કવિ: Shakil Saiyed - Political Editor

રાજકોટ શહેરમાં દિવાળીના તહેવારો બાદ જ કોરોનાએ ફરી માથે લીધો એમ ગઇકાલે એક જ દિવસમાં ચાર કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા, જેને લઈને તંત્ર દોડતું થયું પોઝિટિવ ચારેય વ્યક્તિએ કોરોના રસીના બંને ડોઝ લઇ લીધા છેછતાંય ટ્રાવેલ હિસ્ટ્રી પણ ધરાવતા નથી, આથી લોકલ ટ્રાન્સમિશનનું જોખમ ફામરાઈ રહ્યું હોવાનું સામે આવી રહ્યું છે. દિવાળીના તહેવારોમાં ભારે ભીડથી કોરોના સઁકર્મણ વધ્યું વોર્ડ નં. 9માં હરિનગર મેઈન રોડ પર એક જ પરિવારના બે પુરુષ, જેમાં એકની ઉંમર 72 અને બીજાની ઉંમર 33 વર્ષ છે. આ બંનેને કોરોના લક્ષણો દેખાતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલકરવામાં આવ્યા અને ત્યાં કોરાનાનાં સેમ્પલ લેવાયાં હતાં લેબમાં સેમ્પલ…

Read More

રાજકોટ માર્કેટયાર્ડમાં આજથી ટેકાના ભાવે મગફળી ખરીદવાનું શરૂ થયું આજે લાભપાંચમ હોવાથી ગુજરાતમાં દરેક લોકોએ કામ -ધધા શરૂ કરી દીધા છે લોકો લાભપાંચમા સારું મુહર્ત જોઈને દુકાનો,ઓફિસો ચાલુ કરી દેતા હોય છે. આજે લાભ પાંચમના દિવસે રાજકોટના વેપાર-ધંધા ફરી ધમધોકાર ચાલી ઉઠ્યા છે. ત્યારે રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદીના ભાવમાં વધારો કરવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લામાં આજે 9 કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળીની ખરીદવામાં આવી છે. રાજ્ય સરકારે એક મણ મગફળીનો ભાવ 1120 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. જિલ્લામાં 59 હજાર ખેડૂતોએ ટેકા ભાવે મગફળી વેચવા માટે સર્ટિફિકેટ કરાવ્યું આજે સવારે 10 વાગ્યે રાજકોટ માર્કેટિંગ ખાતે ટેકાના ભાવે મગફળીની…

Read More

લોકડાઉનના કારણે યુવાનોમાં સોશ્યિલ મીડિયાનું વપરાશ વધ્યો છે. દોસ્ત અને સબંધીમાં અંતર ઘટ્યો છે.મોટા ભાગના યુવાનો મોબાઈલ સ્ક્રીન ટાઈમ 96 ટકા પર પહોંચી ગયો સોશ્યિલ વર્ક ફેકલ્ટીની વિદ્યાર્થીએ કરેલા રિસેર્ચ બહાર આવ્યું.અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પર સોશ્યિલ વર્ક ફેકલ્ટીની આડઅસર જોવા મળી.કોરોના મહામારીના સમયગાળામાં શું થઈ આડઅસરો. મ.સ.યુનિ.માં અભ્યાસ કરતાં યુવાન વિદ્યાર્થીઓ પર સોશિયલ વર્ક ફેકલ્ટીની વિદ્યાર્થિની સાંઇ આકૃતીએ કોરોના મહામારીના સમયગાળામાં શું અસરો થઇ તેના પર પ્રો.ભાવના મહેતાના ગાઇડન્સમાં 103 વિદ્યાર્થીઓનો ડેટા સર્વે વિવિધ પ્રશ્નોતરીના માધ્યમથી કર્યો હતો. 65 ટકા વિદ્યાર્થીઓએ સ્વીકાર્યું હતું કે, રોગચાળાના સમયગાળામાં દોસ્તો અને સંબંધોમાં અંતરો પણ દૂર થઈ ગયા. 75 ટકા વિદ્યાર્થીઓનો સોશિયલ મીડિયા પર…

Read More

સોમવારે સવાર સુધીમાં આ મુસાફરોનું પરત ફરવાનું હતું, પરંતુ ભારે પવનને કારણે નાસા દ્વારા મુસાફરોનું પરત ફરવાનું મોકૂફ રાખવામાં આવ્યું હતું. આ મુસાફરોને સોમવારે રાત્રે પરત કરી શકાશે. લગભગ છ મહિના સુધી અવકાશમાં 200 દિવસ ગાળ્યા બાદ સોમવારે રાત્રે ચાર અવકાશયાત્રીઓ પૃથ્વી પર પાછા ફર્યા. તેઓ તેમના સ્પેસએક્સ કેપ્સ્યુલથી મેક્સિકોના અખાતમાં ઉતર્યા હતા. મળતી માહિતી મુજબ, સ્પેસએક્સ ક્રૂના ચારેય સભ્યો સ્પેસ સ્ટેશન છોડ્યાના આઠ કલાક પછી જ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા હતા. ખરાબ હવામાનને કારણે રિટર્ન મોકૂફ રાખવું પડ્યું આ પહેલા નાસાએ ખરાબ હવામાનને કારણે ચાર મુસાફરોની પરત ફરવાનું સોમવાર બપોર સુધી મોકૂફ રાખ્યું હતું. વાસ્તવમાં, ફ્લોરિડાના દરિયાકાંઠેથી…

Read More

દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના રહેતા અને જરૂરિયાત વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે મદદરૂપ થતી માં ફાઉન્ડેશનના ગાંધીવાદી ગફૂરભાઇ બિલખીયાને દિલ્હી ખાતે મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીના વરદ હસ્તે પદ્મ શ્રી એવોડથી સન્માનિત કરવામાં આવ્યાં છે.વર્ષ 2020માં ગફૂરભાઇ બિલખિયાનું નામ પદ્મ શ્રી તરીકે જાહેર કરવામાં આવ્યું હતું.પણ કોરોના મહામારીના કારણે ગત વર્ષે એવોર્ડ આપવાના રહી ગયા હતા. વલસાડ જિલ્લાના વાપીમાં ગાંધીવાદી તરીકે ઓળખાતા અને માં ફાઉન્ડેશનના ટ્રસ્ટ ગફૂરભાઇ બિલખીયા જે કાઠિયાવાડના નાના ગામમાંથી આવી વાપી ખાતે સ્થાયી થઇ શૂન્યમાંથી સર્જન કરી ઉદ્યોગપતિ બન્યા છે.તેમણે વલસાડ જિલ્લા અને આજુબાજુના વિસ્તારમાં રહેતા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ આપવા માટે મદદરૂપ બન્યા હતા. વાપી-ગુજરાતમાં સ્થાયી થયેલા ગાંધીવાદી…

Read More

ગયા વર્ષે કોરોનાના કેસો વધતા દિવાળીનો તહેવાર લોકો ધામધૂમથી ઉજવ્યા નહતા . આ વર્ષે કોરોના પરિસ્થિતિ કાબુમાં આવતા દિવાળીના તહેવારોની રજામાં પ્રવાસના સ્થળો પર લોકોની ભીડ ઉમટી પડી છે. અમદાવાદના કાંકરિયા લેકફ્રન્ટ અને ઝૂમાં મોટી સંખ્યામાં મુલાકાતીઓ ઉમટી પડયા હતા. પાંચ દિવસમાં 3.26 લાખ લોકોએ કાંકરિય ઝૂઅને લેકની મુલાકાત લીધી છે. દિવાળીની રજાઓમાં કાંકરિયા ઝુ અને લેકફ્રન્ટમાં મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. સામાન્ય દિવસોમાં સોમવારે કાંકરિયા લેકફ્રન્ટ, કિડ્સ સીટી, બાલવાટિકા બંધ હોય છે. પરંતુ દિવાળી વેકેશન હોવાથી આજે 8 નવેમ્બર અને 15 નવેમ્બરના રોજ સોમવારે પણ કાંકરિયા લેકફ્રન્ટ ચાલુ રહેશે. ગત વર્ષે કોરોનાના કારણે લોકો ઓછા આવતા હતા પરંતુ આ…

Read More

રસીઓ 265 રૂપિયા પ્રતિ ડોઝમાં ખરીદવામાં આવશે. આને પરંપરાગત સોયને બદલે એપ્લીકેટર દ્વારા લાગુ કરવામાં આવશે. તેને ફાર્માજેટ કહેવામાં આવે છે. તે 93 રૂપિયા પ્રતિ ડોઝમાં ઉપલબ્ધ થશે. કેન્દ્ર સરકારે અમદાવાદ સ્થિત કંપની ઝાયડસ કેડિલાની ત્રણ ડોઝની રસી ‘ઝાયકોવ-ડી’ના 10 મિલિયન ડોઝ ખરીદવાનો આદેશ આપ્યો છે. સોમવારે ઓર્ડરની પુષ્ટિ કરતા, કંપનીએ કહ્યું કે સરકાર આ રસીઓ 265 રૂપિયા પ્રતિ ડોઝના ભાવે ખરીદશે. રસી લાગુ કરનાર ડોઝ દીઠ 93 રૂપિયામાં ખરીદવામાં આવશે. આવી રસીની કિંમત રૂ. 358 (GST વધારાની) હશે. સોમવારે જારી કરાયેલા એક નિવેદનમાં, કંપનીએ કહ્યું કે કેન્દ્રએ ઝાયડસ કેડિલા પાસેથી ત્રણ ડોઝની રસી જોયકોવ-ડીના 10 મિલિયન ડોઝ ખરીદવાનો આદેશ…

Read More

સુરતમાં પાંડેસરા વડોદ ગામમાંથી દિવાળીની રાત્રે અઢી વર્ષની માસુમ બાળકી ગુમ થઇ હતી.જેનું આજે મૃતદેહ મળી આવ્યું છે.પોસ્ટમોર્ટમ બાદ તબીબો દ્વારા જાણવા મળ્યું છે કે બાળકી પર દુષ્કર્મ થયો છે.સડી ગયેલી હાલતમાં મળી આવેલા મૃતદેહને લઇ હત્યાનું ચોક્કસ કારણ સામે ન આવતા મૃતદેહને લેબમાં મોકલવામાં આવ્યા છે.એવું પણ અનુમાન કરાઈ રહ્યું છે કે બાળકીનું ગળું દબાવીને હત્યા કરાઈ હોય અથવા દુષ્કર્મ દરમિયાન બાળકીનું મોત નીપજ્યું હોય શકે છે.જેનું ચોક્કસ કારણ રિપોર્ટ બાદ ન કહી શકાય.હાલ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. દિવાળીની રાત્રે ઘરઆંગણે રમતી અઢી વર્ષની બાળકી ગુમ થતા જ પોલીસ દોડતી થઇ હતી.100થી વધુ પોલીસ જવાનો બે દિવસથી બાળકીની…

Read More

દિવાળીના તહેવારની રજાઓમાં ફરવા નીકળેલા પરિવારને નડ્યો ગોઝારો અકસ્માત પરિવારના મોભી અને તેમનો દીકરો આગળના બેસેલા હોવાથી કારમાંથી બહાર નીકળી ગયા.કારની પાછળનો દરવાજો ન ખૂલતાં પાણી ભરાતાં પાછળ બેસેલી મહિલાઓ અને બાળકોનાં મોત થયા હતા. મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના કણકોટ ગામ નજીક રવિવારની રાત્રે દિવાળીની રજાઓમાં ફરવા નીકળેલો પરિવારની ગાડીને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો, જેમાં આ ઈકો કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર કુવામાં ડૂબી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારની બે મહિલા અને બે બાળકો સહિત ચાર સભ્યોનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત થયાં હતાં. એક જ પરિવારના ચાર સભ્યોનાં મોતએક ક્ષણમાં જ વિખરાઈ ગયો આ ઘટનાની જાણ…

Read More

નવી દિલ્હી આખી દુનિયા છેલ્લા પોણા બે વર્ષથી કોવિદ-19ની મહામારીથી ગ્રસ્ત છે. દુનિયાભરના લોકોની આર્થિક, શારીરિક, ભાવનાત્મક હાલત નાજુક બની ચુકી છે. દુનિયાના તમારા રાષ્ટ્રોના વડાઓ માટે પણ પોતાના દેશવાસીઓની કાળજી લેવી એ અત્યંત કપરી કામગીરી રહી છે. એવામાં એક સંસ્થા દ્વારા દુનિયાના સૌથી લોકપ્રિય લીડર અંગેનો સર્વે કરાયો હતો જેમાં ભારતના વડાપ્રધાન મોદીએ ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. https://twitter.com/mygovindia દ્વારા આ વાતની જાણ ટ્વિટર પાર કરવામાં આવી છે.

Read More