24 C
Ahmedabad
- Advertisement -spot_img

CATEGORY

Morbi

મોરબી બ્રિજ : કોર્ટે ગુજરાતના મોરબી બ્રિજ અકસ્માતના સાત આરોપીઓની જામીન અરજી ફગાવી

ગુજરાતના મોરબી શહેરમાં પુલ તૂટી પડવાના કેસમાં ધરપકડ કરાયેલા સાત લોકોની જામીન અરજી કોર્ટે આજે ફગાવી દીધી છે. પ્રિન્સિપલ સેશન્સ જજ પી સી જોશીએ...

ગુજરાત: મોરબી બ્રિજ અકસ્માતમાં ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલે કોર્ટમાં શરણાગતિ સ્વીકારી

ગુજરાત સહિત ભારત અને દુનિયાને હચમચાવી નાખનાર મોરબી બ્રિજ અકસ્માતનો કથિત આરોપી જયસુખ પટેલ ઘટના બાદથી ફરાર હતો. મોરબી બ્રિજ ધરાશાયી થવાની ઘટનામાં 135...

ગુજરાતઃ મોરબીમાં પળવારમાં સોનાની બુટ્ટી ભરેલી પેટી ગાયબ, બે મહિલાઓ અઢી લાખના દાગીના લઈને ફરાર

ગુજરાતમાં ઘરફોડ, લૂંટ અને ચોરીની ઘટનાઓ સતત વધી રહી છે. હવે મહિલાઓની ટોળકી પણ ચોરી કરવામાં સક્રિય બની છે. મોરબીમાં દાગીના ખરીદવાના બહાને સોની...

મોરબીમાં SOGનો સપાટો,બે સ્થળે રેડ કરી ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડ્યો

રાજ્યભરમાં ચાઈનીઝ દોરી વેચતા તત્વો સામે પોલીસે કડક ઝુંબેશ શરૂ કરી છે ત્યારે સૌરાષ્ટ્રના મોરબી રોડ, જય જવાન જય કિસાન મેઇન રોડ પર માટેલ...

મોરબીના ઝુલતા પુલ અકસ્માતમાં મૃતકોના ઉદ્ધાર માટે કર્યો યજ્ઞ, જાણો શું કહ્યું કાંતિ અમૃતિયાએ

દોઢ માસ પહેલા મોરબીમાં ઝુલતો પુલ ધરાશાયી થતા 135 લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના મોક્ષાર્થે શુક્રવારે મચ્છુ માતા મંદિરમાં મોક્ષ...

મોરબી બ્રિજ દુર્ઘટના મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

ગુજરાતના મોરબી જિલ્લામાં પુલ દુર્ઘટનાની તપાસ માટે ન્યાયિક કમિશનની રચનાની માંગ કરતી PIL પર સુપ્રીમ કોર્ટ સોમવારે સુનાવણી કરશે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે...

મોરબી બ્રિજ દુર્ઘટના: મોરબી બ્રિજ દુર્ઘટના મામલે સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી, ન્યાયિક તપાસની માંગ કરાઈ

ગુજરાતના મોરબી જિલ્લામાં પુલ દુર્ઘટનાની તપાસ માટે ન્યાયિક કમિશનની રચનાની માંગ કરતી PIL પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ...

મોરબી બ્રિજ ધરાશાયીઃ ઓરેવાએ રિનોવેશન પાછળ ફાળવેલા 2 કરોડમાંથી માત્ર 12 લાખ રૂપિયા ખર્ચ્યા

મોરબી: ઓરેવા ગ્રૂપનો 143 વર્ષ જૂના મોરબી સસ્પેન્શન ફૂટબ્રિજના “સંપૂર્ણ અને અંતિમ” નવીનીકરણનો દાવો, જે 30 ઓક્ટોબરે તૂટી પડ્યો હતો, જેમાં 135 લોકોના મોત...

મોરબી બ્રિજ : ઘટનાના 5માં દિવસે સર્ચ ઓપરેશન સમાપ્ત, અકસ્માતમાં 135ના મોત, ખડગેએ સરકાર પર નિશાન સાધ્યું

મોરબી શહેરમાં મચ્છુ નદી પરનો પુલ ધરાશાયી થતાં ગુજરાત સરકારે ગુરુવારે પાંચ દિવસ સુધી ચાલેલા સર્ચ ઓપરેશનને બંધ કરી દીધું હતું. આ અકસ્માતમાં 135...

મોરબી દુર્ઘટનામાં ઓરેવા ગ્રુપના MD જયસુખ પટેલ અને નગરપાલિકાના જવાબદારો સામે કાર્યવાહી કેમ નહીં ? લોકોમાં અનેક સવાલો ઉઠ્યા !

મોરબી પુલ દુર્ઘટના માટે જવાબદાર મોટા માથાઓને બચાવવાનો ખેલ શરૂ થઈ છે. ઘટના બાદ પોલીસે નોંધેલી એફઆઇઆરમાં પુલનું સંચાલન કરનાર ઓરેવા ગ્રુપનો ઉલ્લેખ જ...

Latest news

- Advertisement -spot_img