કોરોના ની સ્થિતિમાં લોકો પોતાના પ્રાણીઓ છોડી ને ભાગી ગયા હોવાનું સપાટી ઉપર આવી રહ્યું છે ત્યારેવલસાડના તિથલ રોડ ઉપર પણ છેલ્લા કેટલાક દિવસો થી ઘોડા અને ઘોડી ની જોડી ફરી રહી છે તે કોઈ તરછોડી ને જતું રહ્યું છે કે કેમ તે અંગે સવાલ ઉભા થયા છે. આ પ્રાણીઓ ની દયનીય હાલત જોઈ તો તિથલ રોડ ઉપર કલેક્ટર બંગલો ની સામેઆવેલ અનાજ દળવાની ઘંટી ના સંચાલકે એની આવી હાલત જોઈ લોટ ખવડાવ્યો હતો ,ખાધા પીધા વગર રઝળતા આ પ્રાણીઓ ને વન વિભાગ ની દ્વારા કોઈ રસ્તો કરે તે જરૂરી છે.
કવિ: Maulik Solanki
સુરત માં કોરોના માટે હોટસ્પોટ ગણાતા રાંદેર ઝોન માં સૌથી વધુ 35 કેસો સામે આવ્યા બાદ પણ લોકો ગંભીર નથી અને બિન્દાસ લોકડાઉન તોડી રહ્યા છે. અહીં લોકો માસ ક્વોરોન્ટાઇ માં પણ બહાર ફરી રહ્યા છે અને વાહનો ઉપર અને પગપાળા અવર જ્વર કરતા નજરે પડ્યા હતા. તંત્ર દ્વારા અહીં અહીંના લોકો ને વારંવાર સચેત કરવામાં આવી રહ્યા છે તેમછતાં તેઓ સમજવા માટે તૈયાર નથી અને તંત્ર ને કોઈપણ જાતનો સહયોગ આપતા નથી. તંત્ર દ્વારા સરવે ની કામગીરી માં પણ સહયોગ નહીં આપનાર અહીંના લોકો કોઈપણ નિયમો નહિ પાળતા હોવાનું સામે આવતા આગામી દિવસો માં આ વિસ્તાર ની સ્થિતિ વધુ…
હાલ દેશ મા ફેલાઈ રહેલા કોરાના વાઇરસ ના સક્રમણ થી રક્ષણ મળે તે માટે વઘઇ ગ્રામ પંચાયત અને પુર્વ ધારાસભ્ય મંગળભાઇ ગાવિત ના સહયોગ થી વઘઇ નગર ના મંદિર ફળીયા દરગાહ ફળીયા ચાર રસ્તા મેઇન બજાર સહિત સરકારી કચેરીઓ તેમજ સરકારી નિવાસસ્થાનો માં સાપુતારા ફાયર બ્રિગેડ ની ટીમ સહિત વઘઇ નગર ના સેવા ભાવી યુવાનો ની મદદ થી સમ્રગ વઘઇ નગર માં સેનેટાઇજર નો છંટકાવ કરી કોરોના વાઇરસ થી બચવા માટે વઘઇ નગર ને સેનેટાઇજર કરાવામાં આવ્યુ છે જયારે વઘઇ તાલુકા ના સાકરપાતળ શામગહાન જેવા ગામોમાં પણ કોરોનાને લઈને લઇ લોકો માં જાગુતિ જોવા મળી હતી જેને લઇ તકેદારી ના…
સુરત શહેરમાં કોરોનાવાયરસ થાય એક બાદ એક પોઝિટિવ કેસ નોંધાયા છે ત્યારે ગતરોજ સમી સાંજે વધુ એક કરુણા નો કેસ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા વધી છે સુરતમાં કોરોના ના કુલ પોઝિટિવ કેસ ની સંખ્યા બાવીસ પર પોહચી છે.જો કે આ વખતે સામે આવેલ પોઝીટીવ દર્દીના કેસમાં કોરોના ના લક્ષણો દેખાયા નથી.તેમ છતાં કેસ પોઝીટીવ આવતા ગુજરાતમાં એકમાત્ર આ કેસ નોંધાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.આ સાથે જ માસ ક્વોરોન્ટાઇન કરાયેલા લોકોના તાત્કાલિક ટેસ્ટિંગ કરવા માટે રેપીડ કીટ પાલિકા દ્વારા ખરીદવાની તૈયારી હાથ ધરવામાં આવી છે.રેપીડ કીટ દ્વારા માસ ક્વોરોન્ટાઇન કરાયેલા લોકોના લેબ ટેસ્ટ કરવામાં ખૂબ જ સરળતા મળી રહેશે… અધિકારી…
વલસાડ માં લોકડાઉન ના જાહેરનામા નો કડક અમલ શરૂ થયો હતો અને પોલીસે નિયમો તોડતા લોકો સામે કાર્યવાહી શરૂ કરી હતી. ગુજરાત સરકાર ના નવા પરિપત્ર પ્રમાણે બાઈક ઉપર માત્ર એકજ વ્યક્તિ ની સવારી નહિ અને કાર માં બે થી ત્રણ વ્યક્તિ જ બેસી શકે તેમજ શાકભાજી ની લારી વાળા ઓ ગમે ત્યાં નહિ ઊભી રાખી શકે નહીં અને ફક્ત નગરપાલિકા દ્વારા ફાળવેલી જગ્યા પર જ વેપાર કરી શકે વગેરે નિયમો નું વલસાડ માં સવાર થીજ અમલ કરાવવા નું શરૂ થયું હતું. જોકે કોરોના ની મહામારી સામે જંગ જીતવા માટે લોકો ને પોલીસ અને પ્રશાશન દ્વારા વારંવાર વિનંતી અને અપીલ…
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કોઈ વ્યક્તિના જીવનમાં થતી શુભ અને અશુભ ઘટનાનો સંબંધ જેવી રીતે 9 ગ્રહ સાથે હોય છે તેવી જ રીતે તેને થતી બીમારીઓનો સંબંધ પણ ગ્રહો સાથે જોડાયેલો છે. ગ્રહોના કારણે જે રીતે વ્યક્તિને સફળતા, નિષ્ફળતા મળે છે તે રીતે જ તેના જીવનમાં બીમારી રૂપે બાધા પણ ગ્રહ દોષના કારણે આવી શકે છે. તો ચાલો જાણીએ કે કયા કયા ગ્રહના કારણે કઈ કઈ બીમારીઓ થઈ શકે છે. સૂર્ય કુંડળીમાં સૂર્ય અશુભ હોય તો વ્યક્તિને આંખ અને માથા સંબંધિત બીમારી થઈ શકે છે. ચંદ્ર કુંડળીમાં ચંદ્રનો અશુભ પ્રભાવ હોય તો વ્યક્તિને કફ કે પેટની બીમારી થઈ શકે છે. મંગળ…