કવિ: Satya-Day

30મી ઓક્ટોબરે પીએમ મોદી દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું  લોકાર્પણ થવાનું છે ત્યારે તેને લઈને ગુજરાતના વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલાએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદમાં  કેટલાક સવાલો ઉઠાવ્યા છે, શંકરસિંહે પત્રકાર પરિષદ યોજી વડાપ્રધાન મોદીને સવાલ કર્યા કે યુનિટીનો અર્થ શું થાય છે, જ્યારથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીની વાત સામે આવી છે ત્યારથી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે જેઓએ પોતાના રજવાડા આપી દીધા છે તેમનું સરકારે સન્માન કરવું જોઇએ. ગાંધીનગર ખાતે શંકરસિંહે જણાવ્યું કે સરદાર પટેલનું સૌથી મોટું સ્ટેચ્યુ બનાવવું સારી બાબત છે, પરંતુ જેઓએ સરદારને પોતાના રજવાડા આપી દીધા છે તેમનું સન્માન કરવું જોઇએ. જેમાં ખાસ કરીને વડોદરાના રાજપીપળાના રાજવીનું સન્માન કરવું જોઇએ.…

Read More

સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ આસ્થાનાની ધરપકડ કરવા અંગે દિલ્હી હાઈ કોર્ટમાં લાંચ કેસમાં સુનાવણી કરવામાં આવી હતી. કોર્ટે ધરપકડ મામલે અસ્થાનાને રાહત આપી હતી અને મુદ્દત વધારી આપી છે. કોર્ટે સીબીઆઈ દ્વારા જવાબ રજૂ કરવામાં થઈ રહેલા વિલંબ અંગે સવાલ કર્યા હતા. રાકેશ અસ્થાનાની વિરુદ્વમાં લાંચ લેવાના આરોપસર સીબીઆઈએ એફઆઈઆર દાખલ કરી છે. જસ્ટીસ નજમી વાઝીરીએ સીબીઆઈને સવાલ કર્યા હતા કે શા માટે સીબીઆઈના દેવેન્દ્રકુમાર વિરુદ્વ ફરીયાદ દાખલ કરવામાં આવી નથી. સીબીઆઈના વકીલે કહ્યું કે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (CVC) અસ્થાના સામેના આક્ષેપોની તપાસ કરી રહી છે. આના કારણે કોર્ટમાં જવાબ રજૂ કરવામાં વિલંબ થઈ રહ્યો છે. CVC દ્વારા તપાસ રિપોર્ટ…

Read More

મોરબીમાં તરખાટ મચાવતી ઘટનામાં કોંગ્રેસના ધારાસભ્ય પરષોત્તમ સાવરીયાની ધરપકડ કરાઈ છે. મોરબી પોલીસે લાંચ માંગવાના આરોપ હેઠળ સાવરીયાને જેલના સળીયા પાછળ ધકેલી દીધા છે. પોલીસે સાવરીયા ઉપરાંત વકીલ ભરત ગણેશ, વિભાગીય એન્જિનિયર સહિત ચાર વ્યક્તિને ઝડપી પાડ્યા છે. વિગતો મુજબ માઈક્રો ઈરીગેશન ડિપાર્ટમેન્ટના એન્જિનિયર પાસેથી 60 લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. સૌદો 60 લાખ રૂપિયામાં નક્કી કરાયો હતો. વકીલ ભરત ગણેશ દ્વારા રૂપિયા લેવામાં આવી રહ્યા હતા. એન્જિનિયરે પોલીસનો સંપર્ક કરી કેસ કરતા મોરબીના એસપી દ્વારા ધારાસભ્ય પરષોત્તમ સાવરીયાને હિરાસતમાં લેવામાં આવ્યો હતો. સિંચાઈ વિભાગના કરોડો રૂપિયાના કૌભાંડને દબાવી દેવા માટે ધારાસભ્યને લાંચ આપવાનો તખ્તો ગોઠવવામાં આવ્યો હતો. સરકારી…

Read More

દેશ અને રાજ્યની સરકારની શોષણ નિતીના લીધે એકતરફ બેરોજગારીનો આંકડો કુદકે ને ભૂસકે વધી રહ્યો છે તો બીજી તરફ ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ, આઉટસોર્સ અને હંગામી ધોરણે નોકરીઓ આપી કરવામાં આવતા આર્થિક શોષણ સામે યુવાધનમાં ભારે આક્રોશ અને અજંપો છે. રાજ્યમાં સરકારી ચોપડે ૧૫ લાખ શિક્ષિત બેરોજગાર નોંધાયા છે જ્યારે ન નોંધાયેલ બેરોજગારોની સંખ્યા ૩૫ લાખ એટલે કે કુલ ૫૦ લાખ બેરોજગાર યુવાન-યુવતી ભાજપની નિતીનો ભોગ બની રહ્યાં છે. ગુજરાતના ૫ લાખ ફિક્સ પગારધારકોના હિત માટે ભાજપ સરકાર  સુપ્રીમ કોર્ટમાંથી અરજી પરત ખેંચે તેવી માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં મોટા ભાગના વિભાગોમાં નિવૃત લોકોને પુનઃ…

Read More

બોલિવુડ એક્ટ્રેસ અદિતી રાવે 28 ઓક્ટોબરે પોતાનો 32 મો જન્મદિન સેલિબ્રેટ કર્યો હતો. અદિતી રોયલ ફેમિલીમાંથી આવે છે. તે અકબર હૈદરીની પ્રપોત્રી છે.  જે હૈદરાબાદના પુર્વ પ્રધાનમંત્રી હતા. અદિતી બે વર્ષની હતી ત્યારે તેના માતા-પિતાના ડિવોર્સ તી ગયા હતા. અદિતિ તેના માતા સાથે રહેતી હતી પણ તેના પિતા તેને સાથે રાખવા ઈચ્છતા હતા. અદિતે કહે છે કે તેની માતા હંમેશા તેને તેના પિતાને મળવાનું કહેતી હતી. અદિતી પોતાના નામની પાછળ માતા અને પિતા બંનેનું ટેગ લગાવે છે. ખુબ ઓછા લોકો જાણે છે કે અદિતીના લગ્ન થઈ ગયા છે. તેણે 2009 માં સત્યદિપ મિશ્રા સાથે લગ્ન કર્યા હતા. 2013 માં તે…

Read More

અયોધ્યા કેસની સુનાવણી જાન્યુઆરી 2019 સુધી મુલ્તવી રાખવામાં આવી છે. સુપ્રીમ ઈલાહાબાદ હાઈકોર્ટના ચુકાદા વિરુદ્વ સુપ્રીમ કોર્ટમાં આજથી સુનાવણી કરવામાં આવી હતી. ઈલાબાદ કોર્ટે 2010માં જમીનને ત્રણ ભાગોમાં વિભાજીત કરવાનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ અને જસ્ટીસ સંજય કિશન કૌલ તથા જસ્ટીસ કે.એમ.જોસેફની બેન્ચ સમક્ષ હવે જાન્યુઆરી મહિનામાં હિયરીંક કરવામાં આવશે. જોકે, હજુ કોર્ટે તારીખ આપી નથી. પાછળથી તારીખની જાહેરાત કરવામાં આવશે. 27 નવેમ્બર 1994માં સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદા પર પુન:વિચાર કરવા પાંચ જજની બંધારણીય બેન્ચને કેસ સુપરત કરવાનો ઈન્કાર કરી દીધો હતો. ઈન્કાર કરી કોર્ટે કહ્યું હતું કે મસ્જિદ ઈસ્લામનો અનિવાર્ય અંગ નથી. આ મુદ્દો…

Read More

ઈન્ડોનેશિયાની લાયન એરનું પેસેન્જર વિમાન સોમાવારે રાજધાની જાકાર્તાથી ઉડાન ભર્યા પછી થોડાંક જ સમયમાં દરિયામાં ક્રેશ થઈ ગયું છે. આ વિમાનમાં ત્રણ બાળકો સહિત 188 લોકો મુસાફરી કરી રહ્યા હતા. ઈન્ડોનેશિયાના ઈમરજન્સી સેલે વિમાનના કેટલાક ફોટો ટવિટર પર લોડ કર્યા છે. ફોટોમાં સંપૂર્ણપણે ટૂટી ગયેલું સ્માર્ટ ફોન, પુસ્તકો, બેગ અને વિમાનનો કેટલોક ભાગ દેખાય છે. દુર્ઘટના સ્થળ સુધી પહોંચેલી રેસ્કયુ ટીમે આ સામાન એકત્ર કર્યો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે આ વિમાનના કેપ્ટન તરીકે દિલ્હીના ભવ્ય સુનેજા હતા. સુનેજાના ઓળખીતાએ પ્રાર્થના કરી રહ્યા છે કે તેઓ સલામત હોય. સુનેજા મયૂર વિહાર-1માં રહે છે. માર્ચ 2011માં લાઈન એર જોઈન કરી હતી અને…

Read More

Amazon સાથેની સ્પર્ધામાં ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટે માર્ચ 2018 માં પુરા થતા નાણાકીય વર્ષમાં 3200 કરોડનું નુકસાન થયું છે. ફ્લિપકાર્ટ ઈન્ડિયા ભારતમાં કંપનીનો બિઝનેસ સંભાળે છે.  , જેને 2000 કરોડથી વધારે નુકસાન વેઠવું પડ્યું છે, જ્યારે ઓનલાઈન સર્વિસ પુરી પાડતા ફ્લિપકાર્ટ ઈન્ટરનેટને 1100 કરોડ જેટલું નુકસાન થયું છે. માર્ચ 2017 માં તેને 244 કરોડ અને 2016 માં 545 કરોડનું નુકસાન થયું હતું. ગયા વર્ષની સરખામણીમાં તેને આ વર્ષે  વધારે નુકસાન થયું છે, જેનું મુખ્ય કારણ અમેઝોન છે. અમેઝોન સાથેની માર્કેટીંગ અને ડિસ્કાઉન્ટ ઓફરની સ્પર્ધામાં તે ટકી શક્યું નથી.ફ્લિપકાર્ટ ઈન્ડિયાની રેવન્યુ 2018 માં 42 ટકા વધી જ્યારે ફ્લિપકાર્ટ ઈન્ટરનેટની રેવન્યુમાં 36 ટકા…

Read More

પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે સતત ચર્ચામાં રહેતી રાખી સ,ાવંતે ફરી એક નિવેદન આપ્યું છે. તનુશ્રી શર્મા એ તેના પર માનાહાનીનો દાવો કર્યા બાદ ફરી એક વખત નવા નિવેદન સાથે રાખી ચર્ચામાં છે બોલીવુડ આઇટમ ગર્લ રાખી સાવંતે એક વિડિયોમાં જણાવ્યું છે કે રાખીએ વીડિયોમાં કહ્યું, હું હવે પોતાને બદલી ચૂકી છું. ભગવાનમાં લીન થઈ ચૂકી છું. રાખીએ કહ્યું, તનુશ્રીએ મારા પ્રેમમાં મુંડન કરાવીને આશ્રમમાં જઈને બેસી ગઈ કારણ કે મિકાએ મને કિસ કરી લીધી હતી. હું હવે શારિરીક સંબંધ નથી બાંધતી. હું હવે ડાઈરેક્ટ લગ્ન કરીશે. મારું શરીર હવે મંદિર સમાન છે.

Read More

પ્રખથ્યાત સિંગક દર્શન રાવલ પર થોડા દિવસો પહેલા યૌન શોષણના આરોપો લાગ્યા હતા, મી ટુ ના અભિયાનમાં જોડાયેલી કેટલીક મહિલાઓએ તેના પર આરોપો લગાવ્યા હતા, જેને કારણે હવે ઉદેપુરમાં દિવાળી પર યોજાનારી એક મ્યુઝિક ઈવેન્ટમાં કૈલાશ ખેરવે હાંકી કાઢવામાં આવ્યા છે. ઉદેપુુરમાં 30 ઓક્ટોબરે દિવાળીના કાર્યક્રમ અંતર્ગત સંગીત સંધ્યા સિંગર નાઈટનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં કૈલાશ ખેરને સિંગર તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા, પણ જ્યારે તેમના પર આરોપો લાગ્યા ત્યારે આયોજકોએ તેમને ઈવેન્ટમાંથી હાંકી કાઢ્યા હતા. મીડિયા સાથેની વાતચીતમાં ઉદેપુરના મેયર ચંદ્ર સિંહ કોઠારીએ કહ્યું કે, આ સરકારી કાર્યક્રમ છે, અમે નથી ઇચ્છતા કે કોઇપણ પ્રકારનો વિવાદ થાય. કૈલાશ…

Read More