શહેર સાથે જિલ્લામાં પણ કોરોના પોઝિટીવ કેસનો સિલસિલો યથાવત રહ્યો છે. જિલ્લામાં નવા નોંધાયેલા 75 કેસ સાથે કુલ કોરોના પોઝિટીવ કેસનો આંક 2052 પર પહોંચ્યો છે. નવા 830 લોકોને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે સાથે 75 દર્દીઓ સાજા થઈ જતા તેમને ડિસ્ચાર્જ કરી ઘરે પરત મોકલી દેવાયા છે. હાલ જિલ્લામાં દાખલ દર્દીઓની સંખ્યા 696 પર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં 4 મરણ નોંધાયા છેઆજ રોજ નોંધાયેલા 4 મરણમાં માંડવીના ગોપાલ નગરના 61 વર્ષના પુુરુષ, કામરેજના 57 વર્ષના પુરુષ, કામરેજના ખોલવાડના 70 વર્ષની મહિલા અને માંગરોળ તરસાડીના 66 વર્ષના પુરુષનું મોત નિપજ્યું છે. જિલ્લામાં નોંધાયેલા કેસચોર્યાસી – 5ઓલપાડ – 6 કામરેજ- 13પલસાણા- 12બારડોલી-16મહુવા- 7માંડવી- 7માંગરોળ- 9ચોર્યાસીમાં નોંધાયેલા કેસની વિગત50 વર્ષ, સ્ત્રી, મોરા55 વર્ષ, પુરુષ, મોરા31 વર્ષ પુરુષ, આંબ્રકુંજ સોસાયટી58 વર્ષ , પુરુષ, ઈચ્છાપોર
Friday, May 17