કવિ: Satya-Day

આસામના ગોલાઘાટ જિલ્લામાં એક ચાના બગીચામાં ઝેરી દારૂ પીવાથી 66 લોકોનાં મોત થયા છે. જ્યારે અન્ય ઘણાં લોકોની સ્થિતિ ગંભીર છે જેમને ગોલાધાટ સિવિલ હોસ્પિટલમાં અને જોરહાટ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કર્યા છે. મરનાર લોકોનાં આંકડા વધવાની શક્યતા છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે આ ઘટના ગુરુવારે સાંજે સલમારા ચાનાં બગીચામાં થઇ હતી. જ્યાં કાચો દારૂ પીવાથી ચાર મહિલાઓની મોત થઇ ગઇ હતી. જે પછી મૃતકોનો આંકડો વધતો વધતો 66 સુધી પહોંચી ગયો છે. ભાજપના ધારાસભ્ય મૃનાલ સાઇકિઆએ જણાવ્યું હતું કે ગુરૂવાર રાતે સલમારા ટી ગાર્ડનમાં કામ કરતા 100થી વધુ મજૂરોએ ઝેરી દારૂ ગટગટાવ્યો હતો. આ તમામ લોકોએ એક જ વ્યકિત…

Read More

આગામી બોર્ડની પરીક્ષાને લઆગામી બોર્ડની પરીક્ષાને લઈ રાજયના શિક્ષણ બોર્ડે વિધાર્થીની હોલ ટીકીટ જાહેર કરી છે. જે હોલ ટિકિટ શિક્ષણ બોર્ડની ઓફિસેથી રાજયના તમામ જિલ્લા શિક્ષણાધિકારીની ઓફિસે મોકલી દેવાઇ છે. શિક્ષણાધિકારી હવે વિતરણ કેન્દ્રો પર હોલ ટિકિટ મોકલ્યા બાદ વિદ્યાર્થીઓને આપવામાં આવશે. માર્ચ 2019માં યોજનાર ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર થઇ ગયું છે. માર્ચ 2019 બોર્ડ પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે જેમાં 7 માર્ચથી શરૂ બોર્ડની પરીક્ષા શરૂ થશે. વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહની તારીખ જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં ચાલુ વર્ષે વિજ્ઞાન પ્રાવહમાં કુલ 1,57,160 વિદ્યાર્થીઓ નોધાયા જોકે ગત વર્ષે સાયન્સમાં 1,34,671 વિદ્યાર્થીઓ નોધાયા હતા.…

Read More

રાજ્યમાં છેલ્લા 2 દિવસથી પડતર પ્રશ્ને ચાલી રહેલી એસટી બસની હડતાળ સમેટાઇ ગઇ છે. શુક્રવારે સાંજે વાહન વ્યવહાર પ્રધાન આર.સી.ફળદુ સાથેની યોજાયેલી બેઠક નિષ્ફળ ગયા બાદ મોડી રાત્રે ફરી એસટીની સંકલન સમિતીની સરકાર સાથે બેઠક યોજાઇ હતી. જેમાં સરકારે 7માં પગાર પંચની માંગણીને લઇને એક સપ્તાહમાં માગણીઓ સ્વિકારવાની લેખીતમાં બાંહેધરી આપ્યા બાદ એસટીની હડતાળ સમેટાઇ હતી. કેટલાક ડ્રાઈવર-કન્ડક્ટરને યોગ્ય માહિતી ન મળતી હોવાથી તેઓ અસમંજસમાં મુકાયા. તેઓ ફરજ પર ન ચડવાની ચિમકી ઉચ્ચારી હતી. પહેલી બેઠક નિષ્ફળ રહ્યા બાદ બીજી બેઠક એક કલાક સુધી ચાલી હતી. આ બેઠકમાં સરકાર અને એસટી કર્મચારીઓ વચ્ચે સમાધાન થયું હતું. સંકલન સમિતિના અધિકારીઓએ મીડિયાને…

Read More

આ ઘટના સાંભળીને તમને વિશ્વાસ નહીં આવે પણ આ સત્ય ઘટના છે. વડોદરામાં ઇન્સટાગ્રામ પર મહિલાનું ફેક એકાઉન્ટ બનાવી તેના અસ્લીલ ફોટા સોશીયલ  મીડીયા ઉપર વાયરલ કરતા આરોપી વિરૂધ્ધ ગુનો દાખલ કરી આરોપીને ગણતરીના કલાકમાં સાયબર ક્રાઈમની ટીમે પકડી પાડ્યો હતો. આ ફરીયાદી મહિલા ત્રણ વર્ષ પહેલા ઇલોરા પાર્કમા રહેતી હતી અને સોસાયટીની બાજુમા ઘણી ઓફીસો હોવાથી તેમાની કોઇ ઓફીસમા આરોપી પ્રકાશ મહેંદ્રસીહ સોલંકી  સેલ્સ મેન તરીકે નોકરી કરતો હતો અને આ ફરીયાદી બહેનની આરોપી સાથે મુલાકાત થઈ હતી. આરોપી  ફરીયાદી બહેન નો મોબાઇલ નંબર મેળવી તેની સાથે ફોન  ઉપર વાતો કરતો હતો, જેથી ફરીયાદી બહેન એ આરોપીને ફોન ઉપર…

Read More

ઉધના મગદલ્લા રોડ પર સોમા કાનજી ઍસ્ટેટ પાસેથી સાઇકલ સવાર એમ્બ્રોઈડરીના કારીગરની ચપ્પુના ઘા મારી હત્યા કર્યા બાદ મોબાઈલ અને રોકડા રૂ. બે હજાર લૂંટી લેવાના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઓરિસાના ગંજામ જિલ્લાથી ઝડપી પાડ્યા છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ મોજશોખ પૂરા કરવા માટે રાહદારીઓને લૂંટી લેતા હોવાની કબૂલાત કરી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અલથાણ ખોડિયાર નગરમાં રહેતા સમસુદ્દીન મુનાવરઅલી શેખ એમ્બ્રોઈડરીના કારખાનામાં મજૂરી કામ કરે છે. સમસુદ્દીન શેખ ગત તા. 6 ફેબ્રુઆરીની રોજ સાઇકલ લઈને ઉધના મગદલ્લા રોડ સોમા કાનજી એસ્ટેટ પાસેથી પસાર થતો હતો ત્યારે બાઈક પર આવેલા ત્રણ અજાણ્યાઓએ ચપ્પુના ઘા મારી મોબાઈલ અને રોકડા રૂ. બે હજાર લૂંટી નાસી ગયા હતા. બનાવ અંગે ખટોદરા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. ખટોદરા પોલીસની સાથે…

Read More

સુરતમાં અંદાજે 60 લાખની વસ્તી વચ્ચે છેલ્લા દોઢ દાયકાથી એક પણ સરકારી કોલેજ ભાજપ સરકાર નિર્માણ કરી શકી નથી. સુરતમાં ખાનગી કોલેજોના રાફડા ફાટયા છે અને શિક્ષણ અને વેપાર બનાવી દીધો છે. સુરતમાં વિધાનસભા વિસ્તારના અંદાજે ૧૨ જેટલા ધારાસભ્યોને લેખિતમાં તેમજ રૂબરૂમાં અનેક રજૂઆતો છતાં નીરસ અને આળસુ ધારાસભ્યોએ એક પણ વાર વરાછા ના વિદ્યાર્થીઓ નો અવાજ વિધાનસભાના ગલિયારામાં પહોંચાડ્યો નથી. વરાછા ના વિદ્યાર્થીઓ દ્વારા છેલ્લા બે વર્ષથી વરાછામાં સરકારી કોલેજની સ્થાપના થાય તે હેતુ થી લેખિતમાં અને રૂબરૂમાં રજૂઆતો કરાઈ છે, પરંતુ તંત્ર દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. એકબીજા વિભાગોમાં અરજીઓ મોકલીને પોતાની અસમર્થતા બતાવી રહ્યા છે. વિદ્યાર્થી યુવા સંગઠન…

Read More

પોતાની સિનિયોરિટીની માગણી સાથે માસ સીએલ પર જવા સાથે વિધાનસભાનો ઘેરાવ કરે તે પહેલા જ રાજ્યના પ્રાઇમરી શિક્ષકોના આગેવાનોને પોલીસે સવારે પાંચ વાગે જ ઝડપી લીધા છે. જાણવા મળ્યા મુજબ રાજ્ય સરકારના આદેશને પગલે શિક્ષકોને એકત્રિત કરવાનું બીડું ઝડપનારા આગેવાનોના ઘરે પોલીસ ત્રાટકી હતી અને તેમને અટકાયતમાં લઈ લેવામાં આવ્યા હતા. એટલું જ નહીં ગાંધીનગર પહોંચેલા કેટલાક શિક્ષકોને પણ પોલીસે અટકાયતમાં લઈ લીધા છે. વિધાનસભા તરફ ધસી રહેલા શિક્ષકો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હોવાનું પણ જાણવા મળ્યું છે શિક્ષકોના વિધાનસભા ઘેરાવની ચીમકી મુદ્દે સરકાર દ્વારા સાવચેતીના ભાગ રૂપે આશરે બે હજારથી વધુ શિક્ષકોની અટકાયત કરી લીધી હતી. આજે ગાંધીનગર વિધાનસભાને…

Read More

જાહેર સંપત્તિને નુકશાન પહોંચાડવાના કિસ્સાઓમાં ભારત સરકારના ‘ધી પ્રિવેન્શન ઓફ ડેમેજ ટુ પબ્લીક પ્રોપટી એકટ-1984’ની જોગવાઇ મુજબ 10 વર્ષ સુધીની કેદની સજા અને દંડની જોગવાઇ છે. એટલું જ નહીં ગુજરાતમાં વર્ષ-2018 દરમિયાન આ કાયદા હેઠળ 25 ગુના નોંધવામાં આવ્યા છે. રાજયમાં આ કાયદાનું અસરકારક અમલીકરણ થઇ રહ્યુ છે, એમ ગૃહ રાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું. ગુજરાત જાહેર સંપત્તિને થતું નુકસાન અને તોડફોડ અટકાવવા બાબતના ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદીના બિન સરકારી વિધેયક પરની ચર્ચાનો જવાબ આપતા મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, વિધેયકમાં રજૂ કરાયેલી જોગવાઇ કરતાં પણ વર્તમાનમાં અમલી કાયદામાં સજાની જોગવાઇ વધુ કડક છે. તેમણે જણાવ્યું હતું…

Read More

દક્ષિણ કોરિયાના સિયોલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 14માં સિયોલ શાંતિ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા. વિશ્વ શાંતિ પુરસ્કાર મેળવનારા પીએમ મોદી 14માં વ્યક્તિ બન્યા છે. દક્ષિણ કોરિયા દ્વારા વિશ્વ શાંતિ માટે પ્રયાસ કરનારને આપવામાં આવે છે. આ શાંતિ સન્માન માટે એક હજાર વ્યક્તિઓનું નામ શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યુ હતું. જેમાથી શાંતિ સન્માન માટે પીએમ મોદીની પસંદગી કરવામાં આવી. પીએમ મોદીએ બાદમાં જણાવ્યુ કે, આ સન્માન મારૂ નહીં પણ ભારતનું સન્માન છે. સન્માન માટે આપવામાં આવેલી રકમ નમામી ગંગે યોજનાને આપવામા આવી. પીએમ મોદીએ કહ્યુ કે ભારત આજે વસુદેવ કુટુબકમની ભાવના સાથે આગળ વધી રહ્યો છે. તેમજ આગળ મોદીએ જણાવ્યું હતું કે ભારતનો…

Read More

દીપિકા પાદુકોણે બોલીવુડમાં એક નવી સફળતા પ્રાપ્ત કરી છે અને લગભગ દરેક ફિલ્મોમાં એ પોતાના ધમાકેદાર અભિનયથી લોકોને ચોંકાવી દે છે. તાજેતરમાં એને લોકમત મહારાષ્ટ્રીયન ઓફ ધ યર 2019 ઓવોર્ડ ફંક્શનમાં દેખવા મળી હતી અને એ વધારે સુંદર લાગી રહી હતી. અહીંયા એને વાત કરતા રાજકારણના વિષયને લઇને ચર્ચા પણ કરી. એનું કહેવું હતું કે એ પોલિટિકલ માટે વધારે જાણકારી રાખતી નથી પરંતુ એને પસંદ છે. ભવિષ્યમાં પોલિટિક્સ જોઇન કરવાને લઇને એને ઘણું બધું સ્પષ્ટ કરી દીધું છે. દીપિકા પાદુકોણનું કહેવું છે કે… સાચુ કહું તો રાજકારણ માટે વધારે જાણકારી નથી પરંતુ મને તક મળે તો હું સ્વચ્છ ભારતની મિનિસ્ટર…

Read More