કવિ: દિલીપ પટેલ

ગુજરાત કોલેજ રેલ્વે ઓવરબ્રિજની દીવાલોમાં તિરાડ પડી ગઈ ગાંધીબ્રિજનું સુપર સ્ટ્રક્ચર ખરાબ, પરિમલ અંડર પાસની દીવાલોમાં તિરાડ અમદાવાદ, 1 ઓગસ્ટ 2024 Ahmedabad  મ્યુનિ.ના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા 70 પુલના તપાસ કરવામાં આવતા તેમાં 75 ટકા પુલોમાં ખામી જણાય હતી. Ahmedabad નદીપારના વિસ્તારમાં આવેલા રીવર બ્રિજ, ફલાય ઓવરબ્રિજ સહિત 32 બ્રિજનું ઈન્સપેકશન કરવામાં આવ્યુ હતુ. ગાંધીબ્રિજનું સુપર સ્ટ્રક્ચર ખરાબ પરિસ્થિતિમાં જોવા મળ્યુ છે. પરિમલ અંડર પાસની દીવાલોમાં તિરાડ જોવા મળી છે. અંજલી, શિવરંજની ફલાય ઓવરબ્રિજ સહિતના અન્ય બ્રિજમાં રીપેરીંગ કરવું જરૂરી બન્યું છે.ગુજરાત કોલેજ રેલવે ફલાયઓવર બ્રિજ દીવાલોમાં તિરાડ પડી ગઈ છે. અમદાવાદ પૂર્વના વિસ્તારમાં આવેલા 37 બ્રિજના ઈન્સપેકશન પછી નદીપારના…

Read More

અમદાવાદ અને નર્મદા બંધ પાસે સિંહ સફારી પાર્કને મંજૂરી નહીં દિલીપ પટેલ અમદાવાદ, 1 ઓગસ્ટ 2024 Gujarat: સિંહોના નવા બે સફારી પાર્ક જુનાગઢ અને કચ્છમાં બનાવવા માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. કચ્છના નારાયણ સરોવર પાસે અને ગીર સોમનાથ જિલ્લાના ઉના નજીક લાયન સફારીને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા મંજૂરી આપવામાં આવી છે. બન્ને સફારી પાર્ક પાછળ કુલ રૂ. 100 કરોડનું ખર્ચ થઈ શકે છે. 10 ઓગસ્ટ 2013થી વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તે પૂર્વે મંજૂરી આપવામાં આવી હતી. માત્ર સિંહ જ નહીં પણ, વધુ પ્રજાતિનાં વન્યપ્રાણી રાખવામાં આવશે. કચ્છ પ્રિન્સિપાલ ચીફ કન્ઝર્વેટર નિત્યાનંદ શ્રીવાસ્તવ અને કચ્છના ચીફ કન્ઝર્વેટર ઓફ…

Read More

મહિસાગર જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રી જીગર પંડયાને એક માસની કેદ ગુનો કર્યો છતાં પાટીલે તેમને સસ્પેન્ડ કરવાના બદલે હોદ્દા પર ચાલુ રાખ્યો Gujarat અમદાવાદ, 1 ઓગસ્ટ 2024 Gujarat લુણાવાડામાં ભાજપના કોર્પોરેટરને પોલીસ સ્ટેશનમાં માર મારનાર ભાજપના કાર્યાલય મંત્રીને જેલની સજા થઈ છે. તેની આખા રાજ્યમાં ચર્ચા થઈ રહી છે. ચર્ચા એટલા માટે થઈ રહી છે, કારણ કે તેણે પોતાના જ પક્ષના ચૂંટાયેલા નેતાને પોલીસ સ્ટેશનમાં જઈને માર માર્યો હોવા છતાં પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલે તેમના હોદ્દા પર ચાલુ રાખ્યો હતો. એક ગુનેગારને છાવર્યો હતો. સજા મહિસાગર જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રી જીગર પંડયાએ જેતે સમયે ભાજપના જ કોર્પોરેટર (હાલ પૂર્વ કોર્પોરેટર)ને…

Read More

Gandhinagar ડાન્સર રાધિકા મારફતિયાના નામનાં આજકાલ ગાંધીનગરમાં સિક્કા પડે છે.Gandhinagar નાં સચિવાલયમાં અમદાવાદની નૃત્યાંગનાના વિશાળ સંપર્કો છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની પીઠ પાછળ કોઈક તો એવું છે કે, જે ધારે તે કરાવી શકે છે. આ અગાઉ પૂર્વ નાણા પ્રધાન અને મહેસૂલ પ્રધાન તથા ગુજરાતના સૌથી મોટા બિલ્ડર એવા ભાજપના નેતા વજુભાઈ વાળાના સમયમાં પણ વસ્ત્રાપુરની એક યુવતી ધારે તે કરાવી શકતી હતી. કચ્છની એક આર્કિટેક યુવતી પણ નરેન્દ્ર મોદીની સરકાર વખતે વિવાદમાં હતી. આવું જ વિજય રૂપાણીના સમયમાં થયું હતું. પાટનગરમાં સાંસ્કૃતિક ક્ષેત્રનું કોઈ પણ કામ રાધિકાની ઈચ્છા અનુસાર થાય છે એમ કહેવાઈ રહ્યું છે. રાધિકા મારફતિયા કોઈ કામનું ટેન્ડર…

Read More

Ahmedabad: અમદાવાદ મહાનગરપાલિકા વેરા વિભાગ દ્વારા નાણાકીય વર્ષ 2024-25 માટે 16 હજાર નવી મિલ્કતો થઈ છે. નવી 11250 રહેણાંક અને 5186 કોમર્શિયલ મિલ્કતની આકારણી કરવામાં આવી છે. બી. યુ. પરમીશન તેમજ વપરાશ શરૂ થઈ ગયા બાદ મિલકત તરફથી કરવામાં આવતી અરજીના આધારે નવી આકારણી થતી હોય છે. Ahmedabad ટેક્સ વિભાગ દ્વારા નવી મિલ્કતની આકારણી કરાઈ છે. ઝોન પૂર્વ ઝોનમાં સૌથી વધુ 4563 ઉત્તર પશ્ચિમ ઝોનમાં 3200 દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 460 કોમર્સિયલ ઓફિસ, 235 દુકાન, 33 એન.એ. કરી છે. ઉત્તર પશ્ચિમમાં 633 ઓફિસ, 360 દુકાન અને 33 એન.એ.ખુલ્લા પ્લોટ. દક્ષિણ ઝોનમાં 252 ઓફિસ, 340 દુકાન, 42 ફેક્ટરી અને 49 વર્કશોપ. પૂર્વ…

Read More

સિધ્ધાર્થ પટેલે મેનેજરને ગાળો આપી હતી. મેનેજરે રાજીનામું આપી લીધું છે. દિલીપ પટેલ અમદાવાદ, 30 જુલાઈ 2024  Narendra Modi: સોશિયલ મીડિયા સેલના પ્રદેશ કન્વીનર પદેથી સિદ્ધાર્થ પ્રફુલ્લ પટેલને મુદત પૂરી થાય તે પહેલાં હાંકી કઢાયા હતા. સિદ્ધાર્થ પ્રફુલ્લ પટેલે તાજેતરમાં શામળાજી મંદિરના મેનેજર સાથે અત્યંત ઉદ્ધત વર્તન કર્યું હતું.  Narendra Modi આ અંગેની વિગત એવી છે કે ગુજરાતનાં પૂર્વ ગૃહ પ્રધાન અને હાલ દીવ,દમણ અને દાદરા નગર હવેલીના પ્રશાસક તરીકે 7 વર્ષથી ફરજ બજાવતા પ્રફુલ્લ પટેલના પુત્ર સિદ્ધાર્થ શામળાજી ટ્રસ્ટના જુનિયર ટ્રસ્ટી છે. શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી મયંક નાયકની રાજ્યસભાના ભાજપાના સભ્ય છે. ત્રિલોકી નાથ મંદિરની દાન, ભેટની રકમ…

Read More

Union Budget: યુનિયન બજેટ 2024-25 ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રમાં સરકારનો ખર્ચ ચિંતાજનક રીતે ઓછો છે. આર્થિક સર્વેક્ષણ 2023-24માં, શિક્ષણ માટે વધારાની ફાળવણી માત્ર 2.7 ટકા હતી, જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અથવા NEP 2020ની 6 ટકા ભલામણ કરતાં ઘણી ઓછી છે. આ ઓછો ખર્ચ શિક્ષણની ગુણવત્તા પર સીધી અસર કરશે અને જાહેર શિક્ષણની સંસ્થાઓને સંસાધનોની ગંભીર અછતનો સામનો કરવો પડશે. આ લેખમાં આ ખામીઓ અને આ ખામીઓથી પરિણમેલી સમસ્યાઓ અને સુધારણા માટેના સૂચનોની ચર્ચા કરવામાં આવી છે. Union Budget કેન્દ્રીય બજેટમાં ઉચ્ચ શિક્ષણ માટેના ભંડોળમાં સાધારણ વધારો કરવામાં આવ્યો છે, પરંતુ આ ક્ષેત્રની વધતી માંગને ધ્યાનમાં રાખીને આ વધારો અપૂરતો છે. PRS…

Read More

લોકશાહી માટે મત નહીં સરમુખત્યારશાહી માટે મત મુંબઈ, 29 જુલાઈ 2024 Lok Sabha elections: ચૂંટણી પંચના આંકડાના આધારે અહેવાલમાં વોટ ફોર ડેમોક્રેસી નામના પુસ્તકમાં ચિંતાજનક આંકડો સામે આવ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે કુલ મતોની સત્તાવાર અંતિમ ગણતરીમાંથી લગભગ પાંચ કરોડ વધારાના મત પડ્યા છે. Lok Sabha elections 18મી લોકસભાની સામાન્ય ચૂંટણીની કામગીરીમાં કથિત ગેરરીતિઓ સામે આવી છે. વોટ ફોર ડેમોક્રેસી – VFD, મહારાષ્ટ્ર-સ્તરનું નાગરિક મંચ છે, જેની સ્થાપના સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડ, ડોલ્ફી ડિસોઝા, ફાધર ફ્રેઝર મસ્કરેન્હાસ અને ખલીલ દેશમુખ દ્વારા કરવામાં આવી હતી. ECI ડેટા ECI ડેટાના આધારે રિપોર્ટમાં એક ચિંતાજનક આંકડો સામે આવ્યો છે, જેમાં જણાવવામાં…

Read More

સુદર્શન પુલમાં પારાવાર ભ્રષ્ટાચાર કેવો થયો તે જાણો બિહારમાં પુલો તુટી ગયા તે એસ.પી.સિંગલાએ પુલ બાંધ્યો આંગળી વડાપ્રધાન મોદી સામે ચીંધવામાં આવી રહી છે દિલીપ પટેલ અમદાવાદ, 26 જુલાઈ 2024 Sudarshan Bridge: રૂ. 1 હજાર કરોડના પ્રજાના નાણાંથી બનેલા દ્વારકાના સિગ્નેચર પુલમાં 5 મહિનામાં જ ગાબડા પડી ગયા છે. જેનું નામ સુદર્શન સેતુ રાખવામાં આવ્યું છે. પણ ભ્રષ્ટાચારનું સુદર્શન ચક્ર અહીં ફરી રહ્યું છે. થોડા દિવસ પહેલાં સુદર્શન સેતુ પુલની દીવાલ ધસી પડી હતી. ભગવાન દ્વારકાધીશના ધામમાં પુલ બનાવવામાં ભ્રષ્ટાચાર થયો હોવાના આરોપ લાગી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 ફેબ્રુઆરી 2024માં ઉદ્ઘાટન કર્યું તેના 5 મહિનામાં જ Sudarshan Bridge…

Read More

Aditya Birla: ભગવાન સોમનાથ મંદિરની બાજુમાં વેરાવળમાં ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝે પણ વર્ષ 1999થી પાણીનો વપરાશ કર્યો સરકારને રૂ. 434 કરોડ પાણી ચાર્જ ચૂકવ્યો ન હતો. તે પૂરો ભરવો પડે તેમ હતો પણ લોકસભાની ચૂંટણી સમયે ભાજપની સરકારે આદિત્ય બિરલા જૂથની ગ્રાસિમ કંપનીને રૂપિયા 280 કરોડનો ફાયદો કરાવ્યો છે. 434 કરોડના બદલે રૂ. 157 કરોડ ભરવાની છૂટ આપી છે. Aditya Birlaની ગ્રાસિમ કંપની જે ઈન્ડિયન રેયોન તરીકે પણ ઓળખાય છે. ગીર-સોમનાથ સિંચાઈ વિભાગ હેઠળના હિરણ-2 જળાશયમાંથી ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિ. દ્વારા પાણી લીધુ હતું. 1999થી હિરણ-2 ડેમના પાણીનો ઉપયોગ કરતી હતી. સરકાર જળ સંસાધન વિભાગ દ્વારા નક્કી કરાયેલા દરો મુજબ કંપનીને પાણીના બિલ…

Read More