અમદાવાદ, 8 ઓગસ્ટ 2024 Bhupendra Patel: રાજ્ય સરકાર દ્વારા વન અધિકાર અધિનિયમ-2006 કાયદો બનાવી 1,02,615 દાવાઓ મંજૂર કર્યા છે, Bhupendra Patel: જેમાં કુલ 5,69,332 હેક્ટર જમીન ખેતીની આપવામાં આવી છે. વસ્તી ગણતરી 2011ના આંકડા પ્રમાણે રાજ્યમાં કુલ 18,37,844 આદિજાતિ કુટુંબો જંગલમાં રહે છે. 60 વર્ષથી જમીન ખેડતા હોવા છતાં નામે ન કરી શકતા સરકારી કચેરીમાં ધક્કા ખાઈ રહ્યા છે. અનેક રજૂઆતો કરવા છતાં પણ તંત્રની ચૂપકીદી આવા વનબંધુ પ્રત્યે ઉદાસીનતા સમાન બની રહી છે. વર્ષ 2008માં કાયદાનો અમલ કર્યા બાદ અત્યાર સુધી 1,82,869 વ્યક્તિગત દાવા કરવામાં આવ્યા હતા, જેમાંથી 97,824 દાવા મંજૂર કરવામાં આવ્યા હતા. 67,246 હેક્ટર (1,66,168 એકર) જમીન…
કવિ: દિલીપ પટેલ
અમદાવાદ, 8 ઓગસ્ટ 2024 Somnath: સોમનાથએ ભગવાન શિવનું સૌથી પવિત્ર સ્થાન છે. તેમાંએ શ્રાવણ મહિનો સૌથી પવિત્ર મનાય છે. ત્યારે ભર શ્રાવણે કોંગ્રેસમાં હોળી પ્રગટી છે. તે પહેલા ભાજપમાં તાંડવ નૃત્ય થયું હતું. Somnath6 ઓગસ્ટ 2024ના દિવસે સોમનાથના ધારાસભ્ય વિમલ કાના ચૂડાસમાએ પવિત્ર પાવન શ્રાવણ માસના પ્રથમ દિવસે પ્રભાસ પાટણ ખાતે રજવાડી ચાની દુકાનનું ઉદઘાટન કર્યું હતું. ત્યારથી કોંગ્રેસની કીટલી ગરમ થઈ રહી છે. જુનાગઢમાં જો કોંગ્રેસના ધારાસભ્ય નિષ્ક્રિય રહ્યા ન હોત અને ભાજપને મદદ ન કરી હોત તો ગુજરાતમાં કોંગ્રેસ બીજી બેઠક જીતી શકે તેમ હતી. આવું મોટાભાગના લોકો માનતા થયા છે. આ કારણે ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના…
પોષણ માટે વર્ષે 2500 કરોડનું ખર્ચ છતાં ગુજરાત ત્રીજા નંબરે અમદાવાદ, 8 ઓગસ્ટ 2024 Gujarat: દૂધ, ભોજન અને ટેક હોમ રાશન હેઠળ ગુજરાત સરકાર દર વર્ષે રૂ. 2500 કરોડનું જંગી ખર્ચ કરે છે. છતાં પણ ગુજરાતના બાલકો કુપોષણમાં દેશમાં ત્રીજા નંબરે છે. ભયંકર સ્થિતી બાળકોના આરોગ્યની ઊભી થઈ છે. Gujarat: આદિજાતિ મહિલાઓ અને બાળકોને વર્ષ 2014-15થી 2023-24 સુધીના 10 વર્ષમાં રૂ. 12 હજાર કરોડના ખર્ચે 90 લાખને દૂધ આપવામાં આવ્યું છે. વર્ષે રૂ. 1200 કરોડનું દૂધ 9 લાખને દૂધ પીવડાવવામાં આવે છે. વર્ષે વ્યક્તિ દીઠ રૂ. 13,333નું દૂધ સંજીવની આપવામાં આવે છે. 14 આદિજાતિ જિલ્લાઓના 106 ઘટકોમાં પોષણ સુધા યોજનાનો…
અમદાવાદ India: ભક્તોના રૂપિયામાંથી ધનવાન બનેલા ધનજી ઓડ ઉર્ફે ઢબુડી માતા બહાર આવી હતી. આવા અનેક ધતિંગ બહાર આવે છે. હવે દશામાના વ્રત શરૂ થયા છે. ભારતમાં દશામના નામે રૂ. 200 કરોડનો કારોબાર ચાલે છે. વિજ્ઞાન જાથાએ દશામાંના નામે ખોટી રીતે ઘુણી છેતરપિંડી કરતી 808 ભુઈમાનો પર્દાફાશ કર્યો છે. 2800 ઢોંગી ભૂઈમાના ધૂણવાના ઢોંગ બંધ કરાવ્યા છે. આવું બધું બહાર આવી રહ્યું હોવાથી ગુજરાત વિધાનસભાનું આગામી સત્ર અંધશ્રદ્ધા, મેલી વિદ્યા અને કાલા જાદુની આડમાં થતી અમાનવીય પ્રવૃત્તિઓને કચડી નાખવા અને નાથવા માટે બિલ રજૂ કરાશે. ગુજરાતમાં શ્રદ્ધાળુઓના કારણે પરપ્રાંતિય ભિખારી રાજ્યમાં મોટી સંખ્યામાં આવે છે. જે સાધુ બની જાય છે.…
GSPC નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાનથી આગ વધીને વડાપ્રધાન બનવા માંગતા હતા. તે માટે તેમણે 2005થી આયોજન શરૂ કરી દીધું હતું. GSPC તેના આયોજનના ભાગરૂપે ગુજરાત સરકારની માલિકીની જીએસપીસી કંપનીએ તેલના બંડાર શોધી કાઢ્યા હોવાની મોટા પાયે જાહેરાત છાપા અને ટીવીના માલિકો પાસે કરાવી હતી. આ જાહેરાત વખતે જ તેલના ભંડારો માત્ર ગપગોળા હતા. વડાપ્રધાન બને તે પહેલાં જીએસપીમાં રૂ. 20 હજારના દેવામાં ધકેલીને અબજો રૂપિયાના કૌભાંડ 2014 સુધીમાં કર્યા હતા. આ અંગે સીએજી અને વિપક્ષ દ્વારા વિધાનસભામાં આરોપો મૂકાયા હતા. ગુજરાત સરકારના એકમ GSPC દ્વારા કાકીનાડા ખાતે વર્ષ 2005થી દરિયામાં ગેસના કૂવા કરવામાં આવ્યા હતા. પાંચ-છ વર્ષના શારકામ અને…
તળાવ અદ્રશ્ય કરી દીધા કાઠલા ગામની ગૌચરની જમીન પડાવી લેવા તળાવ-ચેકડેમ ગુમ કરાયા Mandvi: માંડવી દરિયા કાંઠે હવાઈ પટ્ટી મોટી કરવામાં કલેક્ટર અમિત અરોરા અને 12 અધિકારીઓએ ગૌચરના તળાવ નકશા પર અદ્રશ્ય કરી દઈને કાયદાનો ભંગ કર્યો છે. દસ્તાવેજો સાથે ચેડા કર્યા છે. કાઠલા ગામના લોકો કલ્કેટરની આવી નીતિથી ભારે ખફા છે. Mandvi: 2009મા કલેક્ટરે કાઠડાની જમીનમાં મોટા તળાવો બનાવી આપ્યા હતા. વોટર બોડી સરકારે પોતે બનાવેલી છે. 3 મોટા ચેકડેમ સરકારે બનાવેલા છે. તળાવ અને ચેકડેમ માટે રૂ. 40 લાખ રૂ. 30 લાખ અને રૂ. 20 લાખના 3 કામ કર્યાં છે. વિશ્વ બેંકે તે માટે પૈસા આપેલા છે. જેનું…
Mandvi: કચ્છના માંડવી બીચ પાસે નાની હવાઈ પટ્ટી બનાવેલી છે. જેને લાંબી પહોળી કરીને ત્યાં કાર્ગો પ્લેન ઉતરણ કરે એવું હવાઈ મથક સરકાર બનાવવા માંગે છે. આમ તો સરકારે અત્યાર સુધી ક્યાંય કાર્ગો પ્લેન માટે હવાઈ મથક બનાવ્યું નથી. Mandvi નું આ પહેલું હવાઈ મથક હશે જ્યાં સરકાર પોતે વિમાનમાં માલ સામાન લાવવા અને લઈ જવા માટે બનાવી રહી છે. આવું સરકાર કરવાની નથી, તો પછી ગાય માટેની જમીન સરકાર કેમ હડપ કરવા માંગે છે. તે સવાલનો જવાબ સરકાર પાસે કાગળ પર નથી. આ અગાઉ બનેલા એરસ્ટ્રીપ માટે અન્ય જગ્યાએ જમીન આપી નથી. અગાઉ 150 હેક્ટર જમીન હવાઈ પટ્ટી માટે…
અંજારની ગૌચરનો અંત લાવનારાઓનો અંત કેવો હશે અંજારની ગૌચરની જમીન લઈને પડાવી લેતા કલેક્ટર અરોરા અરોરા પોતાને અદાલત સમજે છે Supreme Court : કાઠલા અને બીજા બે ગામનું ગૌચર કલેક્ટરે ખોટી રીતે લઈ લેવા માટે આદેશો કર્યા છે. આ ગૌટરની જમીન અહીં હવાઈ પટ્ટીને મોટી કરવા માટે આપવા કહ્યું છે. જેમાં સુપ્રીમ કોર્ટ કે ગુજરાતની વડી અદાલતના આદેશનો ભંગ થઈ રહ્યો છે. Supreme Court: સરકારની ગૌચર નીતિ અને સર્વોચ્ચ અદાલતની ઉપરવટ જઈને કલેક્ટરે જમીન લઈ લેવા આદેશ કર્યો છે. પણ ગામ લોકો જમીનનો કબજો છોડ્યો નથી. ઝારખંડ સર્વોચ્ચ અદાલતે સ્ટેટ ઓફ ઝારખંડ અને ગોકુલ જાગરણ મંચનું 2011નો ચૂકાદો છે. પંજાબ…
Mandvi: કચ્છ માંડવી બંદરની જાહોજહાલી હતી. ગૌચર જમીન કલેક્ટર અમિત અરોરાએ કાયદાઓ નેવે મૂકીને ફૂંકી મારી હોવાથી મહેલની રોનક જતી રહેવાની છે. Mandvi 44 હજાર ચોરસ કિમીટરનો જમીન વિસ્તાર ધરાવતા કચ્છમાં માંડવી બંદર છે. ખંભાત, ભરૂ, સુરત અને મુંબઈ પહેલા માંડવી ગુજરાતનું પ્રમુખ બંદર હતું. પૂર્વી આફ્રીકા, ફારસની ખાડી, માલાબાર તટ અને દક્ષિણ-પૂર્વી એશિયાથી જહાજ અરબી સાગરના બંદર પર આવતા હતા. કચ્છના રાજા ખેંગારે 1574માં માંડવીની સ્થાપના બંદર શહેરના રૂપમાં કરી હતી. માંડવી ખૂબ જ ઝડપથી સમૃદ્ધ થયું, વહાણવટા માટે પણ માંડવી પ્રખ્યાત છે. આ વહાણવટાથી અહીં કરોડો રૂપિયાની આવક થતી હતી. આવકમાંથી અહીં વિશાળ મહેલ બનાવાયો હતો. હવે આ…
Mandvi: ગુજરાતમાં 19 હવાઈ મથક છે. તેમાં કચ્છમાં હાલ 4 હવાઈ મથક છે અને 5મું હવાઈ મથક માંડવી બીચ પાસે બનાવવા સરકાર કામ કરી રહી છે. Mandvi થી 60 કિલો મીટર દૂર ગાંધીધામ – કંડલા એરપોર્ટ છે. માંડવીથી 40 કિલો મીટર દૂર અદાણીનું મુંદરામાં હવાઈ મથક છે. કાર્ગો માટે અહીં હવાઈ મથક છે. માંડવીથી 30 કિલો મીટર દૂર નલીયા હવાઈ મથક છે. વાયુસેના ઉપયોગ કરે છે. નલીયામાં પડતર જમીનો મોટા પ્રમાણમાં છે. તો હવે માંડવીમાં જ શા માટે એરપોર્ટ સરકાર બનાવવા જીદે ચઢી છે, તે લોકો સમજી શકતા નથી. હરેલા ભરેલા ગામડાઓ સરકાર શા માટે બરબાદ કરી રહી છે. તે…