કવિ: SATYA DESK

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

લાઇકા અરોરા (૪૩ વર્ષ) અને અરબાજ ખાન (૪૯ વર્ષ) વચ્ચે છૂટાછેડા થયા છે. મલાઇકાએ છૂટાછેડાને બદલે અરબાઝ ખાન પાસેથી એલુમની એમાઉન્ટ પેટે રૂા. ૧૦ કરોડ માંગ્યા છે. આ પહેલા પણ બોલીવુડ હસ્તીઓ છૂટાછેડાને બદલે સારી એવી રકમ આપી ચૂક્યા છે રિતિક રોશન અને સુઝેન ખાન એવા અહેવાલ ોહતાં કે ૪૩ વર્ષીય રિતિકે તેની પત્ની સુઝેનને છૂટાછેડાને બદલે એલુમની પેટે લગભગ રૂા. ૩૮૦ કરોડ આપ્યા હતાં.જોકે ના તો રિતિકે અને ના તો સુઝેને બીજા લગ્ન કર્યા છે. આદિત્ય ચોપરા અને પાયલ ખન્ના પાયલ ખન્ના સાથે છૂટાછેડા લીધા બાદ ફિલ્મ ડાયરેક્ટર અને પ્રોડ્યુસર આદિત્ય ચોપરાએ એપ્રિલ ૨૦૧૪મા રાની મુકર્જી સાથે લગ્ન કરી…

Read More

જેની કરોડો ટેનિસ પ્રેમીઓ ઉત્સુકતાથી રાહ જોઇ રહ્યા છે તે વર્ષની પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ફ્રેન્ચ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપ આવતીકાલથી શરૃ થઇ રહી છે. આ વખતે ક્લે કોર્ટ કિંગ રાફેલ નડાલ ફરી હોટફેવરીટ તરીકે મેદાનમાં ઉતરશે. કારણ કે તે હાલ શાનદાર ફોર્મમાં છે. બીજી બાજુ વર્તમાન ચેમ્પિયન નોવાજ જોકોવિક પણ તાજ જાળવી રાખવાના હેતુથી સાથે મેદાનમાં ઉતનાર છે. જોકોવિક હાલમાં ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહ્યો છે. બીજી બાજુ મહિલા વર્ગમાં મુગુરેઝા તાજ જાળવી રાખવાના હેતુથી મેદાનમાં ઉતનાર છે. ફ્રેન્ચ ઓપન ટેનિસના ઇતિહાસમાં પ્રથમ વખત વર્તમાન ઓસ્ટ્રેલિયન ચેમ્પિયન સેરેના વિલિયમ્સ અને રોજર ફેડરર સ્પર્ધામાંથી ખસી ગયો છે. સૌથી નિરાશાજનક સમાચાર એ છે…

Read More

શ્રીલંકામાં સતત પડી રહેલ ભારે વરસાદના કારણે ઉભી થયેલ પુર અને ભુસ્ખલનની ઘટનાઓના કારણે મોટા પ્રમાણમાં જાનમાલને નુકસાન પહોંચ્યુ છે. અત્યાર સુધી ૨૫૦થી પણ વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલ મળ્યા છે. તેમજ હજી પણ વધુ ભયંકર વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. જેના કારણે શ્રીલંકન સરકારે કેનાલી નદીના કિનારે આવેલ કોલ્લોનાવા, કાદુવેલા, વેલ્લામ્પિટિયા, કેલાનિયા, બિયાગમ, સેદાવતે, ડોમ્પે, હનવેલા, પાદુક્કા અને અવિસ્સાવેલા સહિતના વિસ્તારમાં રહેતા લોકોને સ્થળાંતર કરવા ચેતવણી આપી છે. ત્યારે ભારત પોતાના આ પડોશી દેશની મદદે પહોંચ્યુ છે. ભારતીય નેવીનું એક જહાજ રાહત સામગ્રી ભરીને કોલંબો પહોંચી ચુક્યુ છે. ઉપરાંત ભારતીય નેવીના જવાનો પણ બચાવ અને રાહત કામગીરીમાં…

Read More

ન્યૂયોર્ક, એક નવા રિસર્ચ મુજબ તમારો સ્માર્ટફોન તમારા સ્વભાવ વિશે ઘણું કહી શકે છે. તેનાથી ખ્યાલ આવે છે કે એન્ડ્રોઈડ સ્માર્ટફોનનો ઉપયોગ કરનારા લોકો આઈફોન યુઝ કરનારા લોકો કરતા વધુ પ્રામાણિક હોય છે. લિંકન યુનિવર્સિટી અને લેન્ગકસ્ટર યુનિવર્સિટીના રિસર્ચ દ્વારા કરાયેલા આ રિસર્ચમાં એન્ડ્રોઈડ યુઝર્સને આઈફોન ઉપયોગ કરનારાની સરખામણીમાં વધુ ઉદાર હોવાનું સામે આવ્યું. સાથે એ પણ સામે આવ્યું છે કે આઈફોન રાખનારા લોકો વધુ મિલનસાર હોય છે. આ સ્ટડીમાં એ વસ્તુ પણ સાફ થઈ છે કે આઈફોન રાખવાની ઈચ્છા મહિલાઓમાં પુરુષો કરતા બમણી હોય છે. એક્સપટ્‌ર્સના જણાવ્યા મુજબ આઈફોનના યુઝર્સ માને છે કે તેમનું સ્ટેટસ એન્ડ્રોઈડ યુઝર્સથી ઉપર છે.…

Read More

લંડનઃ પૂર્વ બસ કન્ડક્ટર અને ૨૦૧૦થી એલ્પર્ટન ક્ષેત્રનું પ્રતિનિધત્વ કરતા કાઉન્સિલર ભગવાનજી ચૌહાણ બ્રેન્ટ બરોના નવા મેયર તરીકે ચૂંટાઈ આવ્યા છે. તેમણે પૂર્વ મેયર કાઉન્સિલર પરવેઝ અહમદ પાસેથી કાર્યભાર સંભાળી લીધો હતો. ગત બુધવારે બ્રેન્ટ સિવિક સેન્ટરમાં મેયર મેકિંગ સમારંભમાં કાઉન્સિલર ભગવાનજીને મેયરપદે ચૂંટવામાં આવ્યા હતા. આ સમારંભમાં સાથી કાઉન્સિલરો તેમજ બરોની સ્વૈચ્છિક અને કોમ્યુનિટી ઓર્ગેનાઈઝેશનોના પ્રતિનિધિઓની હાજરી નોંધપાત્ર હતી. કેન્યાથી લંડન આવેલા ભગવાનજીએ પોતાનો ગ્રોસરી બિઝનેસ સ્થાપવા અગાઉ બસ કન્ડક્ટર અને બુકિંગ ક્લાકની કામગીરી બજાવી હતી. તેમણે ૨૩ વર્ષ સફળ બિઝનેસ ચલાવ્યો હતો. તેમણે યુથ સર્વિસ અને ઈલિંગ કોમ્યુનિટી રેસ રીલેશન્સ કાઉન્સિલ સહિત વિવિધ સંસ્થાઓમાં વોલન્ટીઅરની નકામગીરી કરી હતી.…

Read More

નાણાં મંત્રાલયે જુલાઈથી લાગુ થનારા જીએસટી અંતર્ગત ટેક્સમાં છૂટનો લાભ ગ્રાહકોને આપવા માટે ટેલીકોમ કંપનીઓને ખર્ચને રિસ્ટ્રક્ચર કરવા અને ટેરિફ વેલ્યૂમાં ઘટાડો કરવા કહ્યું છે. જીએસટી કર વ્યવસ્થા અંતર્ગત ટેલીકોમ સેવાઓ પર ૧૮ ટકા ટેક્સ લાગશે. સેવા આપનાર ઇનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો કરી શકે છે, જેથી દરનો પ્રભાવ ઓછો થશે. મંત્રાલયે નિવેદનમાં કહ્યું કે, ટેલીકોમ કંપનીઓએ પોતાનો ખર્ચ અને અનપુટ ટેક્સ ક્રેડિટની ઉપલબ્ધતા પર ફરીથી કામ કરવાની અને પોતાના રેટને રિસ્ટ્રક્ચર કરવાની જરૃરીયાત છે જેથી તેની ક્રેડિટની ઉપલબ્ધતાનો લાભ તેના ગ્રાહકોને મળે. હાલમાં ટેલીકોમ સેવાઓ પર ૧૪ ટકા સવિર્સ ટેક્સ સાથે સ્વચ્છ ભારત સરચાર્જ તથા કૃષિ કલ્યાણ સરચાર્જ ૦.૫ ટકા…

Read More

ભારતમાં ઈન્ટરનેટ બેનથી પરિસ્થિતિ તો કાબુમાં લઈ શકાય છે, ઉત્તર પ્રેદેશના સહારનપુરમાં થયેલી હિંસામાં ત્રણ લોકોના મૃત્યુ થયા પછી સરકારે ઈન્ટરનેટ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ઈન્ટરનેટ બેન કરવા પાછળ તેવી દલીલ રજૂ કરવામાં આવી છે કે, તેઓ ઉશ્કેરણીવાળી સામગ્રી ફેલાવવા પર રોક લગાવીને પરિસ્થિતિ પર કાબુ મેળવવા માગતા હતા. જમ્મુ-કાશ્મીરમાં પણ ૨૬ એપ્રિલથી ઈન્ટરનેટ પર પ્રતિબંધ છે. તે ઉપરાતં રાજસ્થાનમાં ગયા સપ્તાહમાં બે પક્ષો વચ્ચેની તણાવની પરિસ્થિતિ પછી રાજસ્થાનના બાંસવાડામાં પણ ઈન્ટરનેટ ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આમ, આંકડાકીય જોવા જઈએ તો છેલ્લાં ૫ વર્ષમાં દેશમાં ૭૫ વખત ઈન્ટરનેટ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ભારતમાં સૌથી વધારે…

Read More

સુરત : ની ઉમરા પોલીસ ફરી એકવાર ઉંઘતી ઝડપાઇ છે.ઉમરા વિસ્તારમાં ચાલતા હુક્કાબાર પર પીસીબી પોલીસે સમી સાંજે છાપો મારી ચાર યુવતી સહિત 39 લોકો ને રંગેહાથ હુક્કાનો નશો કરતા ઝડપી પાડયા છે.પિસીબી પોલીસે હુક્કાબાર માંથી સાધન – સામગ્રી સહિતનો મુદ્દામાલ કબ્જે લઈ સંચાલક સહિત બે લોકોની અટકાયત પણ કરી છે. રાજ્ય સરકાર દ્વારા ચાલતા હુક્કાબાર અને દારૂના વેપલા સામે કડક કાયદો અમલમાં મુક્યો છે….હુક્કાબાર અને દારૂનો વેપલો કરનાર તત્વો સામે કડક હાથે કામ લેવા આદેશ કર્યા છે.ત્યારે પોલીસે પણ આ બદીને ડામવા લાલ આંખ કરી છે …જેના ભાગરૂપે સુરતના ઉમરા વિસ્તારમાં ચાલતા હુક્કાબાર પર સમી સાંજે પિસીબી પોલીસે છાપો…

Read More

સુરત બ્રેકીંગ : 108 સેવા ના કર્મચારીઓની હડતાળનલનો મામલો…..કર્મચારીઓની હડતાળ સમેટાઈ….. હડતાળ ના પગલે બે દિવસથી બહારથી સ્ટાફ બોલાવી ગબદાવાતું હતું ગાળું….હડતાળમાં જોડાયેલા કર્મચારીઓએ લેખિતમાં માફી પત્રક લખી આપ્યું : ગુજરાત રાજ્ય ઓપરેશન હેડ….. અમુક મુદ્દા માટે ચર્ચા – વિચારણા કરાશે…. બે કર્મચારીઓને નોકરીથી કરવામાં આવેલ બરતરફ બાદ ફરી નોકરીએ લેવાશે…..જીવીકે કંપની તરફથી પણ કર્મચારીઓને લેટર લખી આપવામાં આવ્યું છે.

Read More

સુરત : વિવિધ માગણીઓના સંદર્ભમાં સુરત ૧૦૮ એમ્બ્યુલન્સના કર્મીઓ હડતાલ પર ઉતરી ગયા છે. આજે ત્રીજા દિવસે પણ હડતાલ યથાવત્ રહી છે. સુરત ૧૦૮ના કર્મચારીઓ પગાર વધારા સહિતની માગણી અને ન્યાય મેળવવા બે દિવસ અગાઉ હડતાલ પર ઉતર્યા હતા. દરમિયાનમાં બે કર્મચારીઓએ આપઘાતનો પ્રયાસ કરતાં આ હડતાલે ગંભીર વળાંક લીધો હતો. આજે ત્રીજા દિવસે પણ હડતાલ યથાવત્ રહી છે આ હડતાલમાં બનાસકાંઠા, પાલનપુર, પાટણ, મહેસાણા, વગેરે શહેરોના ૧૦૮ એમ્બ્યુલન્સના કર્મચારીઓ પણ જોડાયા હોવાનું જાણવા મળે છે. સુરતમાં ૧૦૮ના કર્મચારીઓના પરિવારજનોએ પણ બેનરો સાથે સૂત્રચાર કરી તેમની માંગ પૂરી કરવા જોરદાર રજૂઆત કરી હતી જયાં સુધી માગણી પૂરી ન થાય ત્યાં…

Read More