Gujarat: અમદાવાદ સ્થિત એજ્યુટેસ્ટ સોલ્યુશન્સ પ્રાઈવેટ લિમિટેડ વિવાદમાં છે. ગયા અઠવાડિયે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા પેપર લીક કેસમાં બ્લેકલિસ્ટ કરવામાં આવી હતી. આર્ય સમાજના એક કાર્યક્રમ દરમિયાન એજ્યુટેસ્ટના સ્થાપક અને યુનિવર્સલ આર્ય પ્રતિનિધિ સભાના પ્રમુખ સુરેશ ચંદ્ર આર્ય સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી નજરે પડતાં હતા. એજ્યુટેસ્ટના સ્થાપક સુરેશચંદ્ર આર્ય એક હિન્દુ સંગઠનના પ્રમુખ છે, પીએમ મોદી તેમના કાર્યક્રમોમાં હાજરી આપતા હોય છે. કંપનીના મેનેજિંગ ડિરેક્ટર વિનીત આર્યને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે, પરંતુ તેમ છતાં તેને ભાજપ સરકારો તરફથી પરીક્ષાના કોન્ટ્રાક્ટ મળવાનું ચાલુ છે. તે આવતા અઠવાડિયે સીએસઆઈઆર (કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રીયલ રિસર્ચ) માં સેક્શન ઓફિસર (SO) અને…
કવિ: દિલીપ પટેલ
Gujarat: 18મી લોકસભામાં વિપક્ષના નેતા બનેલા રાહુલ ગાંધીએ કહ્યું છે કે ઈન્ડિયા એલાયન્સ આગામી ચૂંટણીમાં ભાજપને હરાવી દેશે. આ નિવેદન બાદ ભાજપની ભગીની સંસ્થાઓને આક્રમક બનાવીને ગુજરાતમાં તોડફોડ કરવાના આદેશો આપી દેવાયા છે. બજરંગદળે હિંદુઓના અપમાન ગણીને ગુજરાત કોંગ્રેસની કચેરી પર હુમલો કર્યો છે. તોડફોડ કરી છે. 25 ગુંડાઓનું ટોળું છુટું મૂકી દેવામાં આવ્યું છે. આમ ભાજપે રાહુલને રાજકિય રીતે ખતમ કરવા માટે ખેલ શરૂ કર્યા છે. રાહુલે કહ્યું કે ગુજરાતમાં અમે જિતવા માટે તૈયાર છીએ. આગામી ચૂંટણી ગુજરાત રાજ્ય વિધાનસભામાં 2027માં યોજાવાની છે. રાહુલ ગાંધીના આ નિવેદન બાદ આ ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું કોંગ્રેસ ખરેખર એવું…
Gujarat: સમગ્ર વિશ્વમાં યુરિયાના વધારે પડતા વપરાશથી ખતરનાક પરિણામો આવી રહ્યા હોવાથી ચિંતા થઈ રહી છે. જમીન, પાણી, પર્યાવરણ અને આરોગ્યને ભારે નુકસાન યુરિયાનું થઈ રહ્યું છે. તેની સામે લડવા માટે ગુજરાતે ત્રણ ટેકનિક આપી છે. ખેડૂતો પણ આ ત્રણ ટેકનિક અપનાવે એવી સરકાર વારંવાર અપીલ કરી રહી છે. ગુજરાતમાં 18 ટકા ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપવાની છે અને આ વર્ષના અંતમાં 30 ટકા ખેડૂતો રાસાયણિક ખાતર વગરની ખેતી કરતા થઈ જશે. 2015માં યુરિયા પર લીમડાનું પડ ચઢાવવું ફરજિયાત બનાવ્યું હતું. નીમ કોટ યુરીયા નીતિ અપનાવી છે. 2015-16માં ગુજરાતમાં યુરિયાનો વપરાશ 21 લાખ ટન હતો. ગુજરાતના કલોલમાં ઈન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઈઝર કોઓપરેટિવ…
Politics: 22 જૂન 2024ના રોજ ઈન્દૌર મધ્યપ્રદેશ સ્ટેટ પ્રેસ ક્લબમાં ‘4pm’ અખબાર’ અને ‘4pm યૂટ્યુબ’ ચેનલના પત્રકાર સંજય શર્માએ ગોદી મીડિયાની ચામડી ઊતારી નાખી હતી. તેમણે કહ્યું હતું : “રાજકીય નેતાઓ જ પાટલી બદલે છે એવું નથી, દેશના મોટા મોટા અખબાર/ ટીવી ચેનલોના માલિકો/ પત્રકારો/એન્કર્સ પણ પાટલી બદલે છે. મનમોહનસિંહ સરકાર વખતે સોનિયા ગાંધી/ રાહુલ ગાંધીમાં જેમને દૈવત્વ દેખાતુ હતું; તેમના હૈયામાં કંઈક થયું અને પાટલી બદલી નાખી ! હવે તેઓ 8-10 ગનર લઈને ફરે છે. 2017માં એક દિવસ ઉત્તરપ્રદેશના એક IAS અધિકારીએ મને કહ્યું : ‘બાબા તમારાથી બહુ નારાજ છે?’ મેં કહ્યું કે કોણ બાબા? તેમણે કહ્યું કે ‘યોગી…
Gujarat: ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના પરિણામે શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ સર્જાઈ હોવાનો દાવો કરાય છે. પણ ખરેખર તો ગુજરાતમાં શિક્ષણની અધોગતી થઈ છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, કેબિનેટ પ્રધાન કુબેર ડીંડોર અને રાજ્યના શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસેરિયા દાવો કરે છે, તેનાથી સ્થિતિ જુદી છે. 21મો શાળા પ્રવેશ ઉત્સવ 54000 શાળાઓમાં યોજાયો હતો. શાળા પ્રવેશોત્સવથી ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ આવી છે. એવો દાવો ભાજપ સરકાર કરી રહી છે. પણ એવું ખરેખર નથી. 2019થી નાગરિક નોંધણી પ્રણાલીના જન્મ નોંધણીની વિગતોનો ઉપયોગ વર્ગ-1 માં પ્રવેશ માટે યોગ્ય વયના બાળકોને ઓળખવા અને પ્રવેશ આપવા માટે કરવામાં આવે છે. વર્ષ 2023-24માં કિન્ડરગાર્ટનમાં પ્રવેશ માટે…
અમદાવાદ મહાનગર પાલિકા (અમપા)માં ભાગલા પાડો અને રાજ કરોની નીતિ છે. Ahmedabad: 2008-09 માં ડેપ્યુટી કમિશનર તરીકે નિમણૂક કરેલા આરજવ શાહ અને અન્ય બે અધિકારીઓએ પણ નિયમ વિરુદ્ધ જઈ તેમના પે ગ્રેડ માં બારોબાર વધારો કર્યો હતો. તે મામલે કોઈ ઉહાપોહ થયો ન હતો. આ વખતે પણ આસિસ્ટન્ટ કમિશનરોના પે ગ્રેડ વધારો કરવામાં ડેપ્યુટી કમિશનર આરજવ શાહ અને મિહિર પટેલની ભૂમિકા મહત્વની છે. પાલિકાના ભાજપના સત્તાધીશો અને ઉચ્ચ અધિકારીઓ પોતાના માનીતા અધિકારીઓને રાતોરાત કાર્ય પ્રભારીત વરિષ્ઠ અધિકારી બનાવી દેવામાં આવે છે. કેટલાક અધિકારીઓને પે ગ્રેડ વધારો કરી સીધે સીધી સિનિયોરિટી આપવામાં આવે છે. પાંચ આસિસ્ટન્ટ પાલિકા કમિશનર અને એચઓડી કક્ષાના…
Ahmedabad: અમદાવાદ મંડળના 5 સ્ટેશન અમદાવાદ, ગાંધીધામ, ભુજ, મહેસાણા અને પાલનપુર પર 26 એસ્કેલેટર્સ તથા 10 સ્ટેશન અમદાવાદ, ભુજ, મહેસાણા, ગાંધીધામ, સાબરમતી, પાલનપુર, સામખિયાળી, ભચાઉ, વડનગર, મણિનગર પર 29 લિફ્ટની સુવિધા ઉપલબ્ધ છે જે દિવ્યાંગ અને બીમાર યાત્રીઓ માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ રહી છે. આ અત્યાધુનિક સુવિધાઓ દિવ્યાંગજન યાત્રીઓની જરૂરિયાતોને પૂરી કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે, 25 સ્ટેશનો પર ઓટોમેટિક તથા 69 સ્ટેશનો પર મેન્યુઅલ યાત્રી ઉદઘોષણા સિસ્ટમ લગાવવામાં આવી છે, સ્ટેશનો પર ગ્લો સાઇન પેસેન્જર ગાઈડન્સ બોર્ડ, એલઈડી સ્ટેશન નામ બોર્ડ વગેરે પણ લગાવવામાં આવ્યા છે. અમદાવાદ મંડળ પર અમ્બ્રેલા વર્ક (પીએચ-53) હેઠળ લગભગ 147 કરોડ રૂ.…
ગંભીર અહેવાલ બાદ ગુજરાતના આર્થિક મોડેલ અંગે દેશમાં શંકા Gujarat: નોટબંધી, GST, ચીન, આર્થિક નીતિ, મોટા ઉદ્યોગો મહત્વ, સરકારી સહાય ન મળતાં અને લોકડાઉનને કારણે ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. છેલ્લા સાત વર્ષમાં 37 લાખ નાના ઉદ્યોગો બંધ થઈ ગયા અને તેમાં કામ કરતા 1 કરોડ 34 લાખ લોકો બેરોજગાર થઈ ગયા છે. અસંગઠિત સેક્ટર એન્ટરપ્રાઇઝિસ ના વાર્ષિક સર્વેમાં આ વિગતો બહાર આવી છે. તેના પરથી એ અંદાજ મૂકી શકાય છે કે, દેશના નુકસાન સામે ગુજરાતના ઉદ્યોગોને 10 ટકા નુકસાન ગણવામાં આવે તો પણ 3 લાખ 70 હજાર ઉદ્યોગો અને 13થી 15 લાખ લોકો બેકારીના ખપ્પરમાં હોમાઈ ગયા છે. વડાપ્રધાને…
મોદી આવાસ યોજનામાં કરોડોના કૌભાંડ થયા PM Awas: કેન્દ્ર સરકારે વર્ષ 2015માં શરૂ થયેલી યોજનાના 9 વર્ષ થયા છે. 9 વર્ષમાં ગુજરાતમાં શહેર અને ગામડાંઓમાં 15 લાખ મકાનો બનાવવા સરકારે રૂ.1 લાખથી 3 લાખ સુધીની આર્થિક સહાય કરી છે. જે લગભગ 19 હજાર કરોડ હોવાનું અનુમાન છે. મે 2023 સુધીમાં 9.54 લાખ ઘરને સહાય મંજૂર કરી હતી. કેન્દ્ર સરકારે 9 વર્ષમાં 10 લાખ મકાનો મંજૂર કર્યા છે, જેમાં 7.50 લાખ ઘરનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે. 9 વર્ષમાં કેટલા મકાનોને રૂ.1 લાખથી 3 લાખ સુધીની મદદ કરી તેની વિગતો ગુજરાત સરકારે જાહેર કરી નથી. દેશમાં 3 કરોડ નવા મકાનો બનાવવાનું…
Gujarat: આનંદીબેન પટેલના જમાઈ અને દિકરી સામે પ્રકરણો ખુલી રહ્યાં છે. ગાંધી આશ્રમની અંદર અને આસપાસ 21 ઈમારતો એવી છે જેના પર સીધો અથવા પરોક્ષ કબજો જયેશ પટેલ પાસે હતો. તે તમામ મકાનો મોટાભાગે ખાલી કરવાની ફરજ સરકારે પાડી છે. કારણ કે અહીં 1200 કરોડનો સાબરમતી આશ્રમનું સમારકામ શરૂ થયું છે. આનંદીબેન પટેલના જમાઇ જયેશ પટેલના ગેરકાયદે કબજા વાળા 21 મકાનો ખાલી કરાવાયા છે. તેમાં ગાંધીજી પછી જે બન્યા હતા તે તમામ તોડી પડાયા છે. આ 21 મકાનો જયેશ પટેલ છેલ્લા 30 વર્ષથી દબાણ કરીને બેસી ગયા હતા. સરકારે તેમની પાસે સીટની રચના કરીને તેનું નાક દબાવીને ગાંધીજીના મકાનો ખાલી…