આજે મેન્ટલ હેલ્થ ડે છે ત્યારે કોરોનાની મહામારીમાં એક તો નિરાશા ફેલાઈ રહી છે અને ઉપરથી તહેવારોને કારણે ઘણા લોકોની રોજીરોટી છીનવાઈ ગઈ છે. ત્યારે નવરાત્રીની ઉજવણી મામલે ડોક્ટર અને કલાકારો આમને સામને આવી ગયા છે. મહામારીને રોકવા સોશિયલ ડિસ્ટન્સિંગ જરૂરી છે. અને નવરાત્રી સહિતના ઉજવણીના કાર્યક્રમમાં તે શક્ય નથી ત્યારે હવે સોશિયલ મીડિયામાં આ મામલે ઘમાસાણ મચ્યુ છે. ગરબાપ્રેમીઓ અને ગરબાના કાર્યક્રમ કરી પોતાનું રોજગાર ચલાવતા કેટલાક લોકો દ્વારા નવરાત્રી પર રોક ને લઈને તમામ દોષનો ટોપલો ડોકટર્સ ઉપર ઢોળતા, ડોકટર્સ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં આક્રોશ વ્યક્ત કર્યો. ડોકટર્સ વિરુદ્ધ અણછાજતી પોસ્ટ કરતા બબલુ અમદાવાદી નામના શખ્સે તબીબો વિરુદ્ધ પોસ્ટ…
કવિ: satyadaydesknews
નવ દુર્ગા નાં નવ સ્વરૂપો ની આરાધના એટલે નવરાત્રિ. જ્યોતિષાચાર્ય શાસ્ત્રી કેયુરભાઇ ભટ્ટ કહે છે કે નવરાત્રી માં નવદુર્ગા જગદમ્બા આદ્યશક્તિ ની ઉપાસના નું પર્વ આરાધના નું પર્વ છે નવરાત્રી ના નવ દિવસ માં માતાજી ના વિવિધ નવ સ્વરૂપોની પૂજા આરાધના કરવાનું વિધાન શાસ્ત્રોમાં સુંદર રીતે આપેલ છે. સાધક પોતાના ઘરમાં ઘટસ્થાપન કરે છે અને નવ દિવસ સાધક આદ્યશક્તિની આરાધના સાધના પુર્ણ શ્રધ્ધા થી કરે છે.આ આદ્યશક્તિ નવદુર્ગા ના પૂજનથી સંસાર ના સમસ્ત, દુ:ખો, કષ્ટો, રોગ, શોક, નિર્ધનતા વગેરે દૂર થાય છે. આસો સુદ એકમ એટલે નવરાત્રિ પ્રારંભ ૧૭/૧૦/૨૦૨૦ શનિવારે, ગરબો લાવવા માટે નું મુહૂર્ત તથા ઘટ સ્થાપના નું મુહૂર્ત.…
કોલકત્તા નાઈટ રાઈડર્સ સામેની મેચ દરમ્યાન બુધવારે રામાયેલ મેચમાં 168 રનના લક્ષ્યાંક નો પીછો કરતા ચેન્નાઇ સુપર કિંગ્સ માત્ર 10 રન થી પરાજય થઈ હતી.મેચ બાદ કેપ્ટન ધોની સહિત ચેન્નાઇ ના બેટ્સમેનો ટીકાનો શિકાર બન્યા હતા. ખેલાડીઓના નબળા પ્રદર્શનના કારણે તમે જાણતા જ હશો કે પહેલા પત્નીઓ અને ગર્લફ્રેન્ડને ટ્રોલ કરવામાં આવતી હતી.પરંતુ ચિંતાજનક વાત એ છે કે આજે પહેલી વખત એવો બનાવ બન્યો છે કે મનપસંદ ટીમ ચેન્નાઇ હારી જતા ચેન્નાઇ સુપર કિંગ્સ ના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની ની 5 વર્ષીય પુત્રી શિકાર બની છે જેમાં કેટલાક લોકોએ ટ્વીટ અને ફેસબુક માં પોસ્ટ કરી છે કે બુધવારે મેચમાં હાર બાદ…
અમદાવાદમાં સૌપ્રથમ વખત ઇન્કમટેક્ષના અધિકારીઓએ PPE કીટ પહેરીને દરોડા પાડયા… PPE કીટમાં સજ્જ આ લોકો નથી કોઈ ડોક્ટર કે નથી કોઈ મેડિકલ કર્મચારીઓ. તેઓ ઇન્કમટેક્ષના અધિકારીઓ છે કોરોનાની મહામારી વચ્ચે અમદાવાદના જાણીતા બિલ્ડર પોપ્યુલર ગ્રુપના ૨૭ સ્થળે ચાલી રહેલા દરોડા પાડવા ગયેલા ઇન્કમટેક્ષના અધિકારીઓ એ પોતાની તથા અન્ય ની સલામતી માટે PPE કીટ પહેરીને દરોડાની કામગીરી શરૂ કરી છે.દરોડા દરમિયાન કરોડો રૂપિયાના દસ્તાવેજો અને અન્ય ઘણું સાહિત્ય જપ્ત કરી શકાયું છે એક રૂમ ભરીને તો માત્ર જમીનના દસ્તાવેજ અને બાનાખત ની કોપીઓ મળી છે..
અમદાવાદના યુવકે નંબર વિનાની મર્સિડીઝથી લારીને ટક્કર મારી, એરબેગ ખૂલી જતાં આગળ ન દેખાયું અને બે બાઇકસવારને કચડી માર્યા અકસ્માતગ્રસ્ત મર્સિડીઝ અને બાઇક. ઇનસેટમાં સફેદ કુર્તામાં જુગાજી પરમાર અને કલ્યાણ સોલંકીની ફાઇલ તસવીર. ચિલોડાથી હિંમતનગર તરફ જતા હાઇવે પર બની ઘટના અથડામણ બાદ કાર-બાઇક ડિવાઇડરમાં ઘૂસી ગયાં, એકનું ઘટનાસ્થળે, બીજાનું હોસ્પિટલમાં મોત કાર એટલી સ્પીડમાં હતી કે ડિવાઇડર સાથે અથડાયા બાદ બાઇક અને કારનાં ફુરચેફુરચા ઊડી ગયા હતા જિનેશ દારૂ પીને કાર ચલાવતો હોવાની આશંકા, બ્લડ સેમ્પલ લેવાયું. ચિલોડાથી હિંમતનગર તરફ જતા હાઇવે પર બોપલમાં રહેતા મર્સિડીઝ કારચાલકે એક લારી અને એક બાઇકચાલકને ટક્કર મારતાં બેનાં મોત નીપજ્યાં છે.…
ગાંધીનગર શહેરના ઇન્ફોસિટીમાં દુકાન બહાર કચરાની ટોપલી મુકવા બાબતે દુકાનદાર અને સિક્યોરિટી ગાર્ડ સાથે બોલાચાલી બાબતે ઇન્ફોસિટી પોલીસ મથકનાં પોલીસ કોન્સ્ટેબલને ઘટનાની જાણ સ્થાનિક સિક્યોરિટી ગાર્ડે કરતા પોલીસ કોન્સ્ટેબલે શૂઝની દુકાન ધરાવતા યુવાન સાથે દાદાગીરી કરતા યુવાને ઘટનાની જાણ પોતાના પીએસઆઈ પિતાને કરી હતી. જેથી અમદાવાદનાં સરદારનગર પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા જનક બ્રહ્નભટ્ટ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પીએસઆઈ એ સમગ્ર હકીકત સાંભળી મામલો થાળે પાડવા પ્રયત્ન કર્યા હતા, પરંતુ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા વહીવટદાર પોલીસ સિદ્ધરાજ સિંહે પીએસઆઇ બ્રહ્નભટ્ટ સાથે ઉદ્ધતાઈ કરી હતી. આપને જણાવી દઈએ કે ઇન્ફોસિટીમાં અલગ અલગ બ્રાન્ડના શૂઝની દુકાન ધરાવતા યુવક…
UP ના હાથરસમાં સગીરા ઉપર સામુહિક દુષ્કર્મની ઘટના હજુ સાંત થઈ નથી તેવામાં જ ગુજરાત ના જામનગર શહેરમાં પણ એક સગીરા ઉપર ચાર નરાધમો એ ગેંગરેપ કર્યા ની ઘટના સામે આવી છે જેને પગલે સમગ્ર જામનગર શહેરમાં સનસનાટી પ્રસરી જવા પામી છે. 2 દિવસ પૂર્વે જામનગર શહેરમાં વસવાટ કરતી એક સગીરા ઉપર ચાર શખ્સોએ દુષ્કર્મ આચર્યા ની ફરિયાદ ભોગ બનનારે સિટી સી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે. ફરિયાદ નોંધતા જામનગર પોલીસ દ્વારા 4 શખ્સો માંથી 3 શખ્સો ની ધરપકડ કરી લીધી છે,જ્યારે ફરાર એક આરોપી ને પકડી પડવામાટે ચક્રો ગતિમાન કર્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ચાર યુવકો માંથી એક યુવક…
કોરોનાનાં આ કપરા કાળમાં એકબાજુ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર લોકોને માસ્ક પેહરવાની કડક માર્ગદર્શિકા જારી કરી તંત્ર મારફતે દંડ ની વસૂલાત કરે છે ત્યારે ખુદ શહેરના મેયર બીજલ પટેલ દ્વારા માસ્ક્ નહીં પહેરી નિયમનો ભંગ કર્યો હોય તેમની પાસે થી પણ નિયમાનુસાર દંડ વસુલ કરવા સમાજિક કાર્યકર ચંદ્રવદન ધ્રુવ દ્વારા મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર સમક્ષ ઉગ્ર માંગણી કરાઈ છે જેને લઈ મેયર ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. સમાજિક કાર્યકર ચંદ્રવદન ધ્રુવ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરાઈ છે કે, આ રજૂઆતને 4 મહિના જેટલો સમય વીતી જવા છતાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મેયરશ્રી બીજલ પટેલ પાસેથી નિયમ અનુસાર દંડની રકમ વસુલ કરેલ…
યજ્ઞ એ સનાતન ધર્મમાં સામાન્ય રીતે મંત્રો સાથે અગ્નિમાં આહુતિ દેવાની અતિ પ્રાચિન અને મહત્વપૂર્ણ ક્રિયા છે. જ્યોતિષાચાર્ય શાસ્ત્રી કેયુરભાઇ ભટ્ટ કહે છે કે સનાતન ધર્મ શાસ્ત્ર માં જણાવ્યા પ્રમાણે કહેવામાં આવે તો યજ્ઞ આપણા ઘરમાં અને શરીરમાં રહેલી નકારાત્મક ઉર્જાનો નાશ કરી સકારાત્મક ઊર્જા ઉત્પન્ન કરી ઉન્નતિ અને સમૃદ્ધિ ના માર્ગે લઈ જાય છે. આમ તો દરેક વ્યક્તિએ વર્ષમાં એક વખત નાનો હવન અથવા યજ્ઞ ધંધા રોજગાર નાં સ્થળે કે કોઈ ધાર્મિક સ્થળે કરાવવો જોઈએ . ત્યાગ, બલિદાન, શુભ કર્મ, પોતાના પ્રિય ખાદ્ય પદાર્થોં અને મૂલ્યવાન સુગંધિત પૌષ્ટિક દ્રવ્યોને અગ્નિ તથા વાયુના માધ્યમથી સમસ્ત સંસારનાં કલ્યાણ માટે યજ્ઞ દ્વારા વિતરિત…
ભારત સરકાર દ્વારા અનલોક – 5 ગાઈડલાઈન ની જાહેરાત કરવામાં આવી છે. સ્કૂલો કોલેજો માટે 15 ઓક્ટોબર બાદ લેવાશે નિર્ણય ઓનલાઈન શિક્ષણ ને પ્રાથમિકતા આપવા માટે સરકાર ની સૂચના 15 ઓક્ટોબર બાદ સ્વિમિંગ પુલ ખોલી શકાશે. 15 ઓક્ટોબર પછી શાળા કોલેજો ખોલવા માટે રાજ્ય સરકાર ને નિર્ણય લેવા જણાવ્યું 50 ટકા દર્શકો સાથે સિનેમા હોલ,થિયેટર શરૂ કરી શકાશે કન્ટેનમેન્ટ ઝોન માં શાળા કોલેજો સિનેમા ગૃહ અને થિયેટરો નહીં ખુલે સામાજિક અને ધાર્મિક મેળાવડા અને રાજકીય કાર્યક્રમો માં 100 થી વધુ લોકોને અનુમતિ આપવી કે નહીં તેનો નિર્ણય રાજ્ય સરકાર કરશે. 15 ઓક્ટોબર પછી ટ્યુશન કલાસ શરૂ કરવાની સત્તા રાજ્ય સરકારને…