નિયમિત સેક્સ કરવાથી મહિલાઓને કિડની સ્ટોન એટલે કે પથરીની સમસ્યામાંથી છૂટકારો મળી શકે છે. એક સ્ટડીમાં આ અંગેની જાણકારી આપવામાં આવી છે. સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે ત્રણ થી ચાર અઠવાડિયા સુધી સતત નિયમિતરૂપે સેક્સ કરવામાં આવે તો કિડની સ્ટોનની સમસ્યાથી સંપૂર્ણપણે છૂટકારો મેળવી શકાય છે અને સ્ટોન તમારા શરીરમાંથી બહાર નીકળી જશે ઘણી વખત દર્દીઓને કિડની સ્ટોનના ઈલાજ માટે પથરીના ઓપરેશનનું અથવા શોકવેવ થેરપી કરવાનું જણાવવામાં આવે છે. પરંતુ હવે એક્સપર્ટ્સનું માનવું છે કે સેક્સ અને ઓર્ગેઝમને કારણે શરીરમાંથી જે કેમિકલ નીકળે છે તેનાથી સ્ટોનને બહાર આવવામાં મદદ મળે છે. રિસર્ચમાં 70 જેટલી મહિલાઓને સામેલ કરવામાં આવી હતી, જેઓ કિડની…
કવિ: Dharmistha Nayka
મધ્યપ્રદેશમાં એક સાસંદ કોરોના કેન્દ્ર પર ગયા હતા. ત્યાંના ટોયલેટ જોયા તો એટલા ગંદા હતા કે ઊભું પણ ન રહેવાય. સાંસદે તો પોતે જ ગ્લોવ્સ પહેર્યા અને જ્યાં સુધી ટોયલેટ ચકાચક ન થયું ત્યાં સુધી સાફ કર્યું. મધ્યપ્રદેશના રીવા બેઠકના સાંસદ જર્નાદન મિશ્રાની તેઓ સ્વચ્છતાના ખૂબ આગ્રહી છે તેઓ જ્યાં પણ જાય ત્યાં ગંદકી દેખાય તો પોતે સાફ કરવા લાગે છે. હાલમાં જ તેઓ મઉગંજ વિસ્તારના કુંજબિહારી કોરોના કેર સેન્ટર પર ગયા હતા તેમણે ત્યાં બીજી બધી વ્યવસ્થાઓ જોયા પછી સીધા ટોયલેટમાં પહોંચી ગયા. ટોયલેટમાં એટલી ગંદગી હતી કે કોઇ બીમાર વ્યક્તિ જાય તો વધુ બીમાર થઇ જાય. સાંસદને આ ખૂબ…
કોરોના સંક્રમિતોની સારવાર પછી ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા વધવાનો ભય ડોક્ટરોને સતાવી રહ્યો છે. જે લોકો ડાયાબિટીસથી દૂર છે તેવા લોકોને પણ ડાયાબિટીસની દવા કાયમી લેવી પડે તેવી સ્થિતિ સર્જાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આરોગ્ય વિભાગના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે કોરોના સારવાર પછી સાજા થયેલા દર્દીઓએ સપ્તાહમાં એક વખત બ્લડ સ્યુગરનો ટેસ્ટ કરાવવો પડે છે જેમાં ઘણાં દર્દીઓને સાજા થયા પછી બ્લડમાં સ્યુગરનું પ્રમાણ વધ્યું હોવાનું જણાયું છે. આમ થવાનું કારણ કોરોના સારવારમાં વપરાતી દવાઓ છે. ખાસ કરીને સ્ટિરોઇડ અને રેમડેસિવિરના કારણે બ્લડમાં સ્યુગરનું પ્રમાણ વધે છે. કોરોના સારવાર પછી જ્યારે સાજા થઇને ઘરે જતા દર્દીઓએ નિયમિત રીતે બ્લડ…
આપણને ખબર છે કે આપણે નાક અને મોઢાથી શ્વાસ લઇએ છીએ. એટલે આપણા શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ જળવાઇ રહે છે. આપણે નાક અને મોઢાથી લીધેલું ઓક્સિજન ફેફસામાં જાય છે અને ફેફસાથી લોહીમાં ભળે છે અને ત્યાંથી આખા શરીરને પહોંચે છે. હવે જો તમને કોઇ એમ કહે કે ફેફસા ઉપરાંત આપણે મળદ્વાર મારફતે પણ આખા શરીરમાં ઓક્સિજન પહોંચાડી શકીએ છીએ તો. આવો દાવો જાપાનના એક વૈજ્ઞાનિકે કર્યો છે. તેમનું કહેવું છે કે શરીરના મળદ્વારમાં એવા કોશો હોય છે જેમના દ્વારા આપણે આખા શરીરને ઓક્સિજન મળે તેવી વ્યવસ્થા કરી શકીએ છીએ. આ નવી સિસ્ટમમાં ફેફસા ઉપર લોડ પણ પડતો નથી. આ અંગે તેમણે ડુક્કરો…
તાઉતે વાવાઝોડું સોમવારે મોડી રાતથી ગુજરાતને ધમરોળી રહ્યું છે. છેલ્લા 6 વર્ષમાં 8 વાવાઝોડાનું જોખમ ગુજરાત પર ઊભું થયું હતું પરંતુ એક પણ વાવાઝોડું ગુજરાત સાથે ટકરાયું નહતું પરંતુ આ વાવાઝોડું ગુજરાતને ઘમરોળી રહ્યુ છે અને વાવાઝોડાના કારણે ગુજરાતને ઘણું નુકસાન પણ થયું છે. વાવાઝોડાની અસરના પગલે રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે ખેડૂતોના ખેતરમાં રહેલા પાકને મોટું નુકસાન થયું છે. તો બીજી તરફ આંબા પરથી કેરી પણ ખરી ગઈ છે એટલે તાલાલાની આસપાસના વિસ્તારમાં કેરીના પાકને 60 ટકા જેટલું નુકસાન થયું હોવાનું ખેડૂતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. તો બીજી તરફ રાજ્યમાં 1081…
સામાન્ય રીતે રેડિયો ગીત-સંગીત કે પછી સમાચાર સાંભળવા માટે ઉપયોગમાં આવે છે. પરંતુ હેમ રેડિયો માત્ર સાંભળવાનું નહીં, સંદેશો મોકલવા માટે પણ કામ લાગે એવુ ગેજેટ-ઉપકરણ છે. કુદરતી આફત વખતે હેમ રેડિયો વિશેષ ઉપયોગી થાય છે કેમ કે તેનું કમ્યુનિકેશન નેટવર્ક ખોરવાતું નથી. એટલે જ તાઉ-તે વાવાઝોડા વખતે પણ સરકારી તંત્રએ ગુજરાતના હેમ રેડિયો સંચાલકોની મદદ લઈ રહી છે. હેમ રેડીયો ખાનગી ઓપરેટર પાસે પણ હોય છે. ગાંધીનગર ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં પણ કાર્યરત છે. દેશમાં હાલ ૪ર હજાર હેમ રેડીયોનાં લાયસન્સ ધારકો છે. ગુજરાતમાં 370 ઓપરેટરો છે. વહીવટી તંત્રએ એક ટીમની મદદ લઈને વાવાઝોડા વખતે પોરબંદર રવાના કરી હતી. આ…
દક્ષિણ ભારતના આંધ્ર પ્રદેશના તિરુમાલા પર્વતો પર સ્થિત ભગવાન તિરૂપતિ બાલા જી નું મંદિર વિશ્વવિખ્યાત છે. ભગવાનનું આ ધામ સૌથી વધુ ચઢાવો મેળવનાર મંદિર તરીકે પણ ઓળખાય છે. દરેક ધાર્મિક સ્થળે ભગવાનના નામ પર ભીખ માંગનારા લોકોનું ટોળું હોય છે, પરંતુ કેટલીકવાર એવા સમાચાર આવે છે, જેના કારણે લોકો આશ્ચ્ર્યચકિત રહી જાય છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો તિરૂપતિ બાલા જી મંદિરની બહાર આવ્યો છે, જ્યાં ફક્ત VIP ભક્તોને ચાંદલો કરી પૈસા માંગનારના મૃત્યુ પછી લાખો રૂપિયાની રકમ મળી છે.આ ઓરડા પર કબજો કરવાનો પ્રયાસ થયાના સમાચાર પ્રકાશમાં આવ્યા બાદ વહીવટી તંત્રએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી. 64 વર્ષના શ્રીનિવાસન તિરુમાલા…
તાઉ-તે વાવાઝોડાના કારણે બાગાયતી અને ખેતીના પાકને નુકસાન થયુ છે..ત્યારે પાકને થયેલા નુકશાનને લઈને કૃષિ વિભાગ સર્વે હાથ ધરશે..કેરી-કેળા-પપૈયાની ખેતીમાં 70 ટકા નુકશાન થયાની સંભાવના છે..આ નુકશાનીના સર્વે માટે કૃષિ વિભાગે જેત જિલ્લાના બાગાયતી અને ખેતીવાડી અધિકારીને જવાબદારી સોંપી છે..ડીઝાસ્ટર એક્ટ હેઠળ 20 હજાર રૂપિયા વળતર ચુકવવાની જોગવાઈ છે.. 33 ટકાથી વધુ નુક્સાન થયું હોય તો જ વળતર આપવાની જોગવાઈ છે.સુરતમાં બાગાયતી પાકને 300 કરોડનું નુકસાન થયુ છે. ભારે પવન સાથે પડેલા વરસાદના કારણે ડાંગરનો પાક નિષ્ફળ ગયો. જેથી ખેડૂતોની ચિંતા પણ વધી છે. સુરતના અલથાણ વિસ્તારમાં પતરાનો શેડ ઉડયો હતો..શ્યામ રેસિડેન્સીનો પતરાનો શેડ ઉડીને બાજુના ફ્લેટમાં પડયો હતો..જો કે…
કોરોનાની બીજી લહેરમાં લાખો લોકોના મોત થયા છે અને તેની સાથે સાથે અત્યાર સુધીમાં બીજી લહેર દરમિયાન 269 ડોકટરોએ પણ જીવ ગુમાવ્યા છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશને તમામ રાજ્યોના આંકડા જાહેર કર્યા છે.જોકે પહેલી લહેરના મુકાબલે બીજી લહેરમાં ઓછા ડોકટરોના મૃત્યુ થયા છે. કોરોનાની પહેલી લહેર દરમિયાન 748 ડોકટરોએ જીવ ગુમાવ્યા હતા.જોકે દેશમાં સૌથી વધારે ડોકટરોના જીવ બિહારમાં ગયા છે. બિહારમાં કુલ 78 ડોકટરોના મોત થયા છે.બીજો ક્રમ યુપીનો આવે છે. અહીંયા 37 ડોકટરો કોરોનાના કારણે મોતને ભેટયા છે. દિલ્હીમાં 28 ડોકટરોએ જીવ ગુમાવ્યા છે તો આંધ્ર પ્રદેશમાં કોરોના 22 ડોકટરોને ભરખી ગયો છે.મહારાષ્ટ્રમાં કે જ્યાં કોરનાના સૌથી વધારે દર્દીઓ છે…
ભારતીય ડાકમાં કામ કરવાની ઇચ્છુક લોકો માટે સુવર્ણ તક. આ માટે, ઇન્ડિયા પોસ્ટ (ઇન્ડિયા પોસ્ટ જીડીએસ ભરતી 2021) એ બિહાર સર્કલમાં 1940 અને મહારાષ્ટ્ર સર્કલ (ઇન્ડિયા પોસ્ટ જીડીએસ ભરતી 2021) માં 2,428 ગ્રામીણ ડાક સેવકોની જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો કે જેઓ આ જગ્યાઓ માટે અરજી કરવા માંગતા હોય તેઓ ઇન્ડિયા પોસ્ટની સત્તાવાર વેબસાઇટ appost.in પર જઈને અરજી કરી શકે છે. ઉમેદવારો આ જગ્યાઓ પર 26 મે અથવા તે પહેલાં અરજી કરી શકે છે.આ સિવાય, ઉમેદવારો આ લિંક પર ક્લિક કરીને https://indiapostgdsonline.in/gdsonlinec3p7/references.aspx પણ સીધા અરજી કરી શકે છે. ઉપરાંત , આ લિંક http://appost.in/gdsonline/ દ્વારા, તમે…