BZ scam: BZ કૌભાંડ કે ભાજપનું રાજકીય ષડ્યંત્ર? અમદાવાદ BZ scam: BZ કૌભાંડ જાહેર કરી યુવાન ભૂપેન્દ્રસિંહ ઝાલાને ફસાવી દેવા માટે ભાજપનું રાજકીય ષડયંત્ર હોવાનું હવે સાબિત થઈ ગયું છે. મહાઠગ અને કૌભાંડી સાબિત કરી ભાજપના બળવાખોર નેતાની રાજકીય કારકિર્દી ખતમ કરવાનું ષડ્યંત્ર છે. 1 ભૂપેન્દ્રસિંહ ઝાલાએ રૂ. 6,000 કરોડનું BZ કૌભાંડ બતાવી દેવાયું પણ માત્ર રૂ. 172 કરોડનું કૌભાંડ હોવાનું સાબિત થયું છે. 2 જો 6 હજાર કરોડનું કૌભાંડ હોય તો રોકાણકારોએ રૂ. 422 કરોડ રોકાણ કર્યું છે. 3 જે ડીપોઝીટ લીધી તેમાંથી રૂ. 172 કરોડ પાછા આપવાના થાય છે. 4 રૂ. 422 કરોડમાંથી રૂ. 250 કરોડ એટલે કે…
કવિ: દિલીપ પટેલ
Sabarmati River: સાબરમતી નદી સો ગણી પ્રદૂષિત, વિકાસ પાછળ વિનાશ પર્યાવરણવિદ્ રોહિત પ્રજાપતિનો ચોંકાવનારો દાવો – સાબરમતી નદી નથી તે કેમીલક નદી 52 ગટર દ્વારા 1 કરોડ લોકો અને 10 હજાર ઉદ્યોગોનું ગંદુ અને ઝેરી પાણી નદીમાં દિલીપ પટેલ અમદાવાદ, 21 જાન્યુઆરી 2025 Sabarmati River ગુજરાતની ‘સાબરમતી નદી’ નું પ્રદૂષણ ઘટાડવા અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીમાં સુધારાનું દ્રષ્ટાંત બનાવી શકાય તેવા પગલાં ભરવા હવે અનિવાર્ય થઈ રહેલા છે. અમદવાદ પછીની સાબરમતી નદી ગુજરાતની સૌથી પ્રદૂષિત નદી બની ગઈ છે. તે ગટરમાં ફેરવાઈ ગઈ છે. એસટીપીનું કાર્ય એનજીટી નોર્મ્સ પ્રમાણે નથી. નેશનલ વોટર મોનેટરીંગ પ્રોગ્રામ હેઠળ સમગ્ર દેશમાંથી 603 નદીઓના પાણીની તપાસ…
Bhavnagar ભાવનગર નાના જહાજ ભાંગવા આવી રહ્યાં છે, મોટામાં મંદી અમદાવાદ, Bhavnagar ભાવનગરના તળાજા તાલુકામાં આવેલા વિશ્વના સૌથી મોટા જહાજવાડા અલંગમાં વર્ષોથી મંદી છે. મંદી વધી રહી છે. ઓક્ટોબર 2024માં યુરોપિયન યૂનિયનના પ્રતિનિધિ મંડળ(ઈયુ)ની મુલાકાત બાદ તેજીની ધારણા હતી. ઈયુ તરફથી કોઈ પ્રત્ત્યુતર આવ્યો નથી. વર્ષ 2024ના 11 મહિનામાં 100 જહાજ ભાંગવા માટે આવ્યા હતા. ડિસેમ્બરમાં બીજા 15 જહાજ આવે તો પણ 115 જહાજ થશે. વર્ષ 2023માં 137 જહાજ આવ્યા હતા. Bhavnagar આંતરરાષ્ટ્રીય બજારની અસર જહાજ ભાંડવાના ઉદ્યોગ પર પડી રહી છે. શિપ રિસાયકલિંગ ઉદ્યોગને અસર કરી રહ્યાં છે. 1983થી 2024 સુધીના 41 વર્ષમાં 8100 જહાજો ભાંગી ચુક્યા છે. જેમાં…
Gujarat મુખ્ય પ્રધાનની સિદ્ધિ બતાવી રૂપાણીની જેમ પાણીચુ તો નહીં અપાય ને અમદાવાદ, 18 જાન્યુઆરી 2025 ગુજરાતમાં મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલને શાસનના ત્રણ વર્ષ પૂર્ણ થયા. 11 નીતિ બનાવી. Gujarat ગુજરાત પોલિસી ડ્રિવન સ્ટેટ બન્યું. પણ કાયદો અને વ્યવસ્થામાં સૌથી નબળું પુરવાર થયું છે. તેથી ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીને નવી સરકાર ચૂંટણી પહેલાં બનવાની છે તેમાં સ્થાન ન મળે એવી શક્યતા છે. જે રીતે પ્રદેશ પ્રમુખનો મામલો ઘોંચમાં પડેલો છે તે જોતા ગાંધીનગરમાં સત્તામાં ફેરફાર આવી શકે એવા સંજોગો દેખાય રહ્યા છે. તેથી હવે મુખ્યપ્રધાનની સિદ્ધિઓના ગુણગાન શરૂ થયા છે. તેમની સિદ્ધિ એ કઈ રીતે નિષ્ફળતા હોઈ શકે તે…
India ભારતની સૌથી ઊંચી 100 બિલ્ડીંગોમાં ગુજરાતની એક પણ નહીં ભારતની ઊંચી બિલ્ડીંગની યાદીમાં આવવા ગુજરાતે હજું 10 વર્ષ રાહ જોવી પડશે ભારતની સૌથી ઊંચી બિંલ્ડીંગ ગુજરાત બનાવી શકશે કે કેમ તે શંકા છે દિલીપ પટેલ અમદાવાદ, 18 જાન્યુઆરી 2025 India અમદાવાદ, સુરત, ગાંધીનગર અને વડોદરામાં 30 સ્કાયસ્ક્રેપર બિલ્ડિંગોને મંજૂરી આપી હોવાની જાહેરાત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કરી છે. તેઓ તેને પોતાની સરકારની સિદ્ધિ ગણાવી રહ્યા છે. તેઓ પોતે અમદાવાદના બિલ્ડર છે. છતાં પોતાની સરકારમાં એક પણ બિલ્ડીંગ 32 માળથી ઊંચી કે ભારતમાં 100 ઉંચી બિલ્ડીંગો ગુજરાતમાં બને એની સિદ્ધિ મેળવી શક્યા નથી. India વિશ્વની સૌથી 100 ઈમારતો 234 માળ (3284…
Ahemdabad: તૂટતું અમદાવાદ, ભાંગતો વારસો ભાગ – 16 હેરિટેજ મેનેજમેન્ટ પ્લાનમાં વિઝિટર મેનેજમેન્ટ પ્લાન અમલમાં મૂકવો જોઈએ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણની યાદીમાં 28 સ્મારકો પતન તરફ યુનેસ્કોની નોંધ – 10 Ahemdabad: અમદાવાદને વારસાના શહેર તરીકે જાહેર કરતી વખતે યુનેસ્કોએ સંક્ષિપ્ત સંશ્લેષણની નોંધ તૈયાર કરી હતી તે ઘણું કહી જાય છે. હેરિટેજ મેનેજમેન્ટ પ્લાનને પૂરક બનાવવા માટે, શહેર માટે વિઝિટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર, મંજૂર અને અમલમાં મૂકવો જોઈએ. ઐતિહાસિક લાકડાના મકાનોની જાળવણી પર વિશેષ ધ્યાન આપીને હેરિટેજ સંરક્ષણ યોજનાના ભાગરૂપે લોકલ એરિયા પ્લાન પૂર્ણ અને અમલમાં મૂકવો જોઈએ. મિલકત પરની ઐતિહાસિક ઇમારતો, ખાસ કરીને ખાનગી માલિકીના લોગ હાઉસ, સંરક્ષણ અને સંચાલન હેતુઓ…
Ahemdabad: તૂટતું અમદાવાદ, ભાંગતો વારસો ભાગ -15 ભારતીય પુરાતત્વ સર્વેક્ષણની યાદીમાં 28 સ્મારકો પતન તરફ Ahemdabad અમદાવાદને વારસાના શહેર તરીકે જાહેર કરતી વખતે યુનેસ્કોએ સંક્ષિપ્ત સંશ્લેષણની નોંધ તૈયાર કરી હતી તે ઘણું કહી જાય છે.સંરક્ષણ અને વ્યવસ્થાપન જરૂરિયાતોઅમદાવાદમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા સૂચિબદ્ધ 28 સ્મારકો, રાજ્ય પુરાતત્વ વિભાગ (SDA) દ્વારા સૂચિબદ્ધ એક સ્મારક અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) માં હેરિટેજ વિભાગ દ્વારા સંરક્ષિત 2,696 મહત્વપૂર્ણ ઇમારતોનો સમાવેશ થાય છે. ASI દ્વારા સૂચિબદ્ધ સ્મારકોને એન્ટિક્વિટીઝ એન્ડ આર્ટ ટ્રેઝર્સ એક્ટ, 1972, અને પ્રાચીન સ્મારકો અને પુરાતત્વીય સ્થળો અને અવશેષો અધિનિયમ, 1958, અને સુધારો અને ઓળખ અધિનિયમ, 2010 (AMASR) દ્વારા રાષ્ટ્રીય સ્તરે…
Adani: અદાણીએ બનાવેલું રૂ. 145 કરોડનું હલકી કક્ષાનું ડ્રોન પોરબંદરમાં તૂટી પડ્યું અમદાવાદ, 15 જાન્યુઆરી 2025 Adani નૌકાદળને સોંપવામાં આવે તે પહેલાં એલ્બિટ હર્મેસ 900 ડ્રોન 13 જાન્યુઆરી 2025ના રોજ તૂટી પડ્યું હતું. અદાણીનું દ્રષ્ટિ 10 સ્ટારલાઇનર ડ્રોન તુટી પડ્યું હતું. પરિક્ષણ કરવાનો આગ્રહ નૌકાદળે રાખ્યો હતો, પરીક્ષણ ચાલી રહ્યું હતું ત્યારે તૂટી જતાં અદાણીનો ભાંડો ફૂટી ગયો હતો. Adani 2024ની શરૂઆતમાં પ્રથમ ‘દ્રષ્ટિ-10’ ભારતીય નૌકાદળને સોંપવામાં આવ્યું હતું. બાદ ગુજરાતના પોરબંદરમાં નૌકાદળની કામગીરીમાં બીજા ડ્રોન વિમાન સોંપવાની ચકાસણી થઈ રહી હતી. નૌસેનાના સમુદ્ર અભિયાનોમાં સામેલ થવા માટે આ ડ્રોન હૈદરાબાદથી પોરબંદર સુધી ઉડાન ભરવાનું હતું. અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ…
Ahemdabad: તૂટતું અમદાવાદ, ભાંગતો વારસો, ભાગ-14 અમદાવાદના મહાજનને હેરીટેજમાં મહત્વ અપાયું છે યુનેસ્કોની નોંધ – 7 અમદાવાદને વારસાના શહેર તરીકે જાહેર કરતી વખતે યુનેસ્કોએ સંક્ષિપ્ત સંશ્લેષણની નોંધ તૈયાર કરી હતી તે ઘણું કહી જાય છે. Ahemdabad તમામ સમુદાયો માટે ઘરેલું ઇમારતોના નિર્માણમાં વપરાતી સામગ્રી ઇંટ ચણતર સાથે મિશ્રિત લાકડું છે. લાકડું તેના ઉપયોગમાં ખૂબ સારી આબોહવાની આરામ અને માનવીય ગુણો પણ પ્રદાન કરે છે. સુમેળભર્યા જીવંત વાતાવરણના વિકાસમાં તેનો એક મહાન એકીકૃત પ્રભાવ પણ હતો, તેના નિર્માણ તત્વોમાં આકાર પર નોંધપાત્ર મૂળભૂત નિયંત્રણ તેને સુમેળભર્યા ગુણો આપે છે. ઘરનો આકાર સ્વીકૃત પ્રકારના આયોજનની ખૂબ જ મજબૂત સમજણ દર્શાવે છે, જેમાં…
Ahemdabad: તૂટતું અમદાવાદ, ભાંગતો વારસો, ભાગ-13 લાકડાના આર્કિટેક્ચર પ્રાધાન્ય અમદાવાદ શહેરનું અનન્ય છે યુનેસ્કોની નોંધ – 6 અમદાવાદને વારસાના શહેર તરીકે જાહેર કરતી વખતે યુનેસ્કોએ સંક્ષિપ્ત સંશ્લેષણની નોંધ તૈયાર કરી હતી તે ઘણું કહી જાય છે. અખંડિતતા અમદાવાદનો વિકાસ છ સદીના સમયગાળામાં થયો છે, શહેરમાં સંપૂર્ણતા અને અખંડિતતાને પ્રતિબિંબિત કરે છે અને તેની પરંપરાગત સુગમતા સાથે ફેરફારો અને વિકાસને શોષી લે છે. Ahemdabad ઐતિહાસિક શહેરની ટોપોગ્રાફી અને જીઓમોર્ફોલોજી સહિતની અખંડિતતાની સ્થિતિ હજુ પણ મોટાભાગે અકબંધ છે. સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રગતિશીલ અમલીકરણને કારણે હાઇડ્રોલોજી અને કુદરતી લક્ષણોમાં પરિવર્તન આવ્યું છે. તેનું બિલ્ટ પર્યાવરણ, ઐતિહાસિક અને સમકાલીન બંને, શહેરની વસ્તી અને…