BJP: ગુજરાતના 50 ખેલાડીઓને નોકરી મળી પણ ગુજરાતની ભાજપ સરકાર નોકરી આપતી નથી દિલીપ પટેલ અમદાવાદ, 07/05/2025 BJP: 50માંથી 44 ખેલાડીઓને કેન્દ્રમાં નોકરી મળી, જેમાં 16 રમતવીરો લશ્કરમાં જોડાયા. પણ ગુજરાત સરકારે તો માત્ર 6 ખેલાડીઓને નોકરી આપી છે. ગુજરાતના ખેલાડીઓએ એથ્લેટિકસમાં મેડલ પ્રાપ્ત ખેલાડીઓને સ્પોર્ટ્સ ક્વોટામાં અત્યાર સુધીમાં 50 ખેલાડીઓમાંથી 44 ખેડાલીઓ કેન્દ્ર સરકારમાં અને ગુજરાત સરકારમાં માંડ 6 ખેલાડીઓને નોકરી મળી છે. આમ ગુજરાત સરકાર ખેલાડીઓને પ્રોત્સાહન આપવામાં સદંતર નબળી પુરવાર થઈ છે. ખેલ પ્રધાન હર્ષ સંઘવી ખેલાડીઓને નોકરી આપવામાં ભારે બેદરાક સાબિત થયા છે. એથ્લેટિક્સ રમતમાં વર્ષ – 2010 પછી અત્યાર સુધીમાં 100 મીટર દોડથી 10 હજાર…
કવિ: દિલીપ પટેલ
Watermelon Farming ઉનાળામાં તરબૂચની તમામ ખૂબી વાંચો દિલીપ પટેલ અમદાવાદ, Watermelon Farming ખેડાના સાંખેજ ગામના 32 વર્ષના યુવા ખેડૂત શિવમ હરેશભાઈ પટેલે તરબૂચ અને ટેટીમાં નવી ખેતી શરૂ કરી છે. તેમના તરબૂચ સુગંધી અને બે ઘણી સુગર હોવાથી ભારે મીઠા છે. વિદેશની જાતને તેમણે દેશી જાતમાં ફેરવી છે. જોકે, તેનું કોઈ પ્રમાણ તેઓ આપી શકતા નથી. એક્ઝોટિક વેરાયટી છે. લાલ તરબૂચ ગોળ છે. સામાન્ય તરબૂચમાં ખાંડનું પ્રમાણ 6થી 7 ટકા હોય છે. શિવમના તરબૂચમાં 14થી 15 ટકા ખાંડ છે. મૂળ તો તે પ્રાકૃતિક ખેતીના કારણે છે. આ અંગે તેમણે આણંદ કૃષિ વિશ્વ વિદ્યાલયમાં લેબોરેટરી તપાસ કરાવીને ગુણવત્તા નક્કી કરી હતી.…
Musical Farming: સંગીતમય ખેતી, ગુજરાતના ખેડૂતનો નવીનતમ પ્રયોગ અમદાવાદ4-5-2025 Musical Farming સર જગદીશચંદ્ર બોઝે પોતાનું આખું જીવન વનસ્પતિઓને સમર્પિત કર્યું અને ઘણા સંશોધનો કર્યા. ભારતીય વનસ્પતિ શરીર વિજ્ઞાનની અને ભૌતિકશાસ્ત્રી સર જગદીશચંદ્ર બોઝે, તેમણે છોડમાં જીવન શોધ્યું હતું, તેમણે 1902માં પ્રકાશિત થયેલા તેમના સંશોધન “રિસ્પોન્સિવ ઇન ધ લિવિંગ એન્ડ નોન-લિવિંગ” અને 1926માં પ્રકાશિત થયેલા “ધ નર્વસ મિકેનિઝમ ઓફ પ્લાન્ટ્સ” માં પણ વ્યક્ત કર્યું હતું કે છોડ સ્પર્શ, સંભાળ અને અવાજ પ્રત્યે સંવેદનશીલ હોય છે. માણસને સંગીત સાંભળવું ગમે છે, તેમ વેલા, છોડ, ઝાડ અને ખડને પણ ગમે છે. સંગીત વગાડવાથી ખરેખર તેમને વિકાસ થાય છે કે નહીં તે ચર્ચાસ્પદ છે.…
Unemployment માર્ગો કેમ ન બનાવ્યા? 30 હજાર લોકોને સરકારે બેકાર બનાવી દીધા દિલીપ પટેલ અમદાવાદ, એપ્રિલ 2025 Unemployment છોટા ઉદેપુરમાં જંગલો અને પથ્થરોથી ઘેરાયેલો વિસ્તાર હોવાથી ખેતી પણ થઈ શકતી નથી. કુદરતે સફેદ પથ્થરોની ખાણો આપી છે. સફેદ સોનું ગણાતા પથ્થરો છે. અહીં 69 ડોલોમાઇટ ખાણો બંધ થતાં 30 હજાર શ્રમિકો બેરોજગાર થયા છે. ડોલામાઈટ પથ્થરનો પાવડર બનાવવાનાં 107 કારખાના બંધ થવાના આરે છે. ખાણ ખનીજ ખાતા તરફથી ડોલોમાઈટ પથ્થરની લીઝોની પર્યાવરણીય મંજૂરી માટેની અરજીઓ રદ્દ કરાઈ છે, તેથી ખાણો બંધ છે. અહીં 72 કરોડ ટન ડોલામાઈટ જમીનમાં અનામત જથ્થો ધરાવે છે. છોટાઉદેપુર જિલ્લાનો એકમાત્ર ઉદ્યોગ ડોલોમાઈટ છે, તે પણ…
Amul: અમૂલ દૂધના ભાવમાં વધારો : 15 વર્ષમાં 126% વૃદ્ધિ, દૂધ ઉત્પાદનમાં વૃદ્ધિ છતાં પશુપાલકોને લાભ સીમિત દિલીપ પટેલ અમદાવાદ 03 મે 2025 Amul 1 મે 2025થી અમૂલ ડેરીએ દૂધમાં પ્રતિ લિટર રૂ. 2નો ભાવ વધારો કર્યો હતો. જેના પગલે ગુજરાતની 20 હજાર ખાનગી ડેરીઓએ દૂધ મોંઘું કર્યું હતું. અમૂલનો ગુજરાતમાં આશરે 7 કરોડનો દૂધમાં બોજ વધાર્યો હતો. વર્ષ 2009-10માં પ્રતિ લિટર રૂ. 28થી 30 હતા. 2010-19માં પ્રતિ લિટર રૂ. 56 થતાં વેચાણભાવમાં 100 ટકાનો વધારો થયો હતો. 2025માં એક લીટરના રૂ. 56થી 68 થયા છે. વર્ષમાં વધુંમાં વધું રૂ. 12નો વધારો થયો છે. 20 વર્ષમાં રૂ. 30ના લિટરનું દૂધ…
Agriculture: ઈયળ સામે પ્રતિકાર આપતી સોના-મોતી હડ્ડપન ઘઉંની જાત દિલીપ પટેલ અમદાવાદ Agriculture ખેડૂતોએ ઘઉંની પરંપરાગત જાતોની ખેતી છોડી દીધી છે. પરંપરાગત જાતો પર રોગો અને આબોહવા પરિવર્તનની અસર ઓછી જોવા મળી છે. તમામ પાકોની પરંપરાગત જાતોની માંગ ઊભી થઈ રહી છે. આ વર્ષે ગુજરાતના ઘણા મોટા પ્રમાણમાં ખેડૂતોએ 2 હજાર વર્ષ જૂની ઘઉંની જાત સોના મોતીની ખેતી કરી છે. હાઈબ્રેડ જાતના ઘઉંમાં પહેલા ઈયળ આવતી ન હતી. હવે છેલ્લા 3 વર્ષથી ઈયળ આવે છે. તેથી તેને નુકસાની આવી રહી છે. તેથી ખેડૂતો હવે સોના મોતી તરફ ઝડપથી વળી રહ્યા છે. આ ઘઉંમાં ઈયળ નથી આવતી નથી તેથી મોટો ફાયદો…
Gujarat ખેતમજૂરો ખેતમાલિકો થયા, 75 વર્ષે ફરી જમીન વિહોણા દિલીપ પટેલ અમદાવાદ Gujarat15 એપ્રિલ, 1948ના રોજ વિધિવત્ સૌરાષ્ટ્ર રાજ્યની સ્થાપના થઈ. સરદાર પટેલે જામનગરના જામ સાહેબ દિગ્વિજયને રાજપ્રમુખ અને ઉછંગરાય ઢેબરને મુખ્ય મંત્રી તરીકે ઘોષિત કર્યા. ભારત આઝાદ થયા પછી સરદાર પટેલ અને ગાંધીજી સૌરાષ્ટ્ર અલગ સ્ટેટ બને તેવું ઇચ્છતા હતા. ભાવનગરના મહારાજા અને જામનગરના જામસાહેબ સૌરાષ્ટ્રનું એક જ એકમ બને તે માટે રાજી થયા અને યુનાઇટેડ સ્ટેટ ઑફ કાઠિયાવાડ બને તે માટે સંમતિ સધાઈ. 75 વર્ષ પછી જે માટે જમીનો આપી હતી તેનો હેતુ સદંતર બદલાય ગયો છે. ખેતીની જમીન બિનખેતીમાં ફેરવાઈ રહી છે. ખેતીની જમીન બિનખેતી થતાં વર્ષે…
Politics સિંધુ સંધિ અને કચ્છમાં પાકિસ્તાની ત્રાસવાદ અને મોદીનું રાજકારણ દિલીપ પટેલ અમદાવાદ, એપ્રિલ 2025 Politics ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ફિલ્ડમાર્શલ અય્યૂબ ખાન વચ્ચે કરાંચીમાં 19 સપ્ટેમ્બર 1960ના રોજ કરાર થયા હતા. એને ‘ઇન્ડસ વોટર ટ્રીટી’ (સિંધુ જળસંધિ) કહેવાઈ. પણ પાકિસ્તાન આ સંઘિનો ભંગ કરીને ગુજરાતમાં છેલ્લા 40 વર્ષથી પાણીનો ત્રાસવાદ કરીને કચ્છમાં પ્રજાની હિજરત કરાવી રહ્યું છે, છતાં મોદી મૌન છે. વિશ્વ બેંકની મધ્યસ્થિતી બનેલી સિંધુ સંધિ કહે છે કે, કોઈ દેશને નુકસાન થાય એવું કરી શકશે નહીં, પણ પાકિસ્તાન તો ગુજરાતને 40 વર્ષથી નુકસાન કરી રહ્યું છે. અગાઉ કચ્છને પણ સિંધુ નદીનાં જળ…
Political lies In Tree Plantation અમદાવાદમાં 3 વર્ષમાં 70 લાખ વૃક્ષારોપણ, 24 લાખ મરી ગયા નરેન્દ્ર મોદી અમદાવાદના વૃક્ષના નામે જુઠ્ઠુ બોલ્યા દિલીપ પટેલ 2025 Political lies In Tree Plantation ગુજરાતના શહેરો ગરમ બની રહ્યાં છે. ગરમી એટલી વધી છે કે શહેરમાં ગરમીનું પ્રમાણ 133 વર્ષ પછી ઉચું ગયું છે. રાજકોટમાં 46 ડીગ્રી થઈ ગયું છે. મોટા ભાગના શહેરોમાં ગરમી વધી રહી છે. વૃક્ષો કાપીને ઉદ્યોગો અને ઉંચા બિલ્ડિંગો બની રહ્યાં છે. જે ગરમી વધારી રહ્યાં છે. આગામી 5 વર્ષમાં અમદાવાદમાં શિયાળામાં ઠંડીના બદલે ગરમી લાગશે. નરેન્દ્ર મોદીએ રવિવારે અમદાવાદના વૃક્ષા રોપણના વખાણ કર્યા હતા. પણ તેના વખાણ પાછળ કેવા…
Banaskantha: દાડમ દાદાએ 8 વર્ષમાં સર્જી દીધો વિક્રમ, 10 કરોડ દાડમના વૃક્ષોનું કર્યું વાવેતર Banaskantha 2017 સુધીમાં 3 કરોડ અને હવે 2025 સુધીમાં મળીને કુલ 10 કરોડ દાડમના વૃક્ષોના બગીચા તૈયાર કરવામાં પ્રેરણા આપી હોય કે માર્ગદર્શન અને મદદ કરવાનો વિક્રમ છે. તેઓ દાડમ દાદા તરીકે જાણીતા પદ્મશ્રી ગેનાજી દરગાજી પટેલ 9925557177 બનાસકાંઠાના લાખણી તાલુકાના સરાકીર ગોળિયા ગામના ખેડૂત છે. Banaskantha બનાસકાંઠામાં તેમણે દાડમની ખેતીની શરૂઆત કરી હતી. ત્યારથી દાડમ પેદા કરવામાં બનાસકાંઠા સૌથી આગળ રહેતો હતો. હવે બનાસકાંઠા કરતા કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દાડમ પેદા કરવામાં આગળ નીકળી ગયા છે. રાજસ્થાનમાં 6.50 કરોડ દાડમના ઝાડ છે. છોડ…