કવિ: દિલીપ પટેલ

Ahemdabad: તૂટતું અમદાવાદ, ભાંગતો વારસો, ભાગ 12 અમદાવાદની ધાર્મિક ફિલસૂફી સ્મારક ઇમારત હસ્તકલા અને તકનીકી યુનેસ્કોની નોંધ – 3 અમદાવાદને વારસાના શહેર તરીકે જાહેર કરતી વખતે યુનેસ્કોએ સંક્ષિપ્ત વિશ્લેષણની નોંધ તૈયાર કરી હતી તે ઘણું કહી જાય છે. Ahemdabad માપદંડ (ii): 15મી સદીના સલ્તનત સમયગાળાથી શહેરના ઐતિહાસિક સ્થાપત્ય તેમના સમય દરમિયાન માનવ મૂલ્યોનું નોંધપાત્ર વિનિમય દર્શાવે છે, જે ખરેખર શાસક સ્થળાંતરિત સમુદાયોની સંસ્કૃતિને પ્રતિબિંબિત કરે છે. સમાધાન યોજના માનવીય મૂલ્યોના સંબંધિત સિદ્ધાંતો અને સમુદાયના રહેવા અને વહેંચણીના પરસ્પર સ્વીકૃત ધોરણો પર આધારિત હતી. ધાર્મિક ફિલસૂફીનું પ્રતિનિધિત્વ કરતી તેની સ્મારક ઇમારતો હસ્તકલા અને તકનીકીના શ્રેષ્ઠ ઉદાહરણોનું પ્રતિનિધિત્વ કરે છે, જેણે એક…

Read More

Ahemdabad: તૂટતું અમદાવાદ, ભાંગતો વારસો, ભાગ – 11 અમદાવાદમાં શહેરી રચના બહુ સાંસ્કૃતિક સહઅસ્તિત્વ માટે બની છે યુનેસ્કોની નોંધ – 1 અમદાવાદને વારસાના શહેર તરીકે જાહેર કરતી વખતે યુનેસ્કોએ સંક્ષિપ્ત વિશ્લેષણની નોંધ તૈયાર કરી હતી તે ઘણું કહી જાય છે. ઉત્તમ સાર્વત્રિક મૂલ્ય ઐતિહાસિક શહેર અમદાવાદ Ahemdabad 15મી સદીમાં સુલતાન અહમદ શાહ દ્વારા સાબરમતી નદીના પૂર્વ કિનારે સ્થાપવામાં આવેલા અમદાવાદ દિવાલ ધરાવતું શહેર, સલ્તનત સમયનો સમૃદ્ધ સ્થાપત્ય વારસો ધરાવે છે, જેમાં ભદ્ર સિટાડેલ, ફોર્ટ સિટી વોલ્સ અને ગેટ અને અસંખ્ય મસ્જિદો અને સમાધિઓ સામેલ છે. તેમજ પાછળથી તે સમયગાળાના મહત્વપૂર્ણ હિન્દુ અને જૈન મંદિરો ધરાવે છે. શહેરી માળખામાં ગીચ વસ્તીવાળા…

Read More

Ahemdabad: તૂટતું અમદાવાદ, ભાંગતો વારસો, ભાગ 10 યુનેસ્કોમાં ડોઝિયર મૂકવા માટે જે જરૂરી દસ્તાવેજો નાયરે ભેગા કર્યા Ahemdabad: અમદાવાદ મહાનગર પાલિકાના હેરિટેજ વિભાગના ડેપ્યુટી મેનેજર પી. કે. વાસુદેવન નાયરે અમદાવાદને હેરીટેજ શહેરનું ગૌરવ આપ્યું હતું. યુનેસ્કોમાં ડોઝિયર મૂકવા માટે જે જરૂરી દસ્તાવેજો કોર્પોરેશન પાસેથી મેળવવાના હતા તે લાવી આપવામાં પી. કે. નાયરે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ પ્રકારે 2011થી 2018 સુધી દસ્તાવેજ મેળવવા ખૂબ જ અઘરા હતા. એએસઆઈ પાસેથી જ યુનેસ્કોમાં પ્રોજેક્ટ જવાનો હતો. Ahemdabad : નાયર અને પ્રોફેસર વસાવડાના તૈયાર કરેલાં ડોઝિયર અને પ્રેઝન્ટેશન અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો અપાવ્યો હતો.તેમણે ઇસ્લામિક મોન્યુમેન્ટ માટે પણ સારું કામ કર્યું હતું.…

Read More

BJP: કરમસદમાં ભાજપે સરદાર પટેલને વધુ એક અન્યાય કર્યો, અગાઉ 22 અન્યાય કર્યા દિલીપ પટેલ અમદાવાદ, 10 જાન્યુઆરી 2025 BJP  સરદાર પટેલના વતન કરમસદને આણંદ મહાનગરપાલિકામાં બળજબરી પૂર્વક ભેળવી દેવા સામે આંદોલન ચાલી રહ્યું છે. આણંદ મહાનગરપાલિકામાં કરમસદને સમાવવા સામે વિરોધ કરવા ગામેરું યોજ્યું હતું. સરકારે સરદાર પટેલ સાથે દગો, છેતરપિંડી કરી છે એવું લોકો માની રહ્યા છે. સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિના અધ્યક્ષ મિથિલેશ અમીન અને જિલ્લા અધ્યક્ષ મહર્ષિ પટેલ છે. તમામ પક્ષ અને જ્ઞાતિના લોકોએ ભેગા મળી સરકાર પુનઃ વિચારણા કરી કરમસદ મહાનગરપાલિકા અથવા તાલુકાનો દરજ્જો આપવા માંગણી કરી હતી. કરમસદ બંધનું એલાન આપ્યું અને સજ્જડ બંધ પડાયો…

Read More

Ahemdabad: તૂટતું અમદાવાદ, ભાંગતો વારસો,ભાગ 9  એક અધિકારીએ ગૌરવ અપાવ્યું, લાભ લીધો ભાજપે Ahemdabad: અમદાવાદ મહાનગર પાલિકાના હેરિટેજ વિભાગના ડેપ્યુટી મેનેજર પી. કે. વાસુદેવન નાયરે અમદાવાદને હેરીટેજ શહેરનું ગૌરવ આપ્યું હતું. પણ તેનો લાભ ભાજપે પોતાના પ્રચારમાં કર્યો હતો. Ahemdabad ભારત સરકારની ભાગીદારીથી 2004થી 2007 દરમિયાન કંબોડિયાના અંગરકોટ વાટમાં ભગવાન બ્રહ્માના મંદિરનું રિસ્ટોરેશનનું કામ આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા પ્રોજેક્ટ હેડ પીકે વાસુદેવન નાયર હતા. એએસઆઈમાંથી નિવૃત થઈને અમદાવાદના હેરિટેજ સેલમાં જોડાયા હતા. 2001ના ભૂકંપ પછી અમદાવાદની ફરતે આવેલા દરવાજા, મોઢેરા સૂર્ય મંદિર, ધોળાવીરા અનેક બીજી આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયાની સાઇટના જીર્ણોદ્ધારનું કામ તેમણે કર્યું હતું.અમદાવાદના હેરિટેજ વિભાગના ડેપ્યુટી મૅનેજર તરીકે…

Read More

Karuna Abhiyan 8 વર્ષ દરમિયાન 97 હજાર પશુ-પક્ષીઓને બચાવાયા Karuna Abhiyan આઠ વર્ષમાં કરૂણા અભિયાનમાં રાજ્યભરમાં ૯૭,૨૦૦થી વધુ પશુ-પક્ષીઓને રેસ્ક્યુ કરાયા હતા. જેમાં ૩૧,૪૦૦ પશુઓને તેમજ ૬૫,૭૦૦ પક્ષીઓને સારવાર આપવામાં આવી હતી. અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ ૧૭,૬૦૦થી વધુ પશુ-પક્ષીઓને રેસ્ક્યુ કરાયા હતા. Karuna Abhiyan ગત વર્ષે કરૂણા અભિયાન અંતર્ગત રાજ્યભરમાં ૧૩,૮૦૦થી વધુ પશુ-પક્ષીઓને રેસ્ક્યુ કરાયા હતા, જેમાં ૪,૪૦૦થી વધુ પશુઓ અને ૯,૩૦૦થી વધુ પક્ષીઓનો સમાવેશ થાય છે.છેલ્લા ૦૮ વર્ષમાં અમદાવાદ જિલ્લા બાદ સૌથી વધુ સુરત જિલ્લામાં ૧૩,૩૦૦થી વધુ, વડોદરા જિલ્લામાં ૧૦,૭૦૦થી વધુ, રાજકોટ જિલ્લામાં ૮,૩૦૦થી વધુ, આણંદ જિલ્લામાં ૬,૮૦૦થી વધુ અને જૂનાગઢ જિલ્લામાં ૬,૧૦૦થી વધુ પશુ-પક્ષીઓને રેસ્ક્યુ કરીને સારવાર પૂરી…

Read More

Panchvati farm: ફકીર વડાપ્રધાન મોદીનું ભવ્ય પંચવટી ફાર્મ, 10 હજાર કરોડનું સલામતી ખર્ચ પંચવટી ઘર એ લોકકલ્યાણ માટે કે વૈભવ માટે દિલીપ પટેલ અમદાવાદ, 9 જાન્યુઆરી 2025 Panchvati farm ફરી એક વખત દિલ્હીના મુખ્યપ્રધાનના બંગલાના ખર્ચનો વિવાદ ભાજપ દ્વારા ઉભો કર્યો છે. ત્યારે દિલ્હીમાં રહેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાછળ કેવો ખર્ચ થઈ રહ્યાં છે તેની ચર્ચા શરૂ થઈ છે.12 એકર જમીન પર એક, ત્રણ, પાંચ, સાત અને નવ એમ પાંચ બંગલાનું સામૂહિક પરિસર છે. જે 50 હજાર ચોરસ મીટર છે. અહીં એક મીટરનો ભાવ રૂ.2 લાખ છે. તેની જમીનની કિંમત રૂ.1 હજાર કરોડ થાય છે. તમામ કિંમત ગણવામાં આવે તો…

Read More

Ahemdabad: તૂટતું અમદાવાદ, ભાંગતો વારસો, ભાગ -8 બે હજાર વર્ષ જૂનું જૂનાગઢ હેરિટેઝ સિટી કેમ નહીં ભારતમાં એકમાત્ર હેરિટેજ સિટી તરીકે વૈશ્વિક દરજ્જો મેળવનાર અમદાવાદ શહેર કરતાં વધુ પુરાણો ઐતિહાસિક વારસો જૂનાગઢ શહેર ધરાવે છે.  બે હજાર વર્ષ જૂના પણ હયાત હોય એવા એકમાત્ર શહેર જૂનાગઢને વૈશ્વિક પુરાતન શહેરનો દરજ્જો મળ્યો નથી. કારણ કે, તેનું ડોઝીયર તૈયાર કરનારા નાયર જેવા અધિકારી નથી. શરતભંગ Ahemdabad યુનેસ્કો એ અમદાવાદ ના અભ્યાસના  આધારે હેરિટેજ સિટીની જાળવણી માટે સ્મારકોને દબાણ મુક્ત કરવા, સ્મારકો અને પોળોમાં આવેલી હેરિટેજ ઇમારતોનું જતન ઉપરાંત  ટ્રાફિક -પાર્કિંગની સમસ્યાનું નિરાકરણ લાવવું જેવી શરતો પણ મૂકી છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે…

Read More

Gujarat ભાજપના પ્રદેશ પ્રમુખ ડો. મહેન્દ્ર મુંજપરા? રાજકોટના ધારાસભ્યના બહેનનો ગંભીર આરોપ પાટીલે પક્ષમાં ગુંડાગીરી અને વિખવાદો પેદા કર્યા તે, કોણ શાંત કરશે? દિલીપ પટેલ અમદાવાદ, 7 જાન્યુઆરી 2025 Gujarat ભાજપના નવા પ્રદેશ પ્રમુખ પૂર્વ સાંસદ અને મોદીના પ્રિય ડો. મહેન્દ્ર મુંજપરા આવે તેવી શક્યતા છે. પાટીલે પક્ષમાં ગુંડાગીરી અને વિખવાદો પેદા કર્યા તે કોઈ પણ નવા પ્રમુખ આવે તો તેમની મોટી જવાબદારી બની ગઈ છે. આવા વિવાદો અને ગુંડાગીરી કોણ શાંત કરશે? પાટીલના સમયમાં 40 જેટલાં કિસ્સા બન્યા હતા જેમાં ભાજપના નેતાઓ, ધારાસભ્યો, સાંસદો ધાકધમકી અને ગુંડાગીરી કરતાં હોય. મુંજપરા પ્રદેશ પ્રમુખ પદે આવે તો, શું ભાજપના નેતાઓની ધમકીઓ…

Read More

Ahemdabad: તૂટતું અમદાવાદ, ભાંગતો વારસો, ભાગ -7: 26 સાંસ્કૃતિક શહેરમાંથી અમદાવાદ હરીફાઈ કેમ જીતી ગયું Ahemdabad વિશ્વના સસ્તા શહેરોમાં અમદાવાદ 7માં ક્રમે છે. માથાદીઠ આવક અન્ય શહેરોની સરખામણીએ વધુ છે. ઈકોનોમી ઇન્ટેલિજન્સ યુનિટના 2021ના રિપોર્ટ મુજબ અમદાવાદ સોંઘુ શહેર જાહેર થયું હતું. 2019માં વિશ્વના ટોચના 30 પ્રદૂષિત શહેરોમાં અમદાવાદ હતું, 2024માં પણ એવું જ છે. 2023ના એક અહેવાલમાં મકાનોની કિંમત સૌથી વધારે હોવાથી સામાન્ય લોકો મકાનો ખરીદી શકતા નથી. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના પર વિશ્વ બેંકની લોન સાથે રૂ. 4,317.67 કરોડનું દેવું 2024માં છે. અમદાવાદની હરીફાઈમાં 26 સાંસ્કૃતિક શહેરો હતા. Ahemdabad ભારતમાંથી અમદાવાદ ઉપરાંત દિલ્હી, મુંબઈ અને ઓરિસ્સાનું શહેર હતું.  28 મે…

Read More