અંકલેશ્વરમાં મહામારીએ એટલી હદે વકરી છે કે આગામી સમયમાં માઠા પરિણામ ભોગાવવા ન પડે તેના માટે શનિવાર અને રવિવારે સ્વૈચ્છિક બંધ કે લોકડાઉન રાખવાનો નિર્ણય છે.. અંકલેશ્વરમાં કોરોનાના સંક્રમણને અટકાવવા અગાઉ વેપારી એસોસિયેશને બપોરે 2 વાગ્યા પછી સ્વૈચ્છીક બજાર બંધ એટલે કે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. હવે આ દિશામાં આજે એક મોટા નિર્ણય લેવામાં આવ્યો છે. અંકલેશ્વરમાં કોરોના સંક્રમણ વધતા આ નિર્ણય લેવાયો છે. એટલે અંકલેશ્વરમાં બપોરના 1 વાગ્યા સુધી જ બજારો ખૂલશે.
Sunday, May 5