BJP Gujarat : વડાપ્રદાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રાવસે છે. તેઓ ગયા પછી 15 દિવસમાં અમિત શાહ આવશે. ભાજપના નેતાઓ ગુજરાતની વારંવાર મુલાકાત લે છે પણ તેની પાછળ જે ખર્ચ થાય છે તે સરકાર હિસાબોમાં કઈ રીતે ગોટાળા કરી રહી છે તે બહાર આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ ગુજરાતમાં વારંવાર આવીને પ્રજાના નાણાં જાહેર કાર્યક્રમોમાં વાપરે છે અને ભારતના બંધારણ વિરૂદ્ધ જઈને કેવા ખોટા ખર્ચ કરે છે તેની ગુજરાતની પ્રજા વિરોધ કામ કરવાની વાવતો બહાર આવી છે. હિસાબ પદ્ધતિ માળખાનું પાલન કરવામાં ભાજપની સરકાર ભારે બેદરકાર છે. ભારતના બંધારણની કલમ 150નો ભંગ પણ કરી રહી છે.…
કવિ: દિલીપ પટેલ
Mansukhbhai Vasava – ભગવાસ્થળી કુસંપથી ભગવા હેઠળ કેવા કાવાદાવા થઈ રહ્યાં છે તે ગુજરાતની પ્રજાએ જાણવું જરૂરી છે. પાટીલને ભ્રષ્ટાચારી સાબિત કરી મોટા ગજાના નેતાઓ સુધી પેનડ્રાઈવ અને પત્રિકા પછી ભાજપમાં ચાલી રહેલી યાદવાસ્થળી જગજાહેર થઈ ચૂકી છે. ગુજરાત ભાજપમાં ડખા છે. અહીં ભગવાસ્થળીના કારનામાં આ સીરીઝમાં છે. દરેકને તમારી યોજના જણાવશો નહીં, એવું સરમુખત્યારી રાજકારણમાં લેખેલો નિયમ છે. મોદી કે ભાજપ કે શાહ વિરોધીઓને યોજનાઓ વિશે ખબર ન પડે તેની તો કાળજી રાખે છે. પોતાના વિશ્વાસપાત્ર પાત્રો સાથે યોજના જણાવતાં નથી. એક કાર્યક્ષમ નેતા તે છે જે તેની યોજના શરૂ કરતા પહેલા તેના જૂથના લોકો અથવા તેના સાથીદારો પાસેથી સૂચનો…
BJP પુડુચેરી, મેઘાલય અને નાગાલેન્ડમાં પ્રદેશ અધ્યક્ષોની જાહેરાત કરી છે. મુસ્લિમ નેતા રિકમેન મોમિનને મેઘાલય બીજેપીના પ્રદેશ અધ્યક્ષ અને એસ સેલ્વગનાબાથીને પુડુચેરી બીજેપીની કમાન સોંપવામાં આવી છે. આ દરમિયાન બેન્જામિન યેપથોમીને ભાજપ નાગાલેન્ડના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વર્ષ 2022માં ભાજપે મેઘાલયની તુરા લોકસભા બેઠક પરથી પાર્ટીના ઉમેદવાર તરીકે રિકમેન મોમિનને ટિકિટ આપી હતી. ભાજપે સોમવારે ત્રણ રાજ્યોમાં મોટો ફેરબદલ કર્યો અને કેપ્ટનો બદલ્યા. પુડુચેરીની કમાન એસ સેલવાગનાબાથીને સોંપવામાં આવી છે. બેન્જામિન યેપથોમીને નાગાલેન્ડની જવાબદારી સોંપવામાં આવી છે. આ સાથે જ મુસ્લિમ નેતા રિકમેન મોમીનને મેઘાલયના પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. પાર્ટી અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ આ નિમણૂંકો માટે…
ભાજપના જૂથવાદ, સરમુખત્યારશાહી અને અન્યાયનો અર્થ સમજવા મનસુખ વસાવાને સમજવા પડે. ભાજપના આદિવાસી નેતાઓ એટલા જૂથ છે. દેશની નીતિ નક્કી કરતાં હતા એવા કોંગ્રેસના નેતા અહમદ પટેલને જેણે સાફ કરી નાંખ્યા તેને ભાજપના શક્તિશાળી જૂથે સાફ કરી નાંખ્યા BJP Gujarat: ભગવાસ્થળી -કુસંપથી ભગવા હેઠળ કેવા કાવાદાવા થઈ રહ્યાં છે તે ગુજરાતની પ્રજાએ જાણવું જરૂરી છે. ભાજપમાં ચાલી રહેલી યાદવાસ્થળી જગજાહેર છે. ગુજરાત ભાજપમાં ડખા છે. અહીં ભગવાસ્થળીના કારનામાં છે. રાજકીય આટાપાટા અને કુસંપ છે. આ સીરીઝમાં ગુજરાતની રાજનીતિ કઈ તરફ જઈ રહી છે, તે બહાર આવશે. ભગવાસ્થળીમાં સંન્યાસ નહીં પણ સત્તા અને સાઠમારીની વાત આવે છે. કુસંપની વાત છે. 182 માંથી 156 બેઠકો જીતી પણ 2022થી…
ગુંજ લોકસભાની ચૂંટણીમાં સંબળાશે. કારણ કે કોંગ્રેસથી ભાજપમાં આવેલા માડમ સામે સંઘીઓનો મોરચો આજે પણ છે. નવા નેતાઓ સામે મોરચો છે. ભગવાસ્થળી : કુસંપથી ભગવા હેઠળ કેવા કાવાદાવા થઈ રહ્યાં છે તે ગુજરાતની પ્રજાએ જાણવું જરૂરી છે. પાટીલને ભ્રષ્ટાચારી સાબિત કરી મોટા ગજાના નેતાઓ સુધી પેનડ્રાઈવ અને પત્રિકા પછી ભાજપમાં ચાલી રહેલી યાદવાસ્થળી નહીં પણ ભગવાસ્થળી છે. જૂથવાદ જગજાહેર છે. ગુજરાત ભાજપમાં ડખા છે. અહીં ભગવાસ્થળીના કારનામાં આ સીરીઝમાં છે. રાજકીય આટાપાટા અને કુસંપ છે. આ સીરીઝમાં ગુજરાતની રાજનીતિ કઈ તરફ જઈ રહી છે, તે બહાર આવશે. ભગવાસ્થળીમાં સંન્યાસ નહીં પણ સત્તા અને સાઢમારીની વાત આવે છે. કુસંપની વાત છે.…
કુસંપ માટે યાદવાસ્થળી શબ્દ નહીં પણ હવે ભગવાસ્થળી શબ્દ ભાજપમાં અંદરખાને વપરાય છે. ભગવા હેઠળ કેવા કાવાદાવા થઈ રહ્યાં છે તે ગુજરાતની પ્રજાએ જાણવું જરૂરી છે. પાટીલને ભ્રષ્ટાચારી સાબિત કરી મોટા ગજાના નેતાઓ સુધી આ પત્રિકા પહોંચાડવામાં આવી તેમાં પ્રદીપ વાઘેલાનો ભોગ લેવાય ગયો છે. હવે શંકા હર્ષ સંઘવી તરફ જઈ રહી છે. ભાજપમાં ચાલી રહેલી યાદવાસ્થળી જગજાહેર થઈ ચૂકી છે. ગુજરાત ભાજપમાં ડખા છે. અહીં ભગવાસ્થળીના કારનામાં આ સીરીઝમાં છે. રાજકીય આટાપાટા અને કુસંપ છે. આ સીરીઝમાં ગુજરાતની રાજનીતિ કઈ તરફ જઈ રહી છે, તે બહાર આવશે. ભગવા એટલે સાધુ થવું એવો મતલબ છે. પણ ગુજરાતના આ ભગવા અંગ્રેજો તો…
ભગવાસ્થળી કૌરવોની માતા ગાંધારીના શ્રાપના કારણે કૃષ્ણના સમયે સોમનાથ પાસે યાદવો અંદરો અંદર કપાઈ મર્યા હતા. તેથી તેને યાદવાસ્થળી રહેવામાં આવે છે. આજે પણ જૂથવાદ માટે યાદવાસ્થળી શબ્દ વપરાય છે. પણ હવે સત્તાધારી પક્ષના રંગરૂપ જોઈને તે શબ્દના બદલે ભગવાસ્થળી યોગ્ય છે. કારણ કે દ્વારકાના રાજા કૃષ્ણની રાજનીતિ કરતાં ગાંધીનગરના રાજા ભાજપની ભગવા નીતિ વધારે ખતરનાક છે. ભગવા હેઠળ કેવા કાવાદાવા થઈ રહ્યાં છે તે ગુજરાતની પ્રજાએ જાણવું જરૂરી છે. દક્ષિણ ગુજરાતમાં સત્તાની ચાવી માત્ર પાટીલના હાથમાં છે. પાટીલને ભ્રષ્ટાચારી સાબિત કરી મોટા ગજાના નેતાઓ સુધી આ પત્રિકા પહોંચાડવાનો પ્રયાસ કરતાં ભાજપમાં ચાલી રહેલી યાદવાસ્થળી જગજાહેર થઈ ચૂકી છે. ગુજરાત…
કચરો હતો 80 લાખ પણ 95 લાખ મેટ્રિક ટન કચરો કઈ રીતે ઉપાડાયો? 1988થી ભાજપનું અમદાવાદ પર રાજ કર્યું અને કચરાનો ડુંગર ખડકી દીધો, પીરાણા ડુંગરથી હજારો લોકો અજાણતા જ રોગના ભોગ બની મોતને ભેટ્યા તેની જવાબદારી કોની? લોક-જંગ : અમદાવાદવાના પિરાણાના કચરાના ડુંગર હટાવાયો છે. અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા પિરાણા કચરા ઠાલવવાની જગ્યા પરથી 95 લાખ મેટ્રિક ટન કચરો સાફ કરવામાં આવ્યો છે. ₹ 2200 કરોડની કિંમતની જમીન ટૂંક સમયમાં ખુલ્લી થઇ જશે. અત્યારે અહીં 85 એકર પૈકી 35 એકર જમીનમાંથી કચરો સાફ કરવામાં આવ્યો છે. લોકસભાની ચૂંટણીમાં કચરાનું રાજકારણ શરુ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં ગુજરાત સરકારની ઉત્કૃષ્ટ કામગીરીની સમગ્ર દેશમાં ચર્ચા…
વિધાનસભામાં જો 50 ટકા અનામત હોય તો 91 અને 33 ટકા હોય તો 61 ધારાસભ્યો ચૂટાય. પણ હાલ તો વિધાનસભામાં સરેરાશ 16 મહિલાઓ ચૂંટાઈ છે. લોકસભાની ચૂંટણીમાં 33 મહિલાઓની અનામત બેઠકો રાખવા માટે ખરડો રજૂ કરાયો છે. જે કાયદો બનતા ગુજરાત વિધાનસભા અને સંસદોની બેઠક માટે 33 ટકા અમલ થવાની શક્યતા છે. ત્યારે ગુજરાતમાં નેતીઓ માટે કેવી સ્થિતી છે તે અંગે ચર્ચા શરૂ થઈ છે. હાલ 500 જેટલાં પૂર્વ ધારાસભ્યો હોવાનો અંદાજ છે. કુલ 1390 ધારાસભ્યો ગુજરાતમાં આજ સુધીમાં ચૂંટાયા છે. મુંબઈ રાજ્ય અને સૌરાષ્ટ્ર રાજ્યના ધારાસભ્યોની જેમાં ગણતરી નથી. આઝાદી પછી તુરંત મહિલાઓ કુલ સંખ્યાના પ્રમાણમાં વધું ચૂંટાતી હતી. પછી મહિલાઓ ઓછા થતાં…
કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) દ્વારા 16 સપ્ટેમ્બરના રોજ ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયેલા અહેવાલમાં જણાવાયું છે કે ગુજરાત વન વિભાગે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) દ્વારા હાથ ધરાયેલા વૈજ્ઞાનિક અભ્યાસના તારણોની અવગણના કરી હતી. ભલામણોને ધ્યાને લીધી નથી. જેમાં રાજ્યના સંભવિત વન્યજીવન કોરિડોરમાં વસવાટ સુધારણાની ભલામણ કરવામાં આવી હતી. કેગના ‘ગુજરાતમાં વન્યજીવ અભયારણ્યના સંરક્ષણ, સંરક્ષણ અને વ્યવસ્થાપનનું પ્રદર્શન ઓડિટ’ જણાવે છે કે ઈસરોએ 2014 અને 2017માં તેના અભ્યાસમાં 12 વન્યજીવ કોરિડોરનો સમાવેશ કર્યો હતો. તેને ઓળખી કાઢ્યો હતો અને તેને વન સાથે શેર કર્યો હતો. સંભવિત કોરિડોરમાં રહેઠાણ સુધારણા માટેની ભલામણો સાથે વિભાગ. વન વિભાગે ન તો ચોક્કસ કોરિડોરને ઓળખવા…