કવિ: SATYA DESK

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

વડોદરા શહેર ની પોસ્ટ ઓફીસ માં કેશ ખૂટી પડતા લોકો અટવાયા હતા, શનિવાર ના રોજ સવાર થી લોકો રાબેતા મુજબ પોસ્ટઓફીસ ઉપર પહોચી ગયા હતા પરંતુ કેશ ખૂટી પડતા લોકો અટવાયા હતા.અત્રે ઉલેખનીય છે કે શની -રવી ના રોજ લોકો ને પૈસા એક્સચેન્જ કરી આપવામાં આવશે,તેવી જાહેરાત ના પગલે લોકો મોટી સંખ્યા માં લોકો સવારથી જ ઉમટી પડ્યા હતા પણ કેશ ખૂટી પડતા લોકો નીરાશ થયા હતા છેલા ત્રણ દિવસ થી  લોકો પોતાના કામ ધંધા છોડી ને બેંકો બહાર લાઈનો લગાવીને બેઠા  હોય છે,જોકે રીઝર્વ બેંક માંથી નાણા આવ્યા બાદ નાણા નું વિતરણ કરવામાં આવતું હોય છે. અમુક જગ્યા એ…

Read More

અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રૂ.પ૦૦ અને ૧,૦૦૦ નોટ રદ કરવાના નિર્ણય બાદ લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એટીએમ અને બેન્કમાં લાંબી લાઇનો જોવા મળી રહી છે ત્યારે શહેર કોંગ્રેસ દ્વારા આજે સવારે આશ્રમ રોડ પર આવેલી આરબીઆઇ બેન્ક બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પોલીસે વિરોધ પ્રદર્શન કરનારા કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. એકાએક નરેન્દ્ર મોદી દ્વારા રૂ.પ૦૦ અને ૧,૦૦૦ નોટ રદ કરાતાં લોકો બેન્કોમાં પોતાની જૂની રૂ.પ૦૦ અને ૧,૦૦૦ની નોટો બદલાવવા દોટ મૂકી હતી. લોકોએ પોતાનાં કામકાજ છોડી સવારથી બેન્ક અને એટીએમમાં લાઇનમાં ઊભા રહેવું પડયું છે. સામાન્ય પ્રજાને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો…

Read More

અમદાવાદ: અમદાવાદના મેઘાણીનગર તથા શહેરકોટડા વિસ્તારને ગત મોડીરાતે 4 અસમાજિક તત્ત્વોએ બાનમાં લેતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી . ચારેય લુખ્ખાં તત્ત્વોએ દારૂ પીને મેધાણીનગર તથા શહેરકોટડા વિસ્તારમાં આવેલા મેમ્કો, પ્રેમનગર, કૈલાસનગર, રચના સ્કૂલ, સરસ્વતી નગરમાં આતંક મચાવતા 20 કરતાં વધુ વાહનોના કાચ તોડ્યા હતા ત્યારે 3 રિક્ષાઓનાં હૂડ પણ સળગાવ્યાં હતાં. તો તેમને રોકવા જનાર રહીશો ઉપર પણ પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં એક વ્યકિતને છાતીના ભાગમાં પથ્થર વાગતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મેધાણીનગર પોલીસે આંતક મચાવનાર માસ્ટરમાઇન્ડ રવી ઉર્ફે લલ્લો ભદોરિયા સહિત ચાર યુવાનોની ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર મેમ્કો વિસ્તારના પ્રેમનગરમાં આવેલ…

Read More

સંયુક્ત રાષ્ટ્રના કહેવા પ્રમાણે મંગળવારે ઉત્તરી ઇરાકના શહેર મોશૂલમાં કથિત ઇસ્લામિક સ્ટેટ એટલે કે ISISએ કથિત રીતે 49 નાગરિકોને દેશદ્રોહનો આરોપ લગાવી ગાળી મારી હત્યા કરી. સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર કાર્યાલયના સૂત્રોના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે હત્યા કર્યા બાદ તેઓની લાશોને શહરના અલગ-અલગ વિસ્તારોમાં વીજળીના થાંભલાઓ પર લટકાવી દેવામાં આવી. મળતી માહિતી પ્રમાણે મધ્ય મોશુલમાં એક વ્યક્તિને ઇસ્લામિક સ્ટેટે એટલા માટે મારી નાંખી કેમ કે તે પ્રતિબંધ હોવા છતાં મોબાઇબલ ફોન વાપરી રહ્યો હતો. ઇરાકી સેના સતત આઇએસના કબજા હેઢળના મોસુલને છોડવવાન માટે પ્રયત્નો કરી રહ્યું છે. 40 નાગરિકોને દેશદ્રોહ સાથે નારંગી રંગના કપડા પર એજન્ટ લાર રંગથી દેશદ્રોહી અને…

Read More

નવી દિલ્હીઃ 8 નવેમ્બર રાત્રે 500 અને 1000ની નોટો પર બેન લાગ્યા બાદ 2000ની નવી નોટો લોકો માટે કુતૂહલનો વિષય હતી. 1 દિવસ બેંક બંધ થયા બાદ જ્યારે લોકોના હાથમાં 2000ની ગુલાબી નોટ આવી તો લોકો ખુશ થઇ ગયા. હાથમાં 2000ની નોટ સાથે સેલ્ફિ પાડીને લોકો વોટ્સએપ પર પણ શેર કરવા લાગ્યા. પરંતુ આ નોટમાં કદાચ થોડી ખામી રહીં ગઇ છે. નોટની રચના સરકારે એવી કરી છે કે કદાચ તેનું ડ્યુપ્લિકેશન કરવું શક્ય નહીં બને. પરંતુ આ નોટમાં ટાઇપિંગ મિસ્ટેક થઇ હોવાનું સામે આવી રહ્યું છે. સોશિયલ મીડિયામાં હાલ એવા સમાચારો વહેતા થયા છે કે 2000ની નોટમાં કાંઇક ગળબળ છે.…

Read More

રાત્રે સૂતા પહેલા રોજ એક ગ્લસ ગરમ દૂધ સાથે શિલાજીતનું સેવન કરો. તેનાથી કમજોર પડતુ પૌરૂષ ફરી શક્તિ મેળવે છે – રોજ સાનેજ ગાજરના 100 ગ્રામ હલવામાં એ ટીપુ આકનુ દૂધ મિક્સ કરો અને તેને ખાશો તો મર્દાનગી વધે છે અને શરીર પુષ્ઠ થાય છે. – શિયાળામાં રોજ સાંજે ગોળનું સેવન જરૂર કરો. ગોળ ગરમી આપવા સાથે પૌરૂષ શક્તિ પણ વધારે છે. – શિયાળામાં બે મહિના સુધી રોજ સૂકા મેવા ખાવ. તેનાથી આરોગ્ય સાથે શક્તિ પણ પણ અસર થશે. . – પોતાના ખાવામાં કેટલીક શાકભાજીઓ જેવી કે ટામેટા, કોબીજ, ચુકંદર, બટાકા અને બથુઆનુ સેવન વધુમાં વધુ કરો. આ તમારી પૌરૂષ…

Read More

કાવડોદરાના છાણી વિસ્તારમાં એસબીઆઈના એટીએમને ગેસ કટરથી પી ચોરી કરવાનો એટીએમના સીસીટીવી કેમેરામાં તોડફોડ . મહેસાણાના કડીમાં કોર્પોરેશન બેંકના એટીએમના તાળા તોડી નખાયા .

Read More

દેશ ભરમાં હજુતો લોકો 500 અને 1000 ની નોટ બદલી રહ્યા છે. ત્યાં દેશમાં  મીઠું ખલાસ થઇ ગયા ની સાથે 800 રૂ કિલો મળશેની અફવાએ લોગોને દોડતા કરી દીધા. કરિયાણાની દુકાને લાંબી લાઈનો લાગી.

Read More

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાનના ત્રણ દિવસીય પ્રવાસ પર છે. એક વ્યાપાર સભા દરમિયાન પીએમ મોદીએ પોતાના ભાષણમાં જાપાન અને ભારતના દ્વિપક્ષીય સંબંધો પર પોતાની વાત રજૂ કરી. વળી તેમણે વ્યાપારિક સંબંધો પર ટિપ્પણી પણ કરી. આવો તમને જણાવીએ આ સભામાં પીએમ મોદીના ભાષણની ખાસ વાતો. મોદીએ કહ્યુ કે ભારતમાં જાપાન ગુણવત્તા, ઉત્કૃષ્ટતા, ઇમાનદારી અને નિષ્ઠાનું પ્રતીક છે. દુનિયાના બાકી ભાગોમાં જાપાનના વિકાસ યોગદાનથી આપણે બધા પરિચિત છીએ. પીએમ મોદીએ કહ્યું કે જાપાનના નેતૃત્વ, સરકાર, ઉદ્યોગ અને જનતા સાથે મારો એક દાયકા જૂનો સંબંધ છે. તેમણે જણાવ્યુ કે ભારતને ગૌતમ બુદ્ધ અને મહાત્મા ગાંધીએ આપેલી સત્યની શિક્ષાથી પ્રેરણા મળે છે. પીએમ…

Read More

બ્લેક્મની ઉપર કાબુ મેળવવા માટે મોદીજી એ અપનાવેલા કઠોર પગલા ને લઈને ખાસ કરીને રીયલ એસ્ટેટ માર્કેટ માં મંદી નો માહોલ ઉભો થયો છે,ઠેરઠેર આડેધડ ઉભા થઇ ગયેલા બિલ્ડરો હવે પોક મુકીને રડી રહ્યા છે,ખુબજ ટુકા ગાળા માં બે-પાચ વ્યક્તિ ભેગા મળીને આ વ્યવસાય માં ઝંપલાવીને બિલ્ડર નું લેબલ લઈને ફરતા કેટલાક લેભાગુ તત્વો ની બુમ પડી ગઈ છે.રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦ ની નોટો બંધ થતા ગોલ્ડ,જ્વેલેરી ,અને રીયલ એસ્ટેટ માં હવે ભૂતિયા રોકાણો બંધ થશે અને પૈસા સીસ્ટમ માં આવતા ઈકોનોમી માં તેજી આવશે. માર્કેટ માં અબજો રૂપિયા બ્લોક થઇ ગયા હતા તે હવે થી સીસ્ટમ માં આવતા ઈકોનોમી…

Read More