શહેરમાં કોરોનાની વધી રહેલી સંખ્યાઓને લીધે મનપા દ્વારા કોરોનાનો ચેપ ફેલાતો હોય તેવા લોકોની તપાસ શરૂ કરવામાં આવી છે. પાછલા દિવસોમાં શાકભાજી વેચનારા અને અનાજ-કરિયાણાના વેપારીઓ દ્વારા મોટી સંખ્યામાં લોકોને કોરોનાનો ચેપ લાગ્યો હોવાથી મનપા દ્વારા આવા તમામ સુપર કોરોના સ્પ્રેડરોનાં બ્લડ સેમ્પલ લઇ તપાસ કરવામાં આવી હતી.
મનપા દ્વારા લેવાયેલાં સેમ્પલમાં 94 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.
જેમાં ૫૧ શાકભાજી અને ફૂટ વિક્રેતા કનૈયાલાલ ઠાકોરદાસ મોદી, સોહિલ અબ્દુલ સફર પટેલ, અખર આઝી શેખ, જયેશ શિવચંદ શહાની, અનિલ અનુ ગોસાસવા, હરિભાઈ નાથા પરમાર, સુમિતપરાગજીભાઈ સોલંકી, લલિત સુરેન્દ્ર શુક્લા, સમાધાન ડાઉટ અરોડોલે, આસીફખાન રહીમખાન, સમીર અશોક મરચાવાલા, કેતન અરુણકુમાર દલાલ, સંતોષ ફુલાભાઈ માલી, ચિન રામખીલન ગુપ્તા, મુકેશ રામબરન સરોજ, શેખ રફીક મોહમદ શાંતારામ સીલાક, દીપ્તિ કિરણ આહીર, અનિતાબને મોહનભાઈ પટેલ, શેષનાથ ધર્મરાન ગુપ્તા, રામજતન ફરેબી, રાજ નારાયણ ગુપ્તા, રામચંદર ગૌતમ, ભગવતી જયેશ આહીર, ચંદ્રેશ કનૈયાલાલ કઠવાલા, ધર્મેન્દ્ર રામરતન પંડિત, સોના પાટીલ ગુપ્તા, મુના બાકેલાલ ચોરસીયા, વિનોદ જમના મહંત, ભદ્દેશ ફોટાવાલા, ગયાશાહ પીરનશાહ ફકીર, દિનેશ માધવ શર્મા, ગોપીભાઈ મેવાવાલા કૈલાસભાઈ શંકરભાઈ સોનાવણે, આશિષભાઈ ચંપકભાઈ ઘાસવાલા, રાજુભાઈ વિરસિંહભાઈ દેવીપૂજક, અભયભાઈ ભગીરથભાઈ બહેરા, ગુલાબચંદ છોટેલાલ બહેશ, જિતેન્દ્ર પ્રવીણચંદ્ર મોદી, કાલુ બશીર પટેલ, મુકેશ એલ. રામ કાન્હવે, મનોહર દત્તાત્રેય ચૌધરી, નંદુ એમ. સોનપરા, રમેશ એસ.ગુપ્તા, સુદેશ કુમાર તિવારી, રવિ શાંતિર્લીગ, બલરામપ્રસાદ શિવપૂજન પ્રસાદપ્રદીપ શિવપૂજન ચૌહાણ, શેખ જાવિદ શેખ મઝીદ, દયારામ નગીન પવાર, સમીર મો. અસેબુલ શાહનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.