કવિ: Halima shaikh

આજકાલ દેખાદેખીમાં તરુણીઓ ઘરેથી ભાગી જવાના કે અવળા રસ્તે ચડી જવાના બનાવો વધ્યા છે ત્યારે એક જાગૃત નાગરિકની સજાગતાને કારણે વલસાડ નવસારી રેલવે સ્ટેશન વચ્ચે 4 તરૂણીઓને ફોસલાવીને ટ્રેનમાં લઈ જતા વિધર્મી યુવકની કરતૂતનો ભાંડા ફોડ થયો હતો અને ટયુશન ક્લાસમાં જઈ રહેલી આ તરુણીઓ વાપી પંથકની સોસાયટીમાં જ રહેતાં એક 18 વર્ષીય વિધર્મી યુવકની વાતો માં આવી ટ્રેનમાં બેસી ગઈ હોવાનું સામે આવ્યું છે. એક જાગૃત રેલવે મુસાફરને શંકા જતાં તેણે પોલીસને જાણ કરતા પોલીસે આ ઇસમને ઝડપી લીધો હતો. વિગતો મુજબ વાપી ડુંગરા પંથકની એક સોસાયટીમાં રહેતી 10 થી 14 વર્ષની 4 જેટલી હિન્દીભાષી તરૂણીઓ સવારે ટ્યુશને જઇ…

Read More

આ વખતની ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે ખુશ ખબર છે અને 14મી એ ઉત્તરાયણ અને 15મી વાસી ઉત્તરાયણના દિવસે મસ્ત પવન રહેવાનો છે,હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે મુજબ ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે પવનની ગતિ 10થી 14 કિ.મી. પ્રતિ કલાકની રહેશે એટલુંજ નહિ પણ આ બંને દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 28થી 30 ડીગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે પરિણામે ખાસ ઠંડી નહિ લાગે. છેલ્લાં ચારેક વર્ષથી ઉત્તરાયણના દિવસે બપોર પછી પતંગ ચગે તેવો પવન હોતો નથી પરિણામે પતંગ રસિયાઓ નિરાશ થાય છે પણ આ વર્ષે મસ્ત પવન રહેવાનો છે. ઉત્તરાયણના દિવસે બપોરે 12 વાગ્યા સુધી તાપમાનનો પારો 20 ડીગ્રીની…

Read More

ઉત્તરાયણ પર્વ ઉપર ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવવાનું ભલે લોકોને લાગતું હોયકે પોલીસ શુ કરી લેશે ? પરંતુ આજે આપને જણાવવા જઈ રહયા છે કે કાયદામાં ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવવી ગુનો છે અને અન્ય કોઈ વ્યક્તિને દોરીના કારણે ગંભીર ઈજા બાદ મૃત્યુ થાય તો IPCની કલમ 304 હેઠળ મૃત્યુ થઈ શકે એવી શારીરિક હાનિ પહોંચાડવાના ઈરાદાથી કરેલું કૃત્ય માનવામાં આવી શકે છે. આવા કેસમાં સરળતાથી જામીન મળતા નથી અને ચાઈનીઝ દોરી વાપરનાર આરોપી સામે ગુનો સાબિત થાય તો 10 વર્ષ જેલ થઈ શકે છે. ઉત્તરાયણના તહેવાર પર વપરાતી ચાઈનીઝ દોરી અંગે લોકોમાં ભલે એવો ભ્રમ હોય કે આ દોરી ચીનથી આવતી હશે પણ…

Read More

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ત્રિપુરામાં હતું કે, અયોધ્યામાં 1 જાન્યુઆરી, 2024ના રોજ રામ મંદિર બની જશે,મોદીજીએ વચન પાળી બતાવ્યું છે. કોંગ્રેસીઓ કહેતા હતા કે, મંદિર વહીં બનાયેગે પર તિથિ નહીં બતાયેગે ! તો કોંગ્રેસીઓ કાન ખોલીને સાંભળી લો કે અમે તિથિ બતાવી દીધી છે અને અયોધ્યામાં 1 જાન્યુઆરી, 2024ના રોજ રામ મંદિર તૈયાર થઈ જશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હાલ પોતાની ત્રિપુરા યાત્રા દરમિયાન અયોધ્યામાં બની રહેલા રામ મંદિરને લઈને આ મુજબ જાહેરાત કરી હતી. પોતાના સંબોધનમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, જ્યારથી દેશ આઝાદ થયો છે, ત્યારથી કોંગ્રેસીઓએ શ્રી રામ મંદિર મુદ્દાને કાર્ટ કચેરીમાંજ ફસાવી…

Read More

દિલ્હીમાં મહિલાઓની છેડતીના બનાવો સતત વધી રહયા છે ત્યારે રોહિણી વિસ્તારમાં એક બસમાં મુસાફરી કરી રહેલી યુવતીની સામે એક જાકિર નામના વ્યક્તિએ પોતાનો પ્રાઇવેટ પાર્ટ બહાર કાઢી છોકરીની સામે હસ્તમૈથુન” કરવાનું ચાલુ કરી દેતા છોકરી ગભરાઈ ગઈ હતી અને આઘાત પામી હતી અને તેણે તાત્કાલિક બસનું રહેલું એલાર્મ વગાડ્યું હતું આ પછી બસમાં તૈનાત માર્શલે આવીને હસ્ત મૈથુન કરી રહેલા ઇસમને પકડી પાડ્યો હતો.બાદમાં પોતાની ભૂલનું ભાન થતા તે ઇસમ મોટેથી રડી પડ્યો હતો અને પોતાને જવા દેવાની વિનવણી કરવા લાગ્યો હતો બિહારના રહેવાસી આ ઇસમે પોતાનુ નામ જાકિર જણાવ્યું હતું પોલીસે જાકિરની ધરપકડ કરી છે. આરોપીએ પોતાનો ગુનો કબૂલી…

Read More

અદાણી ગ્રુપની અદાણી સોલારની યશકલગીમાં વધુ એક પીંછુ ઉમેરાયું છે. 36મા નેશનલ કન્વેન્શન ઓન ક્વોલિટી કન્સેપ્ટ્સ (NCQC) તરફથી કંપનીને 6 એક્સેલન્સ અને 1 વિશિષ્ટ એવોર્ડ એનાયત કરાયા છે. ઔરંગાબાદ ખાતે આયોજીત ક્વાલિટી કન્સેપ્ટ્સના રાષ્ટ્રીય સંમેલનમાં આ વિશષ્ટ સન્માન પ્રાપ્ત થયું છે. NCQC રાષ્ટ્રીયસ્તરે ગુણવત્તા મુલ્યાંકનના આધારે એવોર્ડ એનાયત કરે છે. દેશભરના કુલ 2031 સ્પર્ધકોમાંથી અદાણી સોલારે ડંકો વગાડ્યો છે.ક્વોલિટી સર્કલ ફોરમ ઓફ ઈન્ડિયા (QCFI) દ્વારા આયોજીત કાર્યક્રમમાં અદાણી સોલારની ટીમોને કેસ સ્ટડી પ્રેઝન્ટેશન બાદ દ્વિતીય સર્વોચ્ચ તેમજ ત્યારબાદનો વિશિષ્ટ એવોર્ડ પ્રાપ્ત થયો છે. જેમાં સેલ ઉત્પાદન, મોડ્યુલ ગુણવત્તા, મોડ્યુલ ઉત્પાદન જેવા જટીલ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી બતાવ્યું છે. NCQC એ…

Read More

સુરતમાં રાજહંસ ગ્રુપે બેન્કનું કરોડોનું બૂચ માર્યું હોવાનું સામે આવતા ભારે હોહા મચી છે. બેંક ઓફ બરોડા પાસેથી રાજહંસ ગ્રુપે 76 કરોડ રૂપિયાની ઠગાઇ કરતા ઠગ ટોળકી સામે સીબીઆઈ તપાસ શરૂ કરી છે. બેંક પાસેથી લોન લઇને બૂચ મારવાનું પ્રકરણ સુરતમાં ભારે ગાજયું છે. સંજય મોવલિયાએ તેમના ભાગીદારોએ સાથે મળીને બેંક ઓફ બરોડામાંથી 76 કરોડ રૂપિયાની લોન લીધા બાદ ફક્ત પાંચ કરોડ રુપિયા ભરી બાકીના પૈસા નહિ આપતા મામલો હવે સીબીઆઈ સુધી પહોંચ્યો છે. સંજય મોવલિયાના પાર્ટનર પુખરાજ ગોકુલચંદ શાહ, આશિષ અજિત જૈન અને બેંકના અજાણ્યા જાહેર સેવકો અને ખાનગી વ્યક્તિઓને આરોપીઓ તરીકે દર્શાવવામાં આવ્યા છે. જોકે,સુરત કલેકટર દ્વારા રાજહંસ ગ્રુપ…

Read More

— બાગાયત ખાતાની યોજના થકી રૂ. 38.39 લાખની સબસિડી મળતા વિદેશી ફૂલોની ખેતી કરવાનો ઉત્સાહ બમણો થયો — લગ્ન અને તહેવારોની સિઝનમાં ઓર્કિડ ફૂલોની વધુ માંગ, એક વાર પ્લાન્ટ તૈયાર થયા બાદ 7 વર્ષ સુધી ચિંતા નહીં — ઓર્કિડના ફૂલોની ખેતી આત્મનિર્ભર ભારતનું ઉત્તમ દ્રષ્ટાંત, હવે થાઈલેન્ડ અને ચીન પર નિર્ભરતા રહેશે નહીં સંકલનઃ જિજ્ઞેશ સોલંકી માહિતી બ્યુરોઃ વલસાડ તા. 5 જાન્યુઆરીલગ્ન પ્રસંગ અને વિવિધ તહેવારોમાં દેશભરમાં સૌથી વધુ માંગમાં રહેતા થાઈલેન્ડ અને ચીનમાં થતા ઓર્કિડના ફૂલોની ખેતી હવે વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પરવાસા ગામમાં પણ થઈ રહી છે. આ ગામના પ્રગતિશીલ યુવા ખેડૂતે પરંપરાગત ખેતીથી આગળ વધીને કંઈક અનોખુ…

Read More

વડોદરા જિલ્લામાં ધોરણ 10 ના 4 ઝોન અને ધોરણ 12 ના બે ઝોનમાં પરીક્ષા યોજાશે. ધો- 10 ની પરીક્ષા 189 બિલ્ડિંગો,ધો – 12 વિજ્ઞાન પ્રવાહની 37 બિલ્ડિંગો અને સામાન્ય પ્રવાહની પરીક્ષા 92 બિલ્ડિંગો પર લેવામાં આવશે. માંજલપુર,ગોત્રી,રાવપુરા,કારેલીબાગમાં પરીક્ષા યોજાશે. ધોરણ 12 ના બે ઝોનમાં પરીક્ષા યોજાશે. જેમાં માંડવી અને સયાજીગંજ ઝોનમાં પરીક્ષા લેવાશે. ધો- 10 ની પરીક્ષા 189 બિલ્ડિંગોપર યોજાશે. ધો – 12 વિજ્ઞાન પ્રવાહની 37 બિલ્ડિંગો અને સામાન્ય પ્રવાહની પરીક્ષા 92 બિલ્ડિંગો પર લેવામાં આવશે. વડોદરા સેન્ટ્રલ જેલમાં પણ એક કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે. આગામી સમયમાં બોર્ડ પરીક્ષા માટે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં પરીક્ષા સમીતીની રચના કરવામાં આવશે. જેમાં વિવિધ…

Read More

વાગરા તાલુકાના 3000 વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર શિક્ષણનો લાભ મળશેદહેજ વિસ્તારની પ્રથમ આઇ.ટી. ઓન વ્હીલ શરૂ થઈ દહેજ, ભરૂચ : અદાણી ફાઉન્ડેશન દ્વારા નિર્મિત આઇ.ટી.(IT) ઓન વ્હીલ્સ પ્રોગ્રામની શરૂઆત આજે અદાણી પેટ્રોનેટ પોર્ટ લિ. દહેજના સી.ઓ.ઓ, શ્રી.જગદિશ પટેલના વરદ હસ્તે અદાણી પોર્ટ ના વિભાગીય વડાઓની હાજરીમાં કરવામાં આવી છે. વાગરા તાલુકાના 12 ગામની 14 સરકારી શાળામાં ફરીને આ વાન દ્વારા વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર શિક્ષણ આપવામાં આવશે. અદાણી ફાઉન્ડેશન દ્વારા દેશભરમાં ઉત્થાન પ્રોજેકટ ચાલે છે. આ પ્રોજેકટ અંતર્ગત ભરુચ જિલ્લાના વાગરા તાલુકાના 12 ગામમાં આવેલી 14 જેટલી સરકારી પ્રાથમિક શાળામાં ઉત્થાન સહાયક કાર્યરત છે. વિદ્યાર્થીઓની શીખવાની ક્ષમતાને ઉત્તેજન આપવા અને પાયાના સ્તરે વધુ…

Read More