Author: Hemangi Gor- SatyaDay Desk

download 29

બોલિવૂડમાં કામ કરવા માટે અવાર નવાર અનેક જગ્યાએથી લોકો આવે છે. જેમા કોઇને કામ મળે છે તો કોઇની છેડતી પણ થાય છે. ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમા રશિયન મહિલા બોલીવૂડમાં એક્ટિંગ કરવા મુંબઇ આવી તો તેનો વિઝાની વેલીડિટી ખતમ થઇ ગઇ. તો એક પોલીસ ઇન્સ્પેક્ટરે નકલી વિઝા બનાવવામાં તેની મદદ કરી અને બદલામાં તેની સાથે ઘણી વખત દુષ્કર્મ કર્યું. આ દરમિયાન તે જ્યારે પ્રેગનેન્ટ થઇ તો તેનું અબૉર્શન પર કરવામાં આવ્યું અને બાદમાં ધર્મ બદલીને લગ્ન કર્યા. હાલ બન્નેનો 5 વર્ષનો પુત્ર પણ છે. ત્યારે હવે મહિલાએ પુણેના પિંપરી – ચિંચવાડ પોલીસ સ્ટેશનમાં પોસ્ટેડ પોલીસ ઇન્સ્પેક્ટર…

Read More
download 28

અમદાવાદના હાઇપ્રોફાઇલ કેસ ગણાય તેવા વૃષ્ટિ કોઠારી અને શિવમ પટેલ ગુમ થવા મામલે હવે એક મહત્વના સામાચાર સામે આવ્યા છે. વૃષ્ટી જસુભાઈ અને શિવમ પટેલનો પતો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળી ગયો છે. અમદાવાદ ક્રાઇમબ્રાન્ચની ટીમને બન્નેને ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાંથી શોધી કાઢ્યા છે, ત્યારે મળતી માહિતી પ્રમાણે, વૃષ્ટી અને શિવમ કુલ્લુના કસોલ પાસેથી મળી આવ્યા હોવાનો ખુલાસો થયો છે. એક અંગ્રેજી અખબારના રિપોર્ટ પ્રમાણે, અમદાવાદની વૃષ્ટિ અને શિવમ હિમાચલ પ્રદેશના કસૌલીમાંથી બંને મળ્યા છે. ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ તેમને લેવા માટે રવાના થઈ છે અને આજે વૃષ્ટિ અને શિવમને લઇને ચંદીગઢથી ફ્લાઇટ મારફતે અમદાવાદ લવાશે. અંગ્રેજી અખબારના રિપોર્ટ પ્રમાણે વૃષ્ટિ…

Read More
download 27

ઓક્ટોબર મહિનાના પ્રથમ 10 દિવસ પૂર્ણ થઈ ગયા છે. આ 10 દિવસમાં દેશની સૌથી મોટી  બેન્ક એટલે ક ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઇ) એ ઘણા નિયમોમાં ફેરફાર કર્યા છે. આ નવા નિયમોની અસર વિવિધ કેટેગરીના લગભગ 42 કરોડ ગ્રાહકોને થશે. તો ચાલો જાણીએ કે બેંકના કયા નિયમો બદલાયા છે. લોન લેનારાઓને રાહત એસબીઆઈ દ્વારા તમામ પ્રકારની લોન પર સીમાંત ખર્ચ આધારિત વ્યાજ દર (એમસીએલઆર) માં 0.10 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ફેરફાર બાદ 1 વર્ષની લોનનો એલસીએલઆર 8.05 ટકા પર આવી ગયો છે. જો કે, આ કપાત રેપો રેટ સાથે જોડાયેલી લોન પર લાગૂ નહીં થાય. બેંકની આ જાહેરાત પછી…

Read More
content image d1736c12 be1c 4fdc 88b3 0782fd5ba6ce

કોલકત્તાની હાઈકોર્ટમાં એવી અરજી દાખલ થઈ છે જે અજીબ છે. અહીં હત્યાના બે આરોપીઓને સજા મળે તે પહેલા જ તેમનું મોત થયું. આ ઘટના બાદ આરોપીઓના પરિજનોએ કોર્ટ પાસે માંગ કરી કે તે યમરાજને નિર્દેશ કરે કે હત્યાના આરોપીઓને ફરી જીવિત કરી અને ધરતી પર મોકલે જેથી તે પોતાની સજા ભોગવી શકે ! આ સાથે જ મૃત આરોપીઓના પરિજનોએ કોર્ટમાં અરજી કરી છે કે યમરાજ તેમના નિર્દેશોનું પાલન કરતા નથી. યમરાજના આ વર્તન બદલ તેના પર કોર્ટની અવગણના કરવા બદલ કાર્યવાહી કરવામાં આવે. આ કેસની વિગતોનુસાર  પશ્ચિમ બંગાળના ગરુલિયામાં 1984માં સમર ચૌધરી અને તેના બે દીકરા ઈશ્વર અને પ્રદીપએ કોઈ…

Read More
content image bd76fca3 0351 4e7d 8e10 a8b17b262229

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સુરત જિલ્લાની 50 જેટલી કોલેજોમાં આજે યોજાયેલી જી.એસની ચૂંટણીમાં મોર્નિંગ કોલેજોમાં એન.એસ.યુ.આઈ ઉમેદવારોનો દબદબો જોવા મળ્યો હતો. આજે સવારે વિદ્યાર્થીઓના ઉત્સાહ વચ્ચે શરૂ થયેલી ચૂંટણીમાં પ્રથમ એલ.આર અને સી.આરની ચૂંટણી થાય બાદ જી.એસની ચૂંટણી યોજવામાં આવી હતી. ચૂંટણીના જે પરિણામો સામે આવી રહ્યા છે જેમાં શહેરની જે મોટામાં મોટી કોલેજો મા NSUIના જી.એસ તરીકે ચૂંટાઈ આવ્યાને દબદબો જોવા મળી રહ્યો છે. જેમાં સાબરગામ કોલેજમાં અમિત સભર, બરફી વાલા કોલેજમાં નયન રબારીનો ભવ્ય વિજય થયો હતો. જ્યારે વરિયાવ કોમર્સે કૉલેજમાં ગોવિંદ રબારી. સી.જે.પટેલ લો કૉલેજમાં પ્રતિક કટલરીવાલા, નવયુગ આર્ટસમાં ગુડ્ડી મહાવિરભાઈ જૈન જી.એસ તરીકે ચૂંટાઈ…

Read More
download 26

ભાજપના ભૂતપૂર્વ સાંસદ અને રેપના આરોપી સ્વામી ચિન્મયાનંદના ટેકામાં સાધુસંતોની ટોચની સંસ્થા અખાડા પરિષદ આગળ આવી હતી અને તત્કાળ સ્વામી ચિન્મયાનંદને મુક્ત કરીને ફરિયાદી યુવતી સામે કડક પગલાં લેવાની માગણી કરી હતી. અખાડા પરિષદમાં દેશના તેર મતમતાંતરો ધરાવતા સંપ્રદાયોના સાધુસંતોની સંસ્થાઓ જોડાયેલી છે. હરિદ્વારમાં મળેલી બેઠકમાં પરિષદે આ માગણી કરી હતી. સ્વામી ચિન્મયાનંદને બ્લેકમેલ કરવાના આરોપસર રેપ પીડિતા અને બીજા બે યુવાનો પણ જેલમાં છે. સ્વામી ચિન્મયાનંદ પણ જેલમાં છે. પરિષદે એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે સ્વામી ચિન્મયાનંદને બદનામ કરવાનું આ કાવતરું છે. રસપ્રદ હકીકત એ છે કે અગાઉ અખાડા પરિષદેજ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે ચિન્મયાનંદને હરિદ્વારના…

Read More
36.3

કસૌટી જિંદગી કી 2 માં કોમોલિકાની જગ્યા માટે ટીવી એક્ટ્રેસ આમના શરીફની એન્ટ્રી થઈ ગઈ છે, હવે સેટ પરથી કોમોલિકાના ગેટઅપમાં આમનાનો ફર્સ્ટ લુક પણ આવી ગયો છે. ફોટોમાં આમના ઘણા અંશે હિના ખાન જેવી લાગી રહી છે, રૉયલ બ્લૂ ઓફ શોલ્ડર ટૉપ અને સ્કર્ટ, નોઝ રિંગ અને હેવી જ્વેલરીમાં આમનાનો લુક શાનદાર છે. સિરિયલમાં આ રોલ પહેલાં હિનાએ નિભાવ્યો હતો. શોમાં તેની એક્ટિંગને બહુ પોપ્યૂલારિટી પણ મળી. એક ઈન્ટરવ્યૂમાં એકતાએ આમના સાથે ફરીથી કામ કરવાની ખુશી વ્યક્ત કરી છે અને કહ્યું, હું બહુ ખુશ છું કે, મારી ફેવરેટ એક્ટ્રેસિસમાંની એક અમારી પાસે પાછી આવી ગઈ છે. તો આમનાએ જણાવ્યું…

Read More
employee 4

રાજ્ય સરકારે પોતાના કર્મચારીઓને દિવાળી પહેલા ખુશખબરી આપી છે. દિવાળી પહેલા રાજ્ય સરકાર કર્મચારીઓને એડવાન્સ પગાર ચુકવશે. તેવી રાજ્ય સરકારે જાહેરાત કરી છે. એટલે કે ચાલુ મહિનોનો ઓક્ટોબર મહિનાનો પગાર સરકારી કર્મચારીઓ અને અધિકારીઓને દિવાળી પહેલા જ મળી જશે.

Read More
download 25

મંગળસૂત્ર લગ્નનું પ્રતિક છે. લગ્ન પછી દરેક સુહાગણ સ્ત્રીના સુહાગની નિશાનીના રૂપે તેના ગળાની શોભા વધારે છે. પરંતુ મંગળસૂત્ર સાથે જોડાયેલા કેટલાંક રહસ્યો વિશે જાણો છો? સ્ત્રીને મંગળસૂત્ર લગ્ન વખતે પતિ દ્વારા પહેરાવવામાં આવે છે. અને આ ધાર્મિક વિધિ વગર લગ્નને અપૂર્ણ માનવામાં આવે છે. જ્યોતિષના અનુસાર પણ, મંગળસૂત્ર મંગળકારી હોય છે. તેમાં રહેલું સોનું કુંડળીમાં બૃહસ્પતિ ગ્રહને મજબૂત બનાવે છે. તેમજ બૃહસ્પતિ ગ્રહ સુખી દાંમપ્તય જીવનનો કારક ગ્રહ માનવામાં આવે છે. સુહાગન સ્ત્રીઓ માટે મંગળસૂત્ર સૌથી મહત્વપૂર્ણ જ્વેલરી હોય છે, મંગળસૂત્રને પોતાના સુહાગની નિશાની સમજે છે. જેને તે સ્ત્રી પતિના મૃત્યુ પછી જ ઊતારીને પતિને પાછું અર્પણ કરે છે.…

Read More
shoes

સામાન્ય ચંપલ જેવી વસ્તુને પણ જો ઈસા મસીહના આશીર્વાદ મળે તો તે મિનિટોમાં વેચાઈ શકે છે. નાઈકીના પવિત્ર પાણી ભરેલા લિમિટેડ એડિશન શૂઝ ગણતરીની મિનિટોમાં જ વેચાઈ ગયા હતા. તે શૂઝની કિંમત 3,000 અમેરિકી ડોલર એટલે કે 2,13,139 રૂપિયા રાખવામાં આવી હતી અને થોડી વારમાં જ તેનો સ્ટોક ખાલી થઈ ગયો હતો. નાઈકીના સફેદ રંગના એર મેક્સ 97 શૂઝ જેને ‘જિસસ શૂઝ’ નામ આપવામાં આવેલું તેને બુ્રકલિનના ક્રિએટીવ લેબલ એમએસસીએચએફ દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા. આ શૂઝના સોલમાં જોર્ડન નદીના પવિત્ર પાણીને ભરવામાં આવેલું છે. માત્ર નદીનું પાણી ભરેલું હોવાથી જ શૂઝની કિંમત વધારે નથી પરંતુ તેના પર બાઈબલની આયાત…

Read More