજશે તેવું મનાય છે. રવિવારે મોડી રાત્રે દસાડાના કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ કહ્યું કે જ્યાં સુધી સરકાર તમામ માગણી અંગે લેખિતમાં ખાતરી ન અાપે ત્યાં સુધી સમાધાન શક્ય નથી. આ અગાઉ રવિવારે પણ પરિવાર આખો દિવસ સમાજના આગેવાનો સાથે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમની બહાર બેસી રહ્યો હતો.
સમગ્ર મામલે મૃતકના ભાઈ મનોજ મેઉઆએ જણાવ્યું હતુંકે, સરકાર સાથેની સમાધાન થયું હોવાની તમામ વાતો ખોટી છે, સરકાર દ્વારા જ્યાં સુધી તમામ માંગણીઓ મુદ્દે લેખિતમાં ખાત્રી નહીં આપવામાં આવે ત્યાં સુધી કોઈ સમાધાન નહીં થાય. બીજીતરફ સરકારે બે આઇએએસ અને બે આઇપીએસનું પ્રતિનિધિ મંડળ મોકલીને ભાનુભાઇના પરિવારજનો સાથે બેઠક યોજી તમામ માંગણીનો સ્વીકાર કરાયો હોવાની લેખિત ખાત્રી આપી હતી અને સમાધાન માટે સમજાવ્યા હતા. પરંતુ મોડી રાત સુધી ભાનુભાઇના પરિવારજનો અને જીજ્ઞેશ મેવાણી સહિતના દલિત નેતાઓએ સરકારે આપેલી ખાત્રીને લઇને પરસ્પર ચર્ચાનો દૌર ચાલુ રાખ્યો હતો.
મનોજ મેઉઆએ જણાવ્યું હતુંકે, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ એ વાતની સ્પષ્ટતા કરે કે સરકાર દ્વારા કઈ કઈ માંગણીઓ સંતોષવામાં આવી છે અને તેનો લેખિત પુરાવો ક્યાં છે. સાથે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પણ સરકાર સાથેના સમાધનની જે વાત કરી છે તેને અમે વખોડીએ છીએ. સરકાર દ્વારા રાજ્યસભાના સાંસદ અને ભાજપના અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ શંભુપ્રસાદ ટુંડિયા તેમજ સરકારના અધિકારીઓને પરીવાર સાથે સમાધાન કરાવવાની જવાબદારી સોંપવામાં આવી હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું.
વધુ તસવીરો અને માહિતી માટે જોવો આગળની સ્લાઇડ્સમાં
ભાનુભાઈના ભાઈએ કહ્યું- સમાધાનની વાત ખોટી
+3 બીજી સ્લાઈડ્સ જુઓ
ભાનુભાઈના ભાઈએ કહ્યું- સમાધાનની વાત ખોટી
ગાંધીનગર: દલિતોને ન્યાય અપાવવાના મુદ્દે આત્મવિલોપન કરનાર ભાનુભાઈ વણકરના મૃત્યુ થયાને 50 કલાકથી વધુનો સમય થઈ ગયો હોવા છતાં તેમના પરિવારજનોએ હજુ તેમનો મૃતદેહ સ્વીકાર્યો નથી. સોમવારથી શરૂ થતાં વિધાનસભા સત્રમાં આ મુદ્દો ગાજશે તેવું મનાય છે. રવિવારે મોડી રાત્રે દસાડાના કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ કહ્યું કે જ્યાં સુધી સરકાર તમામ માગણી અંગે લેખિતમાં ખાતરી ન અાપે ત્યાં સુધી સમાધાન શક્ય નથી. આ અગાઉ રવિવારે પણ પરિવાર આખો દિવસ સમાજના આગેવાનો સાથે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમની બહાર બેસી રહ્યો હતો.
સમગ્ર મામલે મૃતકના ભાઈ મનોજ મેઉઆએ જણાવ્યું હતુંકે, સરકાર સાથેની સમાધાન થયું હોવાની તમામ વાતો ખોટી છે, સરકાર દ્વારા જ્યાં સુધી તમામ માંગણીઓ મુદ્દે લેખિતમાં ખાત્રી નહીં આપવામાં આવે ત્યાં સુધી કોઈ સમાધાન નહીં થાય. બીજીતરફ સરકારે બે આઇએએસ અને બે આઇપીએસનું પ્રતિનિધિ મંડળ મોકલીને ભાનુભાઇના પરિવારજનો સાથે બેઠક યોજી તમામ માંગણીનો સ્વીકાર કરાયો હોવાની લેખિત ખાત્રી આપી હતી અને સમાધાન માટે સમજાવ્યા હતા. પરંતુ મોડી રાત સુધી ભાનુભાઇના પરિવારજનો અને જીજ્ઞેશ મેવાણી સહિતના દલિત નેતાઓએ સરકારે આપેલી ખાત્રીને લઇને પરસ્પર ચર્ચાનો દૌર ચાલુ રાખ્યો હતો.
મનોજ મેઉઆએ જણાવ્યું હતુંકે, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ એ વાતની સ્પષ્ટતા કરે કે સરકાર દ્વારા કઈ કઈ માંગણીઓ સંતોષવામાં આવી છે અને તેનો લેખિત પુરાવો ક્યાં છે. સાથે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પણ સરકાર સાથેના સમાધનની જે વાત કરી છે તેને અમે વખોડીએ છીએ. સરકાર દ્વારા રાજ્યસભાના સાંસદ અને ભાજપના અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ શંભુપ્રસાદ ટુંડિયા તેમજ સરકારના અધિકારીઓને પરીવાર સાથે સમાધાન કરાવવાની જવાબદારી સોંપવામાં આવી હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું.
વધુ તસવીરો અને માહિતી માટે જોવો આગળની સ્લાઇડ્સમાં
એસએલએ મેવાણી સામે ક્રાઈમ બ્રાન્ચ વિધાનસભાના અધ્યક્ષને ફરિયાદ કરશે
+3 બીજી સ્લાઈડ્સ જુઓ
એસએલએ મેવાણી સામે ક્રાઈમ બ્રાન્ચ વિધાનસભાના અધ્યક્ષને ફરિયાદ કરશે
ગાંધીનગર: દલિતોને ન્યાય અપાવવાના મુદ્દે આત્મવિલોપન કરનાર ભાનુભાઈ વણકરના મૃત્યુ થયાને 50 કલાકથી વધુનો સમય થઈ ગયો હોવા છતાં તેમના પરિવારજનોએ હજુ તેમનો મૃતદેહ સ્વીકાર્યો નથી. સોમવારથી શરૂ થતાં વિધાનસભા સત્રમાં આ મુદ્દો ગાજશે તેવું મનાય છે. રવિવારે મોડી રાત્રે દસાડાના કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ કહ્યું કે જ્યાં સુધી સરકાર તમામ માગણી અંગે લેખિતમાં ખાતરી ન અાપે ત્યાં સુધી સમાધાન શક્ય નથી. આ અગાઉ રવિવારે પણ પરિવાર આખો દિવસ સમાજના આગેવાનો સાથે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમની બહાર બેસી રહ્યો હતો.
સમગ્ર મામલે મૃતકના ભાઈ મનોજ મેઉઆએ જણાવ્યું હતુંકે, સરકાર સાથેની સમાધાન થયું હોવાની તમામ વાતો ખોટી છે, સરકાર દ્વારા જ્યાં સુધી તમામ માંગણીઓ મુદ્દે લેખિતમાં ખાત્રી નહીં આપવામાં આવે ત્યાં સુધી કોઈ સમાધાન નહીં થાય. બીજીતરફ સરકારે બે આઇએએસ અને બે આઇપીએસનું પ્રતિનિધિ મંડળ મોકલીને ભાનુભાઇના પરિવારજનો સાથે બેઠક યોજી તમામ માંગણીનો સ્વીકાર કરાયો હોવાની લેખિત ખાત્રી આપી હતી અને સમાધાન માટે સમજાવ્યા હતા. પરંતુ મોડી રાત સુધી ભાનુભાઇના પરિવારજનો અને જીજ્ઞેશ મેવાણી સહિતના દલિત નેતાઓએ સરકારે આપેલી ખાત્રીને લઇને પરસ્પર ચર્ચાનો દૌર ચાલુ રાખ્યો હતો.
મનોજ મેઉઆએ જણાવ્યું હતુંકે, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ એ વાતની સ્પષ્ટતા કરે કે સરકાર દ્વારા કઈ કઈ માંગણીઓ સંતોષવામાં આવી છે અને તેનો લેખિત પુરાવો ક્યાં છે. સાથે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પણ સરકાર સાથેના સમાધનની જે વાત કરી છે તેને અમે વખોડીએ છીએ. સરકાર દ્વારા રાજ્યસભાના સાંસદ અને ભાજપના અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ શંભુપ્રસાદ ટુંડિયા તેમજ સરકારના અધિકારીઓને પરીવાર સાથે સમાધાન કરાવવાની જવાબદારી સોંપવામાં આવી હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું.