ગુજરાત પ્રદેશ કોગ્રેસ સેવાદળ દ્વારા આજ રોજ નવસારી જીલ્લાના મટવાડ ગામથી ૭ કીમી લાંબી ગાધીજીની ઐતિહાસિક દાંડીકૂચ યાત્રાને તા્જી કરવા માટે યોજમવામા આવી હતી આ દાંડી પદયાત્રા દરમ્યાન ઓલ ઇન્ડિયા કોગેસ સેવાદળના સહમંત્રી રાકેશ શેટ્ટી અને કોગ્રેસ સેવાદળનાં અતુલભાઈ પટેલે સુત્રોચારો યોજાયા હતા જેમાં તબ લડેથે ગોરોસે અબ લડેગે ચોરોસેનાં નારા સાથે મોદી સરકાર પર પ્રહાર કરી લોકસભાની ચુંટણી પ્રચાર જેવો માહોલ જોવા મળ્યો હતો ..
ગાંધીજીએ પોતાન અનુયાયીઓ સાથે સાબરમતી આશ્રમથી પગપાળા ચાલીને નવસારી જિલ્લાના દાંડી ગામે મીઠાના કાળા કાયદાનો ભંગ કર્યો હતો અને સવિનય કાનુનભંગની લડતની શરુઆત કરી હતી જે ઐતિહાસિક દાંડી યાત્રાને આજે ૮૯ વર્ષ પુર્ણ થયા છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળ આયોજિત નમક સત્યાગ્રહ પદયાત્રાનો આરંભ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ ઉપ પ્રમુખ શંભુભાઈ પ્રજાપતિ અને ઓલ ઇન્ડિયા કોગેસ સેવાદળના સહમંત્રી રાકેશ શેટ્ટીએ ગાંધીજીની પ્રતિમાને ફૂલ હાર અર્પણ કરી મટવાડ ગામથી દાંડી યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો પરંતુ આ દાંડી પદયાત્રા દરમ્યાન ગાંધીજીના જીવન સંદેશને મરણ હાલતમાં મૂકી લોકસભા ચુંટણીનાં પ્રચાર જેવો માહોલ પદયાત્રામાં જોવા મળ્યો હતો તેમજ ઓલ ઇન્ડિયા કોગેસ સેવાદળના સહમંત્રી રાકેશ શેટ્ટી અને કોગ્રેસ સેવાદળનાં અતુલભાઈ પટેલે નવું સુત્રોચારો બોલાવ્યા હતા કે તબ લડેથે ગોરોસે અબ લડેગે ચોરોસેનાં નારા સાથે મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યો હતા …
ગુજરાત પ્રદેશ કોગ્રેસ સેવાદળ દ્વારા દર વર્ષ મુજબ આજ રોજ નવસારી જીલ્લાના મટવાડ ગામથી ૭ કીમી લાંબી ગાધીજીની ઐતિહાસિક દાંડીકૂચ યાત્રાને તા્જી કરવા માટે યોજમવામા આવી હતી જેમા કોંગ્રેસ અને સેવાદળના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા …આ પગપાળા યાત્રામાં કોગ્રેસના ગુજરાત કોંગ્રેસ પ્રદેશ ઉપ પ્રમુખ શંભુભાઈ પ્રજાપતિ, ઓલ ઇન્ડિયા કોગેસ સેવાદળના સહમંત્રી રાકેશ શેટ્ટીએ સેવાદળનાં અતુલભાઈ પટેલ, યોગેશ પટેલ અને બિપિન રાઠોડ સાથે સેવાદળ અને કોંગી કાર્યકરો ઉપસ્થિત રહી દાંડી ખાતે ગાંધી પ્રતિમાને સુતર આટી અને પુષ્પ અર્પણ કરી ગાંધી વંદના સાથે ગાંધી જીવનના સંદેશને જીવનમંત્ર બનાવવાની પ્રતિજ્ઞા પૂર્વે ગાંધીજીની પ્રતિમા પાસે પણ ઓલ ઇન્ડિયા કોગેસ સેવાદળના રાકેશ શેટ્ટી અને કોગ્રેસ સેવાદળનાં અતુલભાઈ પટેલે “તબ લડેથે ગોરોસે અબ લડેગે ચોરોસે”નાં નારા બોલાવતા ગાધીજીના બલિદાન અને પુરુષાર્થના પગલે દેશને આઝાદી મળી હતી પરંતુ ગાંધી જીવન સંદેશ “સત્ય અને અહિંસાના” મહામંત્ર પર લોકસભા ચુંટણી પર રાજનીતિનો સ્તરંજનો ખેલ રમાય રહિયો છે …