કવિ: SATYA DESK

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

બદ્રીનાથ કી દુલ્હનિયા નું ટ્રેલર આજે યુ ટ્યૂબ પર લોંચ કરવામાં આવ્યું છે. જેમાં ફરી એક વખત આલિયા ભટ્ટે અને વરુણ ધવન એ પ્રેમી યુગલના પ્રેમને રૂપેરી પરદા પર ચિત્રિત કર્યું છે. લોન્ચ થયા પછી ટ્રેલર ને અત્યાર સુધીમાં 2 લાખ થી વધુ લોકો નિહાળી ચુક્યા છે. આલિયા ભટ્ટ હમ્પટી શર્મા ની સિક્વલ તરીકે લોંચ થયેલા મુવીના નિર્માતા શશાંત ખૈતાન અને તેના પ્રોડ્યૂસર કરણ જોહર છે. અને તેઓ આશા કરી રહ્યા છે, કે સ્ટાર કાસ્ટ ળીય ભટ્ટ અને વરુણ ધવન છે. જેના કારણે ફિલ્મને સફળતા અવસ્ય મળશે. જુઓ ‘ BADRINATH KI DULHANIA ‘ નું ટ્રેલર સત્ય ન્યૂઝ ની સાથે https://www.youtube.com/watch?v=ztX-iGlZ_Ug

Read More

ઝગડીયા તાલુકા માં આવેલ સુલતાનપુરા ગ્રામ પંચાયત ની ચૂંટણી માં ભારતસિંહ પરમારે પોતાના માણસો મારફતે ધમકાવતા હોવાના આક્ષેપ અને હેરાનગતિ કરતા હોવાના આક્ષેપ સાથે આજ રોજ જીલ્લા સમહર્તા ને આવેદન પત્ર આપ્યું હતું…… ઝગડીયા તાલુકા ના સુલતાન પુરા ગ્રામ પંચાયત માં ઉમેદવારી નોંધાવનાર અને પરાજીત થનાર ઉમેદવાર ને હેરાનગતિ અને ધમકીઓ આપવા માં આવતા હોવાના આક્ષેપ સાથે આજ રોજ જીલ્લા સમહર્તા ને આવેદન આપી રજુઆત કરાઈ હતી… પરાજીત ઉમેદવાર પ્રતિભા બેન શાહ ના જણાવ્યા મુજબ ભાજપ ના આગેવાન નેતા ભરતસિંહ પારમાર ના માણસો એ તેઓ ને ઉમેદવારી પરત ખેંચવા માટે ચૂંટણી સમય થી જ ધાકધમકી ઓ આપતા હતા અને બળાત્કાર…

Read More

ભરૂચ ના પગુથણ ગામ નજીક આવેલી દિલ્હી પબ્લીક સ્કુલ ના વૉચમેનો ઉપર રાત્રી ના સમયે હુમલો કરી ૮ થી ૧૦ અજાણ્યા ઈસમો એ લાખ્ખો રૂપિયા ની લૂંટ કરતા ભારે ચકચાર મચી જવા પામ્યો હતો….. સૂત્રો પાસે થી જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ ના પગુથણ ગામ નજીક રોડ ઉપર આવેલી દિલ્હી પબ્લીક સ્કુલ ખાતે ગત મોડી રાત્રી માં આઠ થી દસ જેટલા અજાણ્યા ઈસમો એ મારક હથિયારો વડે ધસી આવી સ્કુલ ના વોચમેન દિનેશ પરમાર અને આત્મારામ સોલંકી ઉપર હુમલો કર્યો હતો…. હુમલા માં  બેવ વોચમેન ને ઇજા ઓ પહોંચી હતી બાદ માં આઠ થી દસ અજાણ્યા ઈસમો એ સ્કૂલ ના…

Read More

આજ રોજ બપોરે વિશેષ ટ્રેન મારફતે તેઓ ના કાફલા સાથે વેસ્ટર્ન રેલ્વે ના જનરલ મેનેજર જી.સી.અગ્રવાલ સુરત તરફ થી કોસંબા કિમ અંકલેશ્વર ની મુલાકાત લઇ ભરૂચ રેલ્વે સ્ટેશન ખાતે આવી પહોંચ્યા હતા . ૨૦૧૭ ના વર્ષ ના વેસ્ટર્ન રેલ્વે ના વાર્ષિક ઇન્સ્પેકશન ના ભાગ રૂપે આજ રોજ જનરલ મેનેજર જી.સી.અગ્રવાલે ભરૂચ રેલ્વે સ્ટેશન ઉપર વિવિધ વિભાગોઓ અને રેલ્વે ના હદ માં આવતા વિસ્તારો ની મુલાકાત લઇ કામગીરી અંગે નું નિરીક્ષણ કર્યું હતું .. સાથે સાથે પ્રજાના પ્રતિનિધિ એવા ભરૂચ ના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ સાથે પણ ભરૂચ સ્ટેશન પરની સુવિધાઓ વિશે ચર્ચાઓ કરી હતી.. આ પ્રસંગે વડોદરા  ડિવિઝન ના ડી આર…

Read More

ભરૂચ ના સિલ્વર બ્રિજ પર થી પગપાળા અંકલેશ્વર થી ભરૂચ આવતા ત્રણ શ્રમજીવીઓ પૈકી એક યુવાન ને ચક્કર આવતા પગ લપસી જતા બીજો યુવાન બચાવવા જતા બન્ને નદીમાં ખાબકતા તેમના કરુણ મોત નિપજવા ઘટનાથી ભરૂચ માં અરેરાટી વ્યાપવા પામી હતી… પોલીસ સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ ની અયોધ્યાનગર ઝૂંપડપટ્ટી ખાતે રહેતા અને છુટક મજૂરીકામ કરતા રામાંગિર લક્ષમણ ચૌહાણ ઉ.૩૪ તથા મહેશ દિલીપ ભાઈ ચૌહાણ ઉ ૩૦ તથા જયરામ શભૂ ભાઈ નામ ના ઈસમો ગતરોજ અંકલેશ્વર મજૂરી અર્થે ગયા હતા … મજૂરી કામ ન મળતા ત્રણેય શ્રમજીવીઓ પગપાળા રેલ્વે બ્રિજ પરથી ભરૂચ આવતા હતા દરમ્યાન માં રામાંગિર ચૌહાણ ને ચક્કર…

Read More

વિદ્યાર્થી પરિષદ વલસાડ દ્વારા કોલેજ કેમ્પસ ની મેસ માં હોસ્ટેલ ના વિદ્યાર્થી ઓ ને જમવાનું બરોબર ના મળતા વિદ્યારથી પરિષદ વલસાડ દ્વારા હોસ્ટેલ ના વિદ્યાર્થી ઓ સાથે કોલેજ ના દરેક આચાર્ય અને કેમ્પસ ડાયરેક્ટર ને વારંવાર વાર રજૂઆત કરવામાં આવી છતાં વાત નો નિકાલ ના આવતા તારીખ 10-1-2017 ના રિજ વિદ્યાર્થી પરિષદ વલસાડ અને હોસ્ટેલ ના વિદ્યાર્થી ઓ સાથે કેમ્પસ ડાયરેક્ટર ના ઓફીસ સામે ભૂખડતાલ પર બેસવાનો વારો આવ્યો હતો. મંડળ ના સદસ્યો સાથે સીધી ચર્ચા કરી વિદ્યાર્થી પરિષદ ની દરેક માંગો 1લઈ ફેબ્રુઆરી થી અમલ માં લાવવાની શરતે આંદોલન થાળે પડ્યું હતું જે ને લઇ આજ રોજ મંડળ દ્વારા…

Read More

અંકલેશ્વરમાં ભૌતિક સુખ માટે પ્રેમી  સાથે શારીરિક સંબંધ બાંધવા પુત્રીને મજબુર કરનાર માતા અને તેના પ્રેમી સામે પોક્સો અને બળાત્કારની કલામ હેઠળ ગુનો નોંધાયો છે. અંકલેશ્વરમાં ૧૬ વર્ષીય કિશોરી માતાએ ભૌતિક સુખ માટે માતાએ પ્રેમી સાથે શારીરિક સંબંધ બાંધવા મજબુર કરી હોવાની ફરિયાદ સાથે અંકલેશ્વર શહેર પોલીસ પાસે પહોંચતા પોલીસે પોક્સો અને બળાત્કાર સહિતની કલમો હેઠળ માતા પ્રવીણ ઠાકોર અને તેના પ્રેમી જીતેન્દ્ર પટેલ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. ૧ વર્ષ અગાઉ કિશોરીના માતા – પિતા છુટા પડ્યા બાદ કિશોરીની માતા પ્રવીણ બહેન અંકલેશ્વરના જીતેન્દ્ર ઠાકોર સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહેવા લાગી હતીજે સાથે કિશોરીને પણ લઇ…

Read More

આજે વસંત પંચમી.માતા શારદા નો પ્રાગટ્ય દિવસઃ આધિકારમાં આજ દિવસઃ થી શેક્ષણિક સત્રનો પ્રારંભ થતો હતો… વિદ્યા.કલા અને સંસ્કૃતિની દેવી માતા સરસ્વતીની આરાધનાનું મહાત્મય અનેરો છે.જ્યાં જ્યાં જ્ઞાનનો પ્રસાર થાય છે. જ્યાં જ્યાં લોકો જ્ઞાન અર્જિત પ્રાપ્ત કરે છે .ત્યાં ત્યાં સમજો જ્ઞાનની વસંત છે . વિદ્યાર્થીઓએ તો આવી વસંતપંચમી રોજ રોજ ઉજવવી રહી.કારણ એમના માટે જ્ઞાન એટલું જ મહત્વનું છે જેટલું શ્વાસ લેવું…. ભરૂચ માં જે પી કોલેજ તેમજ કે જે ચોક્સી લાયબ્રેરી જે સ્વંમ એલ જ્ઞાન મંદિર છે.અને આ જ્ઞાન મંદિર માં પુસ્તકો ના સ્વરૂપે માતા સરસ્વતી સાક્ષાત બિરાજમાન છે .એટલેજ તો આજ ના દિવસઃ લોકો પુસ્તકો વાંચવા…

Read More

ભરૂચ ના કોલેજ રોડ નજીક ધી ન્યુ ઇન્ડિયા એસ્યોરન્સ લી .ઓફીસ નુ આજે સવારે ઉદ્દઘાટન સમારંભ યોજાયો હતો…. ભરૂચ માં વર્ષો થી કાર્યરત ધી ન્યુ ઇન્ડિયા એસ્યોરન્સ લી .ઓફીસ જે પહેલા ભરૂચ ના સ્ટેશન રોડ ઉપર હતી તેને બદલી ને આજ રોજ સવારે સધવિદ્યા મંડળ કોલેજ કેમ્પસ નજીક ના કોમ્પ્લેક્ષ માં લઇ જઈ વિધિ વત રીતે ઉદ્દઘાટન સમારંભ યોજાયો હતો.. આ પ્રસંગ઼ેં કંપની ના જનરલ મેનેજર એસ એન રાજેશ્રી .CRM શેખર સક્સેના અને આર એમ નિલેશ સહીત નો સ્ટાફ ગણ ઉપસ્થીત રહ્યો હતો…..

Read More

ભારતે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત ઓવરોમાં 5 વિકેટે ૨૭૯ રન બનાવ્યા છે. ઓપનર બેટ્સમેન પ્રકાશ જે અને કેતન પટેલની શાનદાર ઇનિંગ અને આ બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે ૧૬૯ રનની ભાગીદારી નોંધાવી હતી. પ્રકાશે ૫૭ બોલમાં ૧૮ ચોગ્ગાની મદદથી ૯૬ જયારે પટેલે ૫૦ બોલમાં ૯૮ રન બનાવ્યા હતા. વેક્ટેશ્વર રાવે પણ ૧૬ બોલમાં ૩૫ રનની ઇનિંગ રમી જયારે બાંગ્લાદેશે ૩૮ વધારાના રન આપ્યા જેમાં ૩૧ વાઈડ સામેલ છે. બાંગ્લાદેશ તેના જવાબમાં સાત વિકેટે ૧૫૦ રન જ બનાવી શક્યું હતું. બાંગ્લાદેશ તરફથી મોહમ્મદ મોહસિન હુસૈને સૌથી વધુ ૩૧ રન બનાવ્યા હતા. જયારે ભારત તરફથી દીપક માલિકે ૨૦ રન આપીને 2 વિકેટ…

Read More