ધોરણ 6થી 8ની સ્કૂલો ગુરૂવારથી શરૂ કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમંત્રી મંડળની બેઠક બાદ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પત્રકારોને…
Browsing: Breaking news
કોરોના મહામારીના કારણે ગત વર્ષે નવરાત્રીના 9 દિવસ ગરબાના રસિયાઓએ ગરબે ઘૂમ્યા વગર જ પસાર કર્યા હતાં. પરંતુ આ વર્ષે…
મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી ના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટી માં કેટલાક મહત્વ પૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. આ નિર્ણયો અનુસાર…
ગુજરાતમાં ધોરણ-12ની બોર્ડ પરીક્ષા અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાએ મહત્વની જાહેરાત કરી છે. ધોરણ-12ની…
ચક્રવાત તાઉતે ગુજરાતમાં ભારે તારાજી સર્જ્યા બાદ નબળું પડ્યુ હોવાના સંકેત મળ્યા છે. 18 મે ભારતના હવામાન વિભાગે મંગળવારે જણાવ્યુ હતું…
રાજ્યના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય …. રાજ્ય સરકારે ગુજરાતમાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષાઓ જે…
કિકેટના ચાહકો માટે ચિંતાના સમાચાર છે. IPL 2021ની શરૂઆત થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. આ વચ્ચે દિલ્હી કેપિટલ્સ…
ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના સંક્રમણ ગંભીર રીતે વધી રહ્યુ છે અને મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ પણ આ વાયરસની ઝપેટમાં આવ્યા છે.…
ગાંધીનગરઃ અમદાવાદઃ ગુજરાત વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખતા સરકાર એ મોટો નિર્ણય લીધો છે. આજે રાજ્ય સરકારે મુખ્ય ચાર મહાનગરોમાં રાત્રી…
રાજય સહિત અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો સતત વધ્યા હતા અને તેને કાબુમાં લેવા એગ્રેસીવ ટેસ્ટિંગ સહિતની કામગીરી કરનાર અમદાવાદ મ્યુનિસિપલ…