કવિ: Maulik Solanki

કોરોના ની સ્થિતિમાં લોકો પોતાના પ્રાણીઓ છોડી ને ભાગી ગયા હોવાનું સપાટી ઉપર આવી રહ્યું છે ત્યારેવલસાડના તિથલ રોડ ઉપર પણ છેલ્લા કેટલાક દિવસો થી ઘોડા અને ઘોડી ની જોડી ફરી રહી છે તે કોઈ તરછોડી ને જતું રહ્યું છે કે કેમ તે અંગે સવાલ ઉભા થયા છે. આ પ્રાણીઓ ની દયનીય હાલત જોઈ તો તિથલ રોડ ઉપર કલેક્ટર બંગલો ની સામેઆવેલ અનાજ દળવાની ઘંટી ના સંચાલકે એની આવી હાલત જોઈ લોટ ખવડાવ્યો હતો ,ખાધા પીધા વગર રઝળતા આ પ્રાણીઓ ને વન વિભાગ ની દ્વારા કોઈ રસ્તો કરે તે જરૂરી છે.

Read More

સુરત માં કોરોના માટે હોટસ્પોટ ગણાતા રાંદેર ઝોન માં સૌથી વધુ 35 કેસો સામે આવ્યા બાદ પણ લોકો ગંભીર નથી અને બિન્દાસ લોકડાઉન તોડી રહ્યા છે. અહીં લોકો માસ ક્વોરોન્ટાઇ માં પણ બહાર ફરી રહ્યા છે અને વાહનો ઉપર અને પગપાળા અવર જ્વર કરતા નજરે પડ્યા હતા. તંત્ર દ્વારા અહીં અહીંના લોકો ને વારંવાર સચેત કરવામાં આવી રહ્યા છે તેમછતાં તેઓ સમજવા માટે તૈયાર નથી અને તંત્ર ને કોઈપણ જાતનો સહયોગ આપતા નથી. તંત્ર દ્વારા સરવે ની કામગીરી માં પણ સહયોગ નહીં આપનાર અહીંના લોકો કોઈપણ નિયમો નહિ પાળતા હોવાનું સામે આવતા આગામી દિવસો માં આ વિસ્તાર ની સ્થિતિ વધુ…

Read More

હાલ દેશ મા ફેલાઈ રહેલા કોરાના વાઇરસ ના સક્રમણ થી રક્ષણ મળે તે માટે વઘઇ ગ્રામ પંચાયત અને પુર્વ ધારાસભ્ય મંગળભાઇ ગાવિત ના સહયોગ થી વઘઇ નગર ના મંદિર ફળીયા દરગાહ ફળીયા ચાર રસ્તા મેઇન બજાર સહિત સરકારી કચેરીઓ તેમજ સરકારી નિવાસસ્થાનો માં સાપુતારા ફાયર બ્રિગેડ ની ટીમ સહિત વઘઇ નગર ના સેવા ભાવી યુવાનો ની મદદ થી સમ્રગ વઘઇ નગર માં સેનેટાઇજર નો છંટકાવ કરી કોરોના વાઇરસ થી બચવા માટે વઘઇ નગર ને સેનેટાઇજર કરાવામાં આવ્યુ છે જયારે વઘઇ તાલુકા ના સાકરપાતળ શામગહાન જેવા ગામોમાં પણ કોરોનાને લઈને લઇ લોકો માં જાગુતિ જોવા મળી હતી જેને લઇ તકેદારી ના…

Read More

સુરત શહેરમાં કોરોનાવાયરસ થાય એક બાદ એક પોઝિટિવ કેસ નોંધાયા છે ત્યારે ગતરોજ સમી સાંજે વધુ એક કરુણા નો કેસ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા વધી છે સુરતમાં કોરોના ના કુલ પોઝિટિવ કેસ ની સંખ્યા બાવીસ પર પોહચી છે.જો કે આ વખતે સામે આવેલ પોઝીટીવ દર્દીના કેસમાં કોરોના ના લક્ષણો દેખાયા નથી.તેમ છતાં કેસ પોઝીટીવ આવતા ગુજરાતમાં એકમાત્ર આ કેસ નોંધાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.આ સાથે જ માસ ક્વોરોન્ટાઇન કરાયેલા લોકોના તાત્કાલિક ટેસ્ટિંગ કરવા માટે રેપીડ કીટ પાલિકા દ્વારા ખરીદવાની તૈયારી હાથ ધરવામાં આવી છે.રેપીડ કીટ દ્વારા માસ ક્વોરોન્ટાઇન કરાયેલા લોકોના લેબ ટેસ્ટ કરવામાં ખૂબ જ સરળતા મળી રહેશે… અધિકારી…

Read More

વલસાડ માં લોકડાઉન ના જાહેરનામા નો કડક અમલ શરૂ થયો હતો અને પોલીસે નિયમો તોડતા લોકો સામે કાર્યવાહી શરૂ કરી હતી. ગુજરાત સરકાર ના નવા પરિપત્ર પ્રમાણે બાઈક ઉપર માત્ર એકજ વ્યક્તિ ની સવારી નહિ અને કાર માં બે થી ત્રણ વ્યક્તિ જ બેસી શકે તેમજ શાકભાજી ની લારી વાળા ઓ ગમે ત્યાં નહિ ઊભી રાખી શકે નહીં અને ફક્ત નગરપાલિકા દ્વારા ફાળવેલી જગ્યા પર જ વેપાર કરી શકે વગેરે નિયમો નું વલસાડ માં સવાર થીજ અમલ કરાવવા નું શરૂ થયું હતું. જોકે કોરોના ની મહામારી સામે જંગ જીતવા માટે લોકો ને પોલીસ અને પ્રશાશન દ્વારા વારંવાર વિનંતી અને અપીલ…

Read More

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કોઈ વ્યક્તિના જીવનમાં થતી શુભ અને અશુભ ઘટનાનો સંબંધ જેવી રીતે 9 ગ્રહ સાથે હોય છે તેવી જ રીતે તેને થતી બીમારીઓનો સંબંધ પણ ગ્રહો સાથે જોડાયેલો છે. ગ્રહોના કારણે જે રીતે વ્યક્તિને સફળતા, નિષ્ફળતા મળે છે તે રીતે જ તેના જીવનમાં બીમારી રૂપે બાધા પણ ગ્રહ દોષના કારણે આવી શકે છે. તો ચાલો જાણીએ કે કયા કયા ગ્રહના કારણે કઈ કઈ બીમારીઓ થઈ શકે છે. સૂર્ય કુંડળીમાં સૂર્ય અશુભ હોય તો વ્યક્તિને આંખ અને માથા સંબંધિત બીમારી થઈ શકે છે. ચંદ્ર કુંડળીમાં ચંદ્રનો અશુભ પ્રભાવ હોય તો વ્યક્તિને કફ કે પેટની બીમારી થઈ શકે છે. મંગળ…

Read More