કવિ: Satya Day News

Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.

મહેશ અગ્રવાલનું સિંગાપોરમાં અવસાન થયું છે. નમકીન અને મીઠાઇના પ્રીમિયમ બ્રાન્ડ હલ્દિરામ ભુજીવાલાના માલિક મહેશ અગ્રવાલનું નિધન થયું છે. મહેશ અગ્રવાલનું સિંગાપોરમાં અવસાન થયું છે. મહેશ અગ્રવાલ 57 વર્ષના હતો તેની સિંગાપોરમાં લિવરની સારવાર ચાલી રહી હતી. અહેવાલ મુજબ શુક્રવારે મોડી રાત્રે તેમનું અવસાન થયું હતું. મહેશ અગ્રવાલનો પરિવાર હાલમાં સિંગાપોરમાં છે અને ફ્લાઇટના બંધ હોવાના કારણે તેમનો પરિવાર ભારત આવી શકતા નથી.લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવા છતાં તે બચી ન શક્યા. સમજાવો કે કોરોના વાયરસના ચેપથી બચવા માટે કેન્દ્ર સરકારે તમામ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરી છે. ભારત સહિત ઘણા દેશોમાં કોરોના વાયરસના ચેપને રોકવા માટે લોકડાઉનનું કરવામાં આવ્યું છે…

Read More

એપલે ચીનમાં પોતાના આઈફોન 11 ની સીરીઝની કિંમતોમાં ભારે ઘટાડો કર્યો છે. ચાઈનીઝ ટેક્નોલોજી પબ્લિકેશન MyDrivers ના રિપોર્ટ અનુસાર, ચીનના ઘણા ઈ-કોમર્સ પોર્ટલ્સ પર આઈફોન 11 સીરીઝની કિંમતને 500 થી 1600 યુઆન સુધી ઘટાડી દેવામાં આવ્યા છે. તેનો મતલબ એ છે કે આ સ્માર્ટફોનની કિંમતમાં 5000 થી 17000 રૂપિયા સુધી કિંમત ઓછી થઈ છે. તમને જણાવી દઈએ કે આ સીરીઝમાં ત્રણ સ્માર્ટફોન iPhone 11, iPhone 11 Pro અને iPhone 11 Pro Max આવે છે. ચીનમાં અત્યાર સુધી આઈફોન 11 ની કિંમત 4,999 યુઆન લગભગ 53,900 રૂપિયા છે અને ટોપ વેરિએન્ટ આઈફોન 11 પ્રો મેક્સની કિંમત 11,099 યુઆન થઈ ગઈ છે.…

Read More

વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારના પટેલ ફળિયામાં રહેતા ૫૪ વર્ષીય વ્યક્તિનો તથા પરિવારના સભ્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા વડોદરા પોલીસ દ્વારા માસ ક્વોરન્ટાઈન, માસ સ્ક્રિનિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે વડોદરા શહેર પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, જો આ કાર્યવાહી દરમિયાન કોઈ પણ વ્યક્તિ પોલીસ તથા સ્વાસ્થ્ય કર્મીઓને સહયોગ નહીં આપે અને કોઇપણ પ્રકારની રુકાવટ કરશે, અવરોધ ઉભા કરશે તેના વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે જે અંગેની તમામ પોલીસ અધિકારીઓને સૂચનાઓ આપી દેવામાં આવી છેમાટે સૌએ આરોગ્ય વિભાગના સ્વાસ્થ્ય કર્મીઓ અને પોલીસને સહકાર આપવા અપીલ કરી છે.

Read More

કોરોના એ હાહાકાર મચાવતા દેશ વિદેશ માં લોકડાઉન ની સ્થિતિ છે ત્યારે ફિલ્મી કલાકારો ની વાત કરવામાં આવે તો તેઓના જુદાજુદા વીડિયો સામે આવી રહ્યા છે આવાજ ગુજરાતી ફિલ્મસ્ટાર મલ્હાર ઠાકર આજકાલ લોકડાઉન માં ઘરે રહી જુદીજુદી પ્રવૃત્તિઓ કરી સમય પસાર કરી રહયા છે મલ્હાર ઠાકર પોતાના અમદાવાદ સ્થિત તીર્થધામ સોસાયટી રામદેવનગર સેટેલાઇટ ખાતે પોતાના ઘર ના કમ્પાઉન્ડમાં ઝાડુ મારતા નજરે ચડ્યા હતા , કોરોના ની સ્થિતિ માં સ્વચ્છતા ઉપર ધ્યાન આપવું જરૂરી છે અને સેનેટરાઈઝ કરવું વગેરે સૂચનાઓ નો જાણે અહીં અમલ થતો નજરે પડ્યો હતો આ વીડિયો મલ્હાર ઠાકર ના ફેન્સ માં ખુબજ વાયરલ થઈ રહ્યો છે અને…

Read More

વડા પ્રધાન શિંઝો આબેએ કહ્યું કે, આ પગલું મંગળવાળે વહેલી તકે આવી શકે છે. તેમણે અર્થતંત્રને વાયરસના હવામાનમાં મદદ કરવા માટે એક વિશાળ યોજનાની પણ જાહેરાત કરી. અન્ય દેશોની તુલનામાં જાપાનમાં ઓછી સંખ્યામાં ચેપ છે, પરંતુ એવી ચિંતા છે કે ટોક્યોમાં અચાનક વધેલા કેસોથી વિશ્વના સૌથી મોટા શહેરમાં મોટો ફેલાવો થઈ શકે છે. જાપાનમાં અત્યાર સુધીમાં 85 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. ટોક્યોમાં હવે 1,000 થી વધુ પુષ્ટિવાળા કેસ છે, જે એક અઠવાડિયા પહેલાની સંખ્યા કરતા બમણા છે. આબેએ જણાવ્યું હતું કે કટોકટીની સ્થિતિ લગભગ એક મહિના ચાલશે તે ટોક્યો, ઓસાકા અને અન્ય પાંચ પ્રીફેક્ચર્સને આવરી લેશે. પ્રીફેક્ચર્સના રાજ્યપાલો પાસે…

Read More

ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (ડીએસટી) દ્વારા આપવામાં આવતી હેલ્થકેર સ્ટાર્ટ-અપ, જે કોવિડ -19 માટે પરીક્ષણ પ્રક્રિયા ઝડપી બનાવી શકે તેવા પરીક્ષણ કીટ ટેકનોલોજી પર કામ કરી રહી છે. ડીએસટીએ જણાવ્યું હતું કે, “મોડ્યુલ ઇનોવેશન્સ, હેલ્થકેર સ્ટાર્ટઅપ તેની કોરોનાના કોષોની તપાસ માટે 10-15 મિનિટના પરીક્ષણ દ્વારા ઉત્પાદન વિકસાવવા રોગોના ઝડપી નિદાન માટે તેની પ્લેટફોર્મ તકનીક પર નિર્માણ કરી રહી છે.” પૂણે સ્થિત ફર્મના સ્થાપક અને સીઈઓ સચિન દુબેએ કહ્યું: “અમારી પાસે કન્સેપ્ટ તૈયાર હોવાનો પુરાવો છે અને કેટલાક સારા પ્રારંભિક પરિણામો મળે છે. અમે સીધા નમૂનાઓ મેળવી શકતા નથી, તેથી અમે ટૂંક સમયમાં અમારા ઉત્પાદનને મૂલ્યાંકન માટે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ…

Read More

પરમાત્મા દ્વારા રચિત જગતના અસ્તિત્વ ની ધરોહર રૂપે જો કોઈ વસ્તુ હોય તો જ્ઞાન છે. જો જ્ઞાન ન હોત તો મનુષ્ય રોજબરોજ જુદા-જુદા મનોરથો ને સેવીને જીવન ને ધબકતું રાખે છે તે બનીજ ન શક્યું હોત. આ “જ્ઞાન” જગતમાં ક્યાંથી મેળવી શકાય છે. તેનું નિમિત્ત કોણ ? તો તેનાં ફલ સ્વરૂપે ” વિદ્યા શાસ્ત્રસ્ય દ્વે વિદ્યે પ્રતિપતયે” શાસ્ત્ર વિદ્યા અને શસ્ત્ર વિદ્યા આ બન્ને જ્ઞાન માટે જ છે. જેમ સિક્કા ની બે બાજુઓ હોય છે. કોઈ ક્ષેત્ર એ પણ બે જ પક્ષ હોય છે તેનાં વગર તેનાં અસ્તિત્વ વિશે બરોબર વિચારી શકાતું જ નથી. શાસ્ત્રી કેયુર ભટ્ટ જણાવે છે કે આમ…

Read More

વલસાડ ના શહીદ ચોકની હંગામી ધોરણે ફાળવેલ જગ્યા ઉપર શાકભાજી ખરીદવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા અને સોશ્યલ ડિસ્ટનીંગ નો ભંગ થતો જણાયો હતો. હાલમાં તંત્ર દ્વારા તિથિલરોડ ઉપર વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાં પણ કોરોના સંક્રમણ ને રોકવા બે વ્યક્તિ વચ્ચે ના અંતર જાળવવા માટે નિશાન કરાયા છે અને લોકો એ સતત અપીલ કરાઈ રહી છે જોકે , સદનસીબે વલસાડ પંથક માં પરિસ્થિતિ નોર્મલ છે છતાં પણ સાવચેતી રાખવી ખુબજ જરૂરી હોવાથી ભીડ ઉભી ન કરવા જાહેર અપીલ ને લોકો માન આપે તે જરૂરી છે.

Read More

કોરોના ના વાયરસે ભારે હાહાકાર મચાવ્યો છે અને અમદાવાદ હાલ ત્રીજા સ્ટેજ ઉપર પહોંચી જતા અમદાવાદ ને કોરોના થી પ્રભાવિત હોટસ્પોટ જાહેર કરી દેવાયું છે ત્યારે કેટલાક વિસ્તારો સીલ કરી લોકો ને બહાર નહિ આવવા અપીલ કરવામાં આવી છે અને ખાનગી વાહનો ઉપર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે ગુજરાત રાજ્ય ના ડી.જી.પી. દ્વારા ગુજરાત ના દરેક વિસ્તાર માં ડ્રોન કેમેરા થી બાજ નજર રાખવા માં આવી રહી છે ત્યારે ગતરોજ ઓઢવ વિસ્તાર માં એક ધાબા પર 7 થી 8 માણસો જુગાર રમતા હોવાનું ડ્રોન કેમેરા માં કેદ થતા પોલીસ ચોંકી ઉઠી હતી પોલીસે ડ્રોન ને નજીક લેતા જ જુગરિયાઓ…

Read More

સરકાર દ્વારા અન્ન બ્રહ્મ યોજના હેઠળ રેશન કાર્ડ ન ધરાવતા હોય તેવા ગરીબ પરિવારો ને અનાજ ની કિટો નું વિતરણ કરવામાં આવતું હોય છે.જેમાં વલસાડ નગરપાલિકાના વોર્ડ નં. 11 માં નગર પાલિકા માજી પ્રમુખ રાજુ મરચાં નાં કહેવા પ્રમાણે 100 કીટ ની માંગણી કરી હતીઅને નગર પાલિકા દ્વારા પૂરતી અનાજ ની કીટો ના આપતાં રાજુ મરચાં એ આ બાબતે વિરોધ કરતા આખરે બાકી અન્ય કીટ પણ આપી દેવામાં આવી હતી આમ આ મુદ્દો વલસાડ માં ભારે ચગ્યો હતો જોકે માત્ર વલસાડ જ નહીં રાજ્ય માં અનેક જગ્યા એ અનાજ વિતરણ બરાબર નહિ કરાતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે.

Read More