ગુજરાતમાં વધતા જતાં શહેરીકરણ અને શહેરી સુવિધાઓની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને મોબીલિટી લેંડ અર્બન ડેવલપમેન્ટ પર સેમિનારનું આયોજન વાયબ્રન્ટ સમિટમાં કરવામાં આવ્યું છે. વાયબ્રન્ટ સમિટના બીજા દિવસે સેમિનાર અને લેક્ચર સિરીઝ પણ યોજાશે. શહેરી વિકાસના અગ્ર સચિવ મુકેશ પુરીએ આ અંગે માહિતી આપતાં પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ સેમિનાર દ્વારા શહેરોના ઝડપથી વધી રહેલા વિકાસની સાથે સાથે તેમાં ઉદ્ભવતી સમસ્યાને દુર કરવા અને પડકારોનો સામનો કરવા તેમજ ઝડપી ઉકેલ માટે તજજ્ઞો સાથે સંવાદ કરવામાં આવશે. શહેરોમાં સ્વચ્છતા અને વધુ સુવિધામય બનાવવાની દિશામાં પણ પગલાં ભરવા સમૂહ ચિંતન કરવામાં આવશે. અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરવા અને શહેરીકરણની સાથે વધતી…
કવિ: Satya-Day
આજ રોજ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નાડા ગામે સુપ્રીમ ગ્લેઝીઝ પ્રાઇવેટ લિમિટેડ માં સ્થનિકોને રોજગારી ન આપતા ભરૂચ જિલ્લા સોસીયલ મીડિયા ટિમ , યુથ કોંગ્રેસ, લોક સરકાર દ્વારા તાળા બંધી કરા. હતૂ. કૉંગ્રેસ ના કાર્યકરો એ કંપની ના મેનેજમેન્ટ સાથે વાતચીત કરવાની કોશિશ કરી તો કંપનીના મેનેજમેન્ટ દ્વારા કોઈ યોગ્ય જવાબ ન મળતા વાતાવરણ ગરમાયુ હતું તો પોલીસે વચ્ચે પડી વાતાવરણ ને કાબુમાં લેવાયું તેમજ તાળા બંધી ના પ્રોગ્રામમાં દક્ષીણ ઝોન પ્રભારી કાલુ ચૌહાણ,ભરૂચ જિલ્લા સોસીયલ મીડિયા પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ધઢવી , 150 વિધાનસભા સોસીયલ મીડિયા કોરડીનેટર ભારત ગોહિલ, ભરૂચ જિલ્લા યુથ પ્રમુખ શેરખાન પઠાણ, આમોદ તાલુકા લોક સરકાર પ્રમુખ જકવાન જાલ…
સંસદની એક સમીતીએ વિમાન સેવા કંપનીઓ દ્વારા અલગ અલગ ફ્લાઇટમાં ભારે ભરખમ રકમ વસૂલવા પર લગામ લગાવવાની ભલામણ કરી છે. તેમજ કહ્યું કે ટિકિટ રદ કરવાની રકમ કોઇ પણ હાલમાં મૂળ ભાડાના 50 ટકા કરતા વધુ ન હોય .તેણે એરલાઇન્સ કર્મચારીઓના દુર્વ્યવહાર પર કડકમાં કડક કાર્યવાહી અંગે પણ વાત કરી છે. પરિવહન, ટૂરીઝમ તેમજ સંસ્કૃતિ પર સંસદની સ્થાયી સમીતીએ પોતાના રિપોર્ટમાં જણાવ્યુ કે, ટિકિટ રદ કરાવવા માટે એરલાઇન્સ દ્વારા વસૂલવામાં આવનાર રકમ કોઇ પણ સ્થિતીમાં મૂળ ભાડાના 50 ટકા કરતા વધુ ન હોય .તેમ સુનિશ્ચિત કરવામાંl આવવું જોઇએ. ટિકિટ રદ કરાવવા ઉપર કર તેમજ ઇંધણ શૂલ્ક પાછુ આપવું જોઇએ. ઉલ્લેખનીય…
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા હનુમાન દલિત હોવાના મુદ્દે થયેલા વિવાદમાં આજે સુરતનાં સમસ્ત દલિત વંચિત સમાજ દ્વારા રેલી કાઢી સુરતના કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. દલિત સમાજે સુરતના પ્રખ્યાત અને ઐતિહાસિક હનુમાન દાદાના મંદિરનો વહીવટ દલિતોને સોંપી દેવાની માંગ કરી છે અને સાત દિવસની મહેતલ આપી છે. દલિત સમાજના નેતા સુરેશ સોનવણે દ્વારા આજે અઠવાગેટથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢવામાં આવી હતી. રેલી આકારે દલિત સમાજ કલેક્ટર કચેરી સુધી પહોંચ્યો હતો અને યુપના સીએમ યોગી આદિત્યનાથના નિવેદનને ટેકો આપી જણાવ્યું કે હનુમાનજી જો દલિત છે તો સુરતનું ક્ષેત્રપાળ દાદાનું મંદિર હવેથી દલિતોનું છે. દલિત નેતા સુરેશ સોનવણેએ ચીમકી આપી…
તાજેતરમાં પુર્ણ થયેલી પાંચ રાજ્યોની ચૂંટણીમાં ભાજપને ભારે પછડાટ સહન કરવાનો વારો આવ્યો હતો. ત્યારે, હતાશ થયેલા ભાજપમાં આ પેટા ચૂંટણીના પરિણામ જીતની સાથે નવો ઉત્સાહ વધારનારા રહ્યા છે. જસદણની પેટા ચૂંટણીમાં ભારે મોટી લીડથી ભાજપે કોંગ્રેસના અવસર નાકીયા સામે વિજય મેળવ્યો છે. ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળીયા કૉંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા અને સીધા કેબિનેટ મંત્રી તરીકે ગોઠવાઇ ગયા હતા. ભાજપને કુવરજી બાવળીયાના રૂપમાં નવી પ્રદેશ નેતાગીરી પણ મળી છે તો, સાથે સાથે એક કોળી સમાજના દિગ્ગજ નેતાની ખોટ પણ પુરાઇ છે. વિજય રૂપાણી અને જયેશ રાદડીયાના ગઢમાં યોજાયેલી જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામ ભાજપની તરફેણમાં સારી એવી લીડથી આવતાં આ બંને…
લોકસભાની ચૂંટણી નજીક દેખાતા ગુજરાત સરકારને તાપી નદીના શુદ્વિકરણનો મુદ્દો યાદ આવ્યો. આજે સુરત ખાતે આવેલા મહેસુલ મંત્રી કૌશિક પટેલે મીડિયાને સંબોધન કર્યું હતું. મીડીયાને સંબોધતા કૌશિક પટેલે કહ્યું કે સુરત મહાનગરપાલિકાની તાપી શુદ્વિકરણ યોજનાને ઝડપથી આગળ વધરાવા માટે બેથી ત્રણ દિવસમાં એક્શન પ્લાન જાહેર કરવામાં આવશે. કલેક્ટર કચેરી ખાતે મળેલી મીટીંગમાં તાપી શુદ્વિકરણ અભિયાન માટે નોડલ ડિપાર્ટમેન્ટની રચના કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. કૌશિક પટેલે જણાવ્યું કે સુરતની મહત્વકાંક્ષી 922 કરોડની તાપી શુદ્વિકરણ યોજના અંગે કલેક્ટર ઓફીસમાં મીટીંગ રાખવામાં આવી હતી. મીટીંગમાં સુરત અને નવસારીનાં સાંસદો, ભાજપના તમામ ધારાસભ્યો,કલેક્ટર અને સુરત મહાનગરપાલિકાનો સ્ટાફ હાજર રહ્યો…
શ્રીનગર હાઇવે પર સોમવારનાં રોજ એક ખાનગી બસમાં સવાર આઇટીબીપીનાં જવાનો શ્રીનગરથી જમ્મુ જઇ રહ્યાં હતાં તે દરમ્યાન તેઓની બસ એકાએક ખાઇમાં પડી ગઇ. આ ઘટના બાદથી સ્થાનીય લોકો અને સુરક્ષાદળો દ્વારા બચાવકાર્ય તેજીથી શરૂ કરી દેવાયું છે. ડર્ઝનો આઇટીબીપીનાં જવાન ગંભીર રૂપથી ઘાયલ છે. મોકા પર જ ભારે ફોર્સ બચાવ કાર્યમાં જોડાઇ ગયાં છે. રામબન પોલીસનાં જણાવ્યાં અનુસાર, બસમાં 35 જવાનો સવાર હતાં. આ જવાન હાલમાં જ સંપન્ન થયેલ પંચાયત ચૂંટણીમાં તૈનાત કરવામાં આવ્યાં હતાં. ચૂંટણી સમાપ્ત થયાં બાદ તેઓ પરત આવી રહ્યાં હતાં. રાહતકાર્ય ખૂબ તેજીથી ચાલી રહેલ છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ભરતી પણ કરી દેવામાં આવેલ છે.…
સુરતા પુણા વિસ્તારમાં આજ રોજ કોર્પોરેશન દ્વારા કરાયેલા ખોદકામમાં એક ઉંડા ખાડામાં ગાય ફસાઈ ગઈ હતી. ગાયને બચાવવા માટે લોકો ભેગા થઊ ગયા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. સુરત મહાનગર પાલિકા દ્વારા અવાર નવાર ખોદકામ રસ્તા પર ચાલુ હોય છે અને ત્યાબાદ આ ખાડાને ખુલ્લા મુકી દેવામાં આવે છે. આજ રોજ એક ગાય તેમાં ફસાઈ જતા લોકો ભેગા થઈ ગયા હતા અને ફાયર બ્રિગેડની મદદથી દોરડા વડે ગાયને સલામત રીતે બહાર કાઢવામાં આવી હતી.
કચ્છમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો નોંધાયો છે. સવારે 9.15 વાગ્યે આવેલા ભૂકંપના આંચકાની તીવ્રતા 3.8 રિક્ટર સ્કેલ નોંધવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 9 કિલોમીટરથી નોર્થ-ઇસ્ટ હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા અઠવાડિયાથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભૂકંપના આંચકાઓ નોંધવામાં આવી રહ્યા છે. અગાઉ 20 ડિસેમ્બરે ભચાઉ નજીક 3.2 ની તીવ્રતાનો ભૂકંપની આંચકો નોંધાયો હતો . ભૂકંપની કેન્દ્ર બિંદુ રાપર અને ભચાઉ હતું. રાત્રે ભૂકંપના આંચકાને કારણે લોકોમાં ફફડાટ ફેલાયો હતો. ભચાઉથી 21 કિલોમીટર દૂર આવેલા વિસ્તારમાં આ આંચકો અનુભવાયો હતો. નોંધનીય છે કે, 18 ડિસેમ્બરે ગુજરાતમાં એક જ દિવસમાં ભૂકંપની નવ જેટલા આંચકા અનુભવાયા હતા. રાજ્યના અલગ અલગ…
રિલાયન્સ જિયો ઇન્ફોકોમ જો રિલાયન્સ કોમ્યુનિકેશન્સ પાસેથી સ્પેક્ટ્રમ નહીં ખરીદી શકે અને અનિલ અંબાણીની કંપની ઇનસોલ્વેન્સી તરફ જતી રહેશે તો દિલ્હી, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળના જિયો યુઝર્સને સર્વિસમાં મુશ્કેલીનો સામનો કરી શકવો પડે છે. આ વાત ટેલિકોમ સેક્ટરના એક્સપર્ટ અને એનાલિસ્ટ્સે જણાવી છે. તેમણે કહ્યું કે જિયો આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ સહિતના આ માર્કેટમાં પ્રીમિયમ 800 મેગાહર્ટ્ઝ બેન્ડમાં પાંચ યૂનિટ્સની સળંગતાવાળું સ્પેક્ટ્રમ બ્લોક બનાવવા આરકોમ પર નિર્ભર છે. આ બેન્ડ 4G એલટીઇ સેવાઓ માટે ખૂબ મહત્વપૂર્ણ છે. તેમાંથી દરેક સર્કલમાં જિયો પાસે 800 મેગાહર્ટ્ઝ બેન્ડમાં 4G એરવેવ્સની 3.8 યુનિટ્સ છે અને આ બેન્ડમાં નિર્બાધ એલટીઇ કવરેજ માટે આરકોમના સ્પેક્ટ્રમ પર…