અમદાવાદ મ્યુ.કોર્પોરેશન ના ઉપ પ્રમુખ ભવાન ભરવાડ નું રાજીનામુ લેવાય તેવી શક્યતા છે.તેની સામે અવિશ્વાસ ની દરખાસ્ત રજુ કરવામાં આવી છે. તેવો ઉપર આરોપ છે કે તેઓ એ ગેરકાયદે રીતે 123 વ્યક્તિઓ ને નૉકરી આપીને મોટું કૌભાંડ આચર્યુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાવ કૌભાંડ માં સામેલ કેતન પટેલ નું પણ રાજીનામુ લઇ લેવાયું હતું,ત્યારે આ પ્રકરણ ભારે વિવાદ માં સપડાયું છે.