ગાંધીનગર:હાલ માં નોટબધી ના માહોલ માં ભાજપ ની વિધાનસભાની 2017ની ચુંટણીને ધ્યાનમાં રાખીને પ્રદેશ ભાજપની બે દિવસીય ચિંતન બેઠક બાવળા પાસેના કેન્સવિલા ખાતે યોજાઈ છે.આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રિય પ્રમુખ અમિત શાહ ઉપસ્થિત રહીને ચુંટણલક્ષી તૈયારીઓ અંગે માર્ગદર્શન આપી રહ્યા છે.ભાજપ સરકાર ટુંક સમયમાં જ પેટ્રોલ અને ડીઝલ પરના વેટને રદ્દ કરવાની જાહેરાત કરે તેવી પ્રબળ શકયતા છે
આગામી 1લી એપ્રીલથી 30 સપ્ટેમ્બર 2017 સુધીમાં લાગુ પડવા જઈ રહેલા ગુડઝ એન્ડ સર્વિસ ટેક્સને ધ્યાનમાં રાખીને ભાજપ સરકાર ટુંક સમયમાં જ પેટ્રોલ અને ડીઝલ પરના વેટને રદ્દ કરવાની જાહેરાત કરે તેવી ચિંતન બેઠકમાં આ મૂદ્દે ગહન ચર્ચા થઈ રહી છે કે,આમ પણ આગામી 1લી એપ્રીલથી 30 સપ્ટેમ્બર 2017 સુધીમાં દેશમાં ગુડઝ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ થવાનો છે. અત્રે નોધનિય છે કે સરકાર ના પગલાં થી લોકો માં ભાજપ તરફી મહોલ ઉભો થઇ શકે છે,અને અવનારી ચૂંટણી માં ઘાર્યું પરીનામ પણ ઉભું કરી શકે છે.