ભરૂચ જીલ્લા ની વાગરા વિધાનસભા આવતા અને ગ્રામ પંચાયતો માં વિજય મેળવનાર સરપંચો નું અભિવાદન અને સન્માન સમારોહ આજ રોજ ભરૂચ રાજપૂત છાત્રાલય ખાતે યોજાયો હતો…..
ટૂંક સમય માં ગુજરાત માં આગામી વિધાનસભા ની ચૂંટણી ઓ ની જાહેરાત થવા ની તૈયારીઓ ના ભાગ રૂપે ગ્રાઉન્ડ લેવલ મજબૂત બનાવવા ના પ્રયત્નો રાજકીય ક્ષેત્ર માં જોર સૌર થી ચાલી રહ્યા છે ….
થોડા દિવસઃ પહેલા તો ભરૂચ જીલ્લા માં ગ્રામ પંચાયત ના ચૂંટણી ઓ માં પોતાના માનીતા સરપંચો ચૂંટાયા ના દાવા ભાજપ કોંગ્રેસ દ્વારા કરવા માં આવ્યા હતા ..અને હવે જે તે ગામ માંથી ચૂંટાયેલા વિજેતા સરપંચો ને પોતાની તરફ કંઈ રીતના વાળવા તે અંગે વિવિધ રાજકીય પાર્ટીઓ એ પ્રયાસો પણ ચાલુ કરી દીધા છે …
આજ રોજ ભરૂચ ભારતીય જનતા પાર્ટી ના વાગરા વિધાનસભા માં વિજય સરપંચ ચો ઓ નો અભિવાદન અને સન્માન સમારોહ આજ રોજ ભરૂચ રાજપૂત છાત્રાલય ખાતે યોજાયેલ છે.
જેમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ આગેવાન ભરતસિંહ પરમાર ભરૂચ ના સાંસદ મનસુખભાઈ વસાવા અને વાગરા ના ધારાસભ્ય અરુણસિંહ રણા તેમજ ભરૂચ ના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ અને મોટી સંખ્યામાં સરપંચો અને ચૂંટાયેલા ગ્રામ પંચાયત ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા..


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.