ખેડૂતની બેદરકારીથી સિંહણનું મોત: ગીર પૂર્વની દલખાણિયા રેન્જમાં જીરા ગામ પાસે ખેતરની ફરતે ગોઠવાયેલા ગેરકાયદે વીજતારને અડી જતા સિંહણનું મોત અમરેલી જિલ્લામાં પાકને પશુઓથી બચાવવા માટે ખેતરની ફરતે ગોઠવાયેલા વીજતાર હતા,એ વીજતારમાં અડી જતા એક સિંહણનું થયું મોત. અમરેલી જિલ્લા ધારી ગીર પૂર્વ દલખાણીયા પાસે આવેલો જીરા ગામ ના નજીક રહેતા મુકેશભાઈ બાંભરોલીયાની જમીનમાં કપાસનું વાવેતર કર્યું હતું.વાવેતરમાં નુકસાન ન થાય તે માટે વીજતાર ફરતે લગાયેલા હતા.જેમાં ગઈ કાલે ગુરુવારે સિંહણનું મૃતદેહ મળી આવ્યો હતો.આ ઘટનાની વનવિભાગ ને જાણ થતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા.વનવિભાગ દ્વારા પીજીવીસીએલના નાયબ ઈજનેર સહિત સ્થળ નિરીક્ષણ કર્યું હતું.તાપસ કરતા ખેતરની ફરતા વીજતાર બાંધેલા જોવા…
કવિ: Zala Nileshsinh Editor
યાત્રાધામ બની અંતિમયાત્રા:રણુજાથી દર્શન કરીને આવતા રહેલા ચાર મિત્રને કાળમાં મોત મોડાસા રોડ પર કાવઠ પાસે આઇસર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. ખેડા જિલ્લા કપડવંજ મોડાસા રોડ પર આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત થાત 4 મિત્રો નો મોત થતા એક ને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આઇસર અને કાર વચ્ચે થતો અકસ્તમાત માં લોકો રણુજા થી દર્શન કરી પરત ફરી રહેલા ને અકાસ્મત નડયો. આ બનાવ સંદર્ભે કપડવંજ ગ્રામ્ય પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધવાની તજવીજ કરી છે. કેળાની ભરેલી આ આઈસર ટ્રક (નં. RJ-06-GB-1433) અને કાર (નં. GJ-07-DA-8318) બંને વાહન સામસામે અથડાતા કાર ના આગળના ભાગના ફુરચેફુરચા…
Mahindra XUV 700 ને લઇ આવ્યા ખરાબ સમાચાર અમદાવાદ : હાલ ટૂંક સમય માં Mahindra XUV 700 માર્કેટ માં આવી રહી છે, જેને લઇ ને ગ્રાહકો માં ઉત્સાહ જોવા મળ્યો , પરંતુ એક ગ્રાહકને આ ઉત્સાહ થી ઘણું શીખવા મળ્યું અને ખૂબ જ કડવો અનુભવ થયું છે. Mahindra XUV 700ના ટૉપ વેરિયન્ટની (Mahindra XUV700) ઘણા લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ કારની જાહેરાત ગત મહિને થઈ હતી અને હવે આ કારનું ઉત્પાદન પણ શરૂ થઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે. આગામી ઓક્ટોબર મહિનામાં XUV700 કાર લોન્ચ થઈ શકે છે. જોકે અમદાવાદ ના ગ્રાહકનેં એસ જી હાઇવે પર આવેલા એક…
Surat News – કેદીઓ ને રોજગારી આપવા ના હેતુથી સુરત લાજપોર જેલમાં ભજીયા હાઉસ ની શરૂઆત લોકો ને ટેસ્ટ અને કેદીઓ ને રોજગારી આપવા ના હેતુથી સુરત લાજપોર જેલમાં ભજીયા હાઉસ ની શરૂઆત કરવામાં આવી છે રૂપિયા 80 લાખના ખર્ચે બનેલા લાજપોર જેલ ભજિયા હાઉસના ઉદઘાટન પોલીસ મહાનિર્દેશક જેલ , ગુજરાતના હસ્તે કરાયું છે. ભજિયા ઉપરાંત 17 પ્રકારની બેકરી આઇટમ પણ વેચાણમાં મુકવામાં આવી છે. ડો. કે.એલ.એન રાવ (પોલીસ મહાનિર્દેશક જેલ , ગુજરાત) એ જણાવ્યું હતું કે સુરતીઓ ટેસ્ટી ખાવાના શોખીન છે . સુરતીઓને આકર્ષવા માટે 10 વર્ષ કરતાં વધુના સમયથી લાજપોર જેલના કેદીઓ દ્વારા ભજિયા હાઉસ ચલાવવામાં આવી…
સુરતમાં ભારે વરસાદથી ઠેર ઠેર રસ્તાઓ તૂટી જતાં વાહનચાલકોને હેરાનગતિ, ભૂવો પડતાં બસ ફસાઈ સુરત શહેરમાં છેલ્લા પંદર દિવસથી જે પ્રકારનો વરસાદ ખાબકી રહ્યો છે. તેના કારણે રોડ રસ્તાઓ તૂટી ગયા છે. દર વખતે ચોમાસા દરમિયાન આ જ પ્રકારની સ્થિતિ સુરત શહેરમાં જોવા મળતી હોય છે. રસ્તામાં ખાડાઓ પડેલા જોવા મળે છે અને ભુવો પડવાના કિસ્સાઓ પણ વધી જતા હોય છે. રોડ બનાવનાર કોન્ટ્રાકટરો દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવતી ન હોવાને કારણે સુરતીઓને ચોમાસા દરમિયાન ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. વિઓ::ડભોલી બાલાજી નગર પાસે ભૂવામાં ટ્રાવેલ્સ ફસાઈ હતી. યોગીધારા ટ્રાવેલ્સ ના ચાલક જ્યારે ગાડી હંકારીને રોડની સાઇડ પર થી…
Mahesana Crime News : બિલ્ડર મહેશ પટેલ ની બેદરકારી થી એક મજુર નો ભોગ માનવતા મરી પરવારી છે અને ગરીબ મજૂરોના મોત ને તમાશો અને અકસ્માત માં ખપાવી ને કોઈ ના લાડકવાયા કોઇ ના પતિ કે પછી કોઈ ના પિતાને થોડા ક પૈસાની લાલચ આપી બોલતી બંધ કરવામાં આવે છે અને પૈસા ફેકીને માનવ જિંદગી ખરીદવામાં આવી રહી છે આજના યુગ માં દરેકને ટૂંકા માર્ગે ધનિક બનવુ છે અને આ માટે ખાસ કરી ને બિલ્ડીંગ કન્સ્ટ્રકશન નો ધંધો ફુલયો ફાલ્યો છે. અને કઈ કેટલાય ગરીબ મજૂરોના કોન્ટ્રાકટર ની સલામતી ના પગલાં ના અભાવે ભોગ લઈ ને આવા મૃત્યુ ને અકસ્માત…
બુધવારે રાજ્યમાં ઓરેન્જ એલર્ટ – સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી , ગુજરાત રાજ્ય હવામાન વિભાગે આગામી ચાર-પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરી ચક્રવાત ગુલાબ હવે નબળું પડી રહ્યું છે અને ભારતને તેનાથી ખતરો ટળ્યો હોવાનું માનવામાં આવે છે.સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી પણ આપવામાં આવી છે. મંગળવારે મરાઠવાડામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે બુધવારે ગુજરાત માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.ભારતીય હવામાન વિભાગે કોંકણ અને ગોવા તેમજ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરતા રેડ વોર્નિંગ આપી છે. ગુજરાત રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદ થવાની પણ આગાહી કરવામાં આવી છે. કેટલાક જિલ્લામાં ઓરેન્જ…
આજે કોંગ્રેસમાં ઘણા નવા સમાચાર મળી રહયા છે આજે જ નવજોત સિંહ સિદ્ધુએ પંજાબના કોંગ્રેસ પદ પરથી રાજીનામું આપી દીધું છે.બીજી બાજુ કેપ્ટન અમરિન્દર સિંહ અમિત શાહની નજીક જવાની કોશિશમાં છે એ સંજોગોમાં હવે રાહુલ ગાંધીની હાજરીમાં જીગ્નેશ મેવાણી અને કનૈયા કુમાર કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. બંનેના સ્વાગત માટે પાર્ટી ઓફિસમાં પોસ્ટર્સ પણ લગાવવામાં આવ્યા છે. બંને યુવા નેતાઓને કોંગ્રેસમાં સામેલ કરતા પહેલાં પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી શહિદ ભગત સિંહ પાર્ક પહોંચ્યા હતા અને ત્યાં તેમણે શહિદ ભગતસિંહની પ્રતિમાને માળા પહેરાવીને શ્રદ્ધાંજલિ આપી હતી. જેએનયુ સૂત્રોચ્ચાર કેસ બાદ ચર્ચામાં આવેલા કન્હૈયા કુમાર અને ગુજરાતના દલિતનેતા જિજ્ઞેશ મેવાણી મંગળવારે કોંગ્રેસમાં…
જિજ્ઞેશનું કોંગ્રેસમાં જોડાણ : શું સાબિત થશે ભાજપ સામે રામબાણ ? શું એ ફૂંકી શકશે ગુજરાત કોંગ્રેસમાં પ્રાણ જિજ્ઞેશ મેવાણી જ્યારે કોંગ્રેસમાં જોડાઈ રહયા છે ત્યારે એ સવાલ ઉભા થાય છે કે જિજ્ઞેશનું કોંગ્રેસમાં જોડાણ : શું સાબિત થશે ભાજપ માટે રામબાણ ? શું એ ફૂંકી શકશે ગુજરાત કોંગ્રેસમાં પ્રાણ ઉલ્લેખનીય છે કે 2017ની વિધાનસભા ચૂંટણીઓ પૂર્વે પાટીદાર-ઠાકોર-દલિત એમ ત્રિકોણીય રાજકીય ધરી સર્જાઈ હતી. આ ત્રિકોણીય ધરીને પગલે ગુજરાતમાં ત્રણ યુવા રાજકીય નેતા- હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને ધૂંઆધાર સ્પીચ તથા પોતે ઉઠાવેલ કોઈ પણ મુદ્દે ઊંડાણ પૂર્વકના અભ્યાસ માટે જાણીતા જિજ્ઞેશ મેવાણીનો રાજકીય ઉદય થયો હતો. આમાંથી હાર્દિક અને…
વિધાનસભામાં પહેલા દિવસે વિપક્ષના ધારદાર સવાલ : વાંચો વિપક્ષના સવાલ અને સરકારના જવાબ ગુજરાત વિધાનસભામાં આજથી 2 દિવસનું ચોમાસુ સત્ર શરૂ થયું છે. વિધાનસભામાં ચોમાસુ સત્રના પહેલા જ દિવસે 1 કલાક સુધી પ્રશ્નોત્તરી થઈ હતી, જેમાં વિરોધપક્ષ દ્વારા સરકારને સવાલો કરવામાં આવ્યા હતા. એમાં વિરોધપક્ષ દ્વારા નવી સરકારને ભીંસમાં લેવાનો પ્રયાસ કરતાં તેલના ભાવમાં વધારાથી લઈને તાઉતે વાવાઝોડામાં સહાય સુધીના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. વિધાનસભામાં છેલ્લા 1 વર્ષમાં સીંગતેલ, કપાસિયા તેલ તથા પામોલિન તેલમાં ભાવવધારા વિશે સવાલ પૂછવામાં આવ્યો હતો, જેમાં સરકારે સીંગતેલના ભાવમાં 1 વર્ષમાં પ્રતિ કિલોએ 18 રૂપિયા, કપાસિયા તેલના ભાવમાં 1 વર્ષમાં પ્રતિ કિલોએ 32 રૂપિયા અને…