કવિ: દિલીપ પટેલ

Gujarat: દિલ્હી અને અમદાવાદ શહેરોમાં જે રીતે પ્રદૂષણ અને હાડમારી વધી રહી છે તેથી લોકો પરેશાન છે. તેઓ શહેરના સ્થાને ગ્રામ્ય વિસ્તારો કે જંગલોના વિકલ્પની શોધમાં છે ત્યારે અમરેલીમાં આવો એક વિકલ્પ ખેડૂતે શોધી આપ્યો છે. તે એચ વીઘા જમીનમાં ખેતી કરીને 1થી 3 લાખ રૂપિયાની ચોખ્ખી આવક મેળવી રહ્યાં છે. જો આ નવું મોડેલ ગુજરાતના 55 લાખ ખેડૂતો અપનાવે તો શહેરોમાં માણસોનો જતો પ્રવાહ અટકી જાય તેમ છે. વળી, ઊંધી હિજરત થઈ શકે છે. શહેરો છોડીને લોકો ગામમાં જવા લાગશે. કારણ કે 5 વીઘા જમીન હોય તો પણ ગામડામાં 5 સભ્યોનું કુટુંબ તે જમીન પર પોતાનું સારી રીતે ગુજરાત…

Read More

Rajya Sabha Seats: તાજેતરમાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં, ભાજપ 56માંથી 30 બેઠકો જીતવામાં સફળ રહી, જેના કારણે સંસદના ઉપલા ગૃહમાં તેનો સ્કોર હવે 97 અને NDAનો 118 થઈ ગયો છે. તાજેતરની રાજ્યસભાની ચૂંટણીઓ પછી, ભાજપની આગેવાની હેઠળની એનડીએ હવે ઉપલા ગૃહમાં બહુમતીથી માત્ર ત્રણ બેઠકો ઓછી છે. આ મહિને રાજ્યસભાની 56 બેઠકો માટેની ચૂંટણી સાથે ભાજપ એકલા 100ની નજીક પહોંચી ગયો છે. ભાજપ 56માંથી 30 બેઠકો જીતવામાં સફળ રહ્યું, જેના કારણે રાજ્યસભામાં તેના 97 સભ્યો છે અને એનડીએના 118 સભ્યો છે. આ મહિનાની શરૂઆતમાં, 56માંથી 41 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા. આ પછી, 27 ફેબ્રુઆરીએ ત્રણ રાજ્યોમાં 15 બેઠકો પર મતદાન થયું, જેમાં…

Read More

PM Modi : શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે 10 માર્ચે ભારત બંધનું કર્યું એલાન 27 ફેબ્રુઆરી 2024ના દિવસથી આપ્યું હતું. તેઓ પદયાત્રા કરીને એવા લોકોને સમર્થન કરવા અપાલ કરશે જે ગો હત્યા રોકવા માંગતા હોય. ભાજપની નરેન્દ્ર મોદીની સરકાર અને તે પહેલાની વાજપાઈની 5 વર્ષની મળીને 15 વર્ષમાં ગો હત્યા પર પ્રતિબંધ ન મૂક્યો હોવાથી તેઓ ખફા છે. લોકસભાની ચૂંટણીને થોડા અઠવાડિયા રહી ગયા છે ત્યારે ભારતમાં ધર્મ વિરૂદ્ધ રાજનીતિ સામસામે આવી ગઈ છે. ત્યારે ગુજરાતમાં ગો વધ અને ગો સંરક્ષણ અંગે શું સ્થિતી છે તેની ચર્ચા થઈ રહી છે. લોકસભા ચૂંટણી 2024માં અમારું સમર્થન માત્ર એ…

Read More

Gujarat: આણંદના પેટલાદના બોરિયા ગામમાં ખેડૂત કેતનભાઈ જશભાઈ પટેલ 9429034710 કેળના થડનો ઉપયોગ ખેતરમાં તો ઉત્પાદન વધારવા અને ખાતરની બચત કરવામાં કરે છે. જો કેતનભાઈની કેળાંના થડની તકનીક ગુજરાતના ખેડૂતો અપનાવે તો 30 કરોડ કિલો રાસાયણિક ખાતરની બચત થઈ શકે તેમ છે. જો ગુજરાતના બધા ખેડૂતો કેળના થડથી પેદા થઈ શકે રૂ.2700 કરોડનું રાસાયણિક ખાતર ખેતરમાં નાંખી શકાય તેમ છે. હવે તેઓ કેળના થડનો ઉપયોગ મોટા પ્રમાણમાં કરવા માંગે છે. જે અગાઉ થડને કાઢીને ખેતર બહાર ફેંકી દેતા હતા. હવે તેનું ખાતર બનાવીને ઉત્પાદન અને રોગને અંકુશમાં રાખે છે. થડના ટ્રાટલ કરેલા હતા. નવસારી કૃષિ વિશ્વ વિઘાયે કેટલાંક સંશોધનો કર્યા…

Read More

Gujarat: ગુજરાતના સોમનાથ પાસે નાનકડા ગામમાં ખેડૂતે પોતાની કેસર કેરીમાં જીવાતોને ભગાડવા અને આંબાને આરોગ્ય આપવા માટે વાવડીંગનો ધૂપનો સફળ પ્રયોગ કરીને કૃષિ વિજ્ઞાનીઓને અચરજમાં મૂકી દીધા છે. ગુજરાતમાં 25 વર્ષથી ધૂપની સારવાર પાક પર કરવામાં આવી રહી છે. સોમનાથ જિલ્લાના ગીરગઢડાના થોરડી ગામમાં 64 વર્ષના ખેડૂત લાલજીભાઈ રવજીભાઈ બુહા વાવડીંગના ધૂપથી ખેતીના નુકસાનકારક જીવોને સાફ કરે છે. તેમના ખેતરમાં આંબાના 1400 વૃક્ષો છે તેમાં ધૂપથી ઉત્પાદન વધે છે એવો દાવો લાલજીભાઈનો છે. તેમની મીઠી મધ જેવે સુગંધીદાર કેસર કેરી ગુજરાતના 8 મોટા શહેરો અને દેશના 12 શહેરોમાં સામાન્ય ભાવથી વેચે છે. 12 વર્ષથી તેઓ આંબામાં ધૂપ કરે છે. બીજા…

Read More

Gujarat: સજીવ ખેતી એવી વસ્તુ છે જેનાથી ખેતીમાં 80 ટકા ખર્ચ બચાવી શકે છે. ગુજરાતમાં 1 લાખ પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતો હતા, જે 5 વર્ષમાં વધીને 9 લાખ થઈ ગયા છે. તેઓ આધુનિક અને વૈજ્ઞાનિક ખેતીને પડકાર આપી રહ્યાં છે. ગુજરાતના 9 હજાર કૃષિ વિજ્ઞાની, 5 કૃષિ વિશ્વ વિદ્યાલય, 1200 કૃષિ કંપનીઓને પડકાર ફેંકી રહ્યાં છે કે તેમણે શરૂ કરેલી રાસાયણિક ખેતી ખોટી હતી. પણ પ્રાકૃતિક ખેતી શક્ય છે. 9 લાખ ખેડૂતો વર્ષે 1 કરોડ વીઘા જમીન પર ઓછા ખર્ચે ખેતી કરીને રૂ. 10 હજાર કરોડ બચાવી રહ્યાં છે. આમ આ 9 લાખ ખેડૂતોએ મોટો પડકાર ઊભો કર્યો છે. પ્રાકૃતિક…

Read More

Gujarat: વિશ્વ વિખ્યાત ભાલિયા ઘઉંના ભાવ ન મળતાં સજીવ ખેતીને મોટો ફટકો જુવારને સુપર ફૂડ તરીકે ઓળખવામાં આવે છે. ભલે તે આફ્રિકાનું મૂળ હોય પણ અમદાવાદના ભાલપ્રદેશમાં આવીને તે ફાલ્યો ફુલેલો પાક બની ગયો હતો. જે ગુજરાતના પ્રકૃત્તિક ખેતીનો ખજાનો ભાલ પ્રદેશ હતો. કારણ કે તે પ્રદેશ દરિયાની સપાટીથી થોડો નીચો હોવાથી તેમાં પાણી ભરાઈ રહે છે. જેના કારણે અહીં ચોમાસા પછી ભાલિયા ઘઉં શ્રેષ્ઠ ગુણવત્તાના પાકે છે. જેમાં ભરપૂર પ્રોટીન હોય છે. હવે અહીં ઘઉનું સ્થાન જુવાર લઈ રહી છે. ધોલેરાના આંબળી ગામનું પરું સરેસલામાં ખેતી કરતાં 43 વર્ષ રમેશભાઈ વેલાભાઈ જાદવ દેશી જુવાર વાવીને 10 વર્ષથી ખેતી કરી…

Read More

Gujarat: ગુજરાત સરકાર અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની છેતરામણી વાતો કરીને 30 વર્ષથી રાજકીય લાભ ખાટી લીધો છે. સત્તા મેળવી છે.અમદાવાદનું નામ કર્ણાવતી ન થયું હવે અદાણી બની રહ્યું છે 1988થી ભારતીય જનતા પક્ષ અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની ભૂમિકા લઈને તમામ ચૂંટણી લડી છે. છેલ્લાં 24 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે. છતાં કર્ણાવતી નથી થયું.અત્યાર સુધીમાં દિલ્હીમાં અટલ બિહારી વાજપેયી અને નરેન્દ્ર મોદીની 10 વર્ષ સુધીની સરકાર આવ્યા પછી પણ અમદાવાદનું નામ કર્ણાવતી કરવાનો નિર્ણય અમલમાં આવ્યો નથી. બેશરમ નેતાઓ જ આવું જુઠ્ઠાણું ફેલાવી શકે. ભાજપે અમદાવાદને 13 મેયર આપ્યા છે. તેઓ આજ સુધી જુઠ્ઠાણાઓ ચલાવતાં આવ્યા છે. અબુરીહાએ આશાવલનો એક…

Read More

Gujarat: દરોડા, દમ, દાટી, દંડ, દાન, દમન કરીને દામ પડાવવા માટે એજન્સીઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ કોંગ્રેસ કરી રહી છે.આમાં હવે આવકવેરા વિભાગનો પણ સમાવેશ થઈ ગયો હોવાની ચર્ચા ચાલી રહી છે. કેન્દ્રની ઈન્ક્મટેક્સ, GST, CBI અને ED વગેરી જેવી એજન્સીઓના દરોડા પછી કરોડો રૂપિયાનું ભંડોળ મળ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. 30 કંપનીઓ પર દરોડા પડાયા બાદ સત્તાવાર રૂ. 335 કરોડનું ચૂંટણી ફંડ આ કંપનીઓએ આપ્યું હોવાનો હાવો છે. તેમની ઉપર કેન્દ્રીય એજન્સીઓના દરોડા પડયા હતા. બિનસત્તાવાર રીતે જે અંદરખાને થતું હોય તે બહાર આવી શકતું નથી. અમદાવાદના ચિરિપાલ ગ્રુપ, એસ્ટ્રલ કંપની અને સિન્ટેક્સ ઇન્ડસ્ટ્રીઝએ પણ…

Read More

India:લોકસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષો ઉમેદવારો નક્કી કરવા લાગ્યા છે. રાજકીય લોકો શા માટે લોકસભા પસંદ કરી રહ્યાં છે. તેનો એક સરવે જાહેર થયો છે. જેમાં જાહેર થયું છે કે એક ચૂંટણી લડો એટલે સંપત્તિ બે ગણી થઈ જાય બીજી વખત ચૂંટાવ તો પહેલાં કરતાં 4 ગણી સંપતિ થઈ જાય છે. આમ એકના બે ગણાં નાણાં કરવાની ચૂંટણી હોય છે. 2004ની લોકસભા વખતે તેની સંપત્તિ રૂ. 1 કરોડ હતી તે 2019માં વધીને રૂ. 17 કરોડ થઈ ગઈ હતી. દેશના ઉદ્યોગપતિઓની સંપત્તિમાં પણ આટલો વધારો થતો નથી. બધામાં ગંભીર બાબત એ છે કે સાંસદોની આવકમાં 1 હજાર ટકાનો વધારો થયો છે…

Read More