કવિ: Satya Day News

કોંગ્રેસના ધારાસભ્યો વધું હોય એવી 13 લોકસભા બેઠક છે. રાષ્ટ્રીય રાજકારણમાં કોંગ્રેસ ફરીથી ઉભરી  હોવાથી અમિત શાહ ગુજરાતમાં 26 બેઠકોમાંથી માંડ અડધી જ અપાવી શકે તેમ હતા. કોંગ્રેસનું વાતાવરણ બન્યું છે. ગુજરાતમાં બનાવટી દેશભક્તિ ચાલે તેમ નથી. કારણ કે, 2017ની ચૂંટણીમાં રાજ્યના સાત જિલ્લાની 21 બેઠકમાંથી ભાજપને એકપણ બેઠક મળી નથી. વળી 8 જિલ્લાની 26 બેઠકો પૈકી ભાજપને માત્ર આઠ બેઠકો મળી છે. ગુજરાતના મતદાર ભાજપથી વિમુખ છે જે આંકડા પોતે સાબિત કરે છે. બનાવટી દેશ ભક્તિનું વાતાવરણ ઊભું ન થતાં કોંગ્રેસના લપસણીયા ધારાસભ્યોને ભાજપમાં લેવામાં આવે તો જ કોંગ્રેસનો જનાધાર તૂટે તેમ છે. પણ 2017માં તો 14 ધારાસભ્યો કોંગ્રેસના…

Read More

ખેડૂતોની જમીન બળજબરીથી લેવા માટે ગુજરાત સરકારે કામ કરતાં જમીન ગુમાવતાં 6 હજાર ખેડૂતોએ વિરોધ કર્યો હતો. તેથી અમદાવાદ મુંબઈ વચ્ચેની ઉદ્યોગપતિઓ માટેની બુલેટટ્રેનનો પ્રોજેક્ટ વિલંબમાં પડી ગયો છે. નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે જાહેર કર્યું છે. ડિસેમ્બર 2018માં પાટા નાંખવાનું કામ શરૂ થવાનું હતું. માર્ચ 2019માં તેનું કામ ચાર મહિના વિલંબ થયો છે. હજુ ક્યારે શરૂ થશે તે પણ નક્કી નથી. કેન્દ્રની મોદી અને ગુજરાતની રૂપાણી સરકારની અત્યાચારી નીતિઓના કારણે ખેડૂતો જમીન ટકાવી રાખવા માટે આંદોલન કરી રહ્યાં છે. તેથી એક વર્ષ પ્રોજેક્ટ મોડો શરુ થશે. આમ ગુજરાત અને મહારાષ્ટ્રની ભાજપ સરકરાની અણઆવગતના કારણે પ્રોજેક્ટમાં કરોડો રૂપિયાનું ખર્ચ વધી…

Read More

ગુજરાતમાં ભાજપની સત્તા 28 વર્ષથી હોવાથી હવે તેમાં સત્તાની તમામ અવગુણ આવી ગયા છે. ભાજપના અનેક નેતાઓ ભ્રષ્ટાચાર, કૌભાંડ, અત્યાચાર, અનાચાર અને ચારિત્ર હીન હોવાના બનાવ રોજ બહાર આવે છે. આવું સુરેન્દ્રનગર જિલ્લામાં થયું છે. વઢવાણના ભાજપ નેતા વનરાજસિંહ જાદવ સામે બળાત્કારની ફરિયાદ એક યુવતીએ આપી છે. ભાજપના  નેતા વનરાજસિંહ જાદવે 8 માર્ચ 2019માં એવી ફરિયાદ આપી હતી કે યુવતીએ તેને ફસાવી દીધો છે. મારો વિડિયો ઉતારી લીઘો છે. હનીટ્રેપમાં ફસાવી રૂ.60 લાખ માંગ્યા હતા. આવી ફરિયાદ ભાજપના નેતાએ કરતાં યુવતી સહિત ૩ની ધરપકડ વઢવાણ પોલીસે કરી હતી. પણ તેમાં હવે હની ટ્રેપ નહીં પણ ખરેખર બળાત્કાર થયો હોવાની ફરિયાદ…

Read More

આગામી લોકસભા ચૂંટણી ને ધ્યાનમાં રાખીને અમદાવાદ કલેકટર વિજય નેહરાએ આચારસંહિતા લાગુ થયા બાદ આજે જુદા જુદા રાજકીય પક્ષો ની મીટીંગ બોલાવી હતી. જેમાં આચારસંહિતા ઉપરાંત ખાસ કરીને ઉમેદવારોના ચૂંટણી ખર્ચ ઉપર અંકુશ રાખવા તાકીદ કરી છે. તદુપરાંત ચૂંટણી કાર્યક્રમ ની રૂપરેખા આપી હતી. તેમણે જણાવ્યું છે કે, આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી બાબતે રાજકીય પક્ષો સાથે મીટિંગ યોજી હતી. ગુજરાતની કુલ 26 લોકસભા બેઠકોમાંથી બે વિધાનસભા બેઠક જિલ્લામાં આવે છે.જેમાં આચારસંહિતાના પાલન  ઉપરાંત આચારસંહિતા ભંગના મુદ્દે થનાર કાર્યવાહીની સુચનાઓ આપી હતી. રાજકીય પક્ષો સાથેની મિટિંગ મસ ઉમેદવારો ને ચૂંટણી ખર્ચ ઉપર અંકુશ રાખવાની તાકીદ કર્યા ઉપરાંત સ્ટેઅન્ડર્ડ રેટ ચાર્ટ અને…

Read More

ગુજરાતમાં અમદાવાદ જિલ્લામાં પૂર્વ અને પશ્ચિમ એમ બે બેઠકો સહિત ખેડા, ગાંધીનગર અને વિરમગામ સહિતની સીટોનો સમાવેશ કરાયો છે. અમદાવાદ કલેકટર વિજય નેહરાએ મતદારોની માહિતી આપતા જણાવ્યું છે કે, “અમદાવાદ જિલ્લામાં કુલ મતદારોની સંખ્યા 59,30,917 છે. જેમાં પુરુષ મતદાર 28,39,556 અને સ્ત્રી મતદારની સંખ્યા 25,91,222 છે. સૌથી મહત્વની વાત એ છે કે આ ચુંટણીમાં ટ્રાન્સજેન્ડરને પણ મતદાન મંજૂરી અપાઈ છે. અમદાવાદ જિલ્લામાં 139 ટ્રાન્સજેન્ડર નોંધાયા છે. ઉપરાંત સેવા મતદાર 2892 છે. લોકશાહીની ચૂંટણી પ્રક્રિયામાં પ્રથમવાર ભાગ લેતા હોય તેવા યુવા મતદારોની સંખ્યા 70,717 છે. તેમણે ઉમેર્યું છે કે, વધુ ને વધુ મતદારો ચૂંટણીમાં ભાગ લઈ શકે તે માટે નવા મતદારોની…

Read More

સોશિયલ યુથ આઈકોનમાંથી હવે રાજકારણી બનેલા હાર્દિક પટેલને વસનગર કોર્ટે કરેલી સજા અંગે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જજ ઢોલરિયાની કોર્ટમાં સુનાવણી થઈ હતી. હાર્દિક પટેલના વકીલ રફીક લોખંડવાળા અને વકીલ ઝૂબીન હાજર રહ્યા હતા. જજ ઢોલરિયાએ વિસનગર કોર્ટ આપેલી સજાને મોકુફ રાખવાની હાર્દિક પટેલના વકીલોની અરજી અંગે નોટ બીફોર મી કહી અરજીને પરત મોકલી હતી. હાર્દિકના વકીલ રફીક લોખંડવાળા ટેલિફોન પર કહ્યું કે હવે પછી આ અરજી અન્ય જજની કોર્ટમાં ચાલશે. શુક્રવારની તારીખ આપવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે ગઈકાલે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની હાજરીમાં હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. એવું મનાય છે કે હાર્દિક પટેલ…

Read More

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથીરીયાને સુરતના રાજદ્રોહ કેસના અનુસંધાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટમાં રજૂ થતી વેળા ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે અલ્પેશ કથીરીયાને મીડિયાવાળા ઘેરી વળ્યા હતા અને કેટલાક સવાલો પૂછ્યા હતા. જ્યારે આજે ગુજરાત હાઈકોર્ટમાં કથીરીયાની રાજદ્રોહ કેસમાં જામીન રદ્ કરવાના હુકમને પડકારતી અરજીને હાઈકોર્ટે ડિસ્પોઝ કરી દીધી છે. હવે કથીરીયાએ નવેસરથી જામીન રદ્દ કરવાના હુકમની સામે  કોર્ટમાં અરજી કરવાની રહેશે. કોર્ટમાં રજૂ થતાં અલ્પેશે ચાલતાં-ચાલતાં હાર્દિક પટેલના કોંગ્રેસમાં જોડાવા અંગે સવાલ કરાતા કથીરીયાએ જણાવ્યું કે જેલની અંદર કોઈ મેસેજ મળતા નથી.જામીન પર છૂટ્યા બાદ વિશેષ પ્રતિક્રિયા આપીશ અને પાસની મીટીંગમાં નિર્ણય લેવામાં આવશે. કથીરીયાએ કહ્યું…

Read More

લોકસભાની ચૂંટણી માટેના પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યા છે. ઉમેદવારોની યાદી બનાવવામાં આવી રહી છે તેવામાં ચૂંટણી પંચે પંજાબમાં ચા-સમોસાના ભાવ નક્કી કર્યા છે. જો કોઈ ઉમેદવાર પોતાના કાર્યકરોને એક કપ ચાનો આપે છે તો તેનો ભાવ પ્રતિ કપ આઠ રૂપિયા અને એક સમોસાનો ભાવ 10 રૂપિયા રાખવામાં આવ્યો છે. ચૂંટણી પંચે કુલ 171 ચીજવસ્તુઓને ઉમેદવારના ચૂંટણી ખર્ચમાં ગણવાની મંજુરી આપી દીધી છે. ચૂંટણી પંચે કહ્યું છે કે ચૂંટણી દરમિયાન ઉપયોગમાં લેવાતી ચીજ-વસ્તુઓ અને ખાણી-પીણીના સાધનોના ભાવ નક્કી થવા જોઈએ. આ ભાવ નક્કી કરતા  પહેલા તમામ પાર્ટીઓ સાથે વાતચીત કરવામાં આવી હતી. લોકસભામાં એક ઉમેદવારનો ચૂંટણી ખર્ચ 50થી 70 લાખ…

Read More

હાર્દિક પટેેલ કોંગ્રેસમાં જોડાયા બાદ રાહુલ ગાંધીએ મંચ પરથી હાર્દિક પટેલ માટે મોટું નિવેદન કર્યું હતું અને કહ્યું હતું કે હાર્દિક પટેલ ચૂંટણી લડશે અને જીતશે પણ. રાહુલ ગાંધીને હાર્દિક પટેલ માટે કેટલો લગાવ છે તે આના પરથી સ્પષ્ટ થાય છે. રાહુલ ગાંધીએ ત્યાર બાદ ભાજપ અને વડાપ્રધાન મોદી પર ચાબખા વિંઝ્યા હતા. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીએ અમદાવાદ અડાલજ પાસે ત્રિમંદીર નજીક સભાને સંબોધતાં જણાવ્યું હતું કે, આજે ગરમી છે, દોઢ કલાક મોડો શરૂ થયો છે. હું તમારા માફી માગું છું. વર્ષો પછી ગુજરાતમાં એટલે માટે કાર્યકારીણીની બેઠક કરી છે કારણ કે કે દેશમાં બે વિચારધારાની લડાઈ છે. બન્ને…

Read More

લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાંની સાથે જ ગરમાટો આવી ગયો છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા પ્રચારનું રણશિંગુ ફૂંકી દેવામાં આવ્યું છે. પીએમ મોદી, અમિત શાહ, રાજનાથસિંહ વગેરે રણનીતિ તૈયાર કરી રહ્યા છે. તો બીજી તરફ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી પણ આક્રમકતાથી ચૂંટણી મેદાનમાં ઉતરી ચૂક્યા છે. આ બધા ધમધમાટ વચ્ચે કોંગ્રેસની રાષ્ટ્રીય કારોબારી સીધી ગુજરાત આવી અને પીએમ મોદી-અમિત શાહના ગઢથી કોંગ્રેસે શરૂઆત કરી મોદી વિરોધનો આકરો સંદેશો આપ્યો છે. પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલ પણ હવે કોંગ્રેસમાં આવી ગયા છે. હાર્દિકની સાથે અલ્પેશ ઠાકોર બેઠેલા દેખાયા. મતલબ સાફ છે કે અલ્પેશ ઠાકોર કોંગ્રેસ છોડશે નહીં અને ભાજપમાં જશે પણ નહીં.…

Read More