પ્રેરક મંત્ર આપતા પીએમએ કહ્યું કે પાર્ટીએ સામાન્ય માણસના વિશ્વાસનો સેતુ બનવો જોઈએ. અમે સખત મહેનત અને લોકોની સેવા કરીને આગળ વધ્યા છીએ. ભાજપ આજે આ સ્થાને પહોંચ્યો છે કારણ કે તે હંમેશા સામાન્ય માણસ સાથે જોડાયેલો રહ્યો છે. રવિવારે યોજાયેલી બીજેપીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદીએ પાંચ રાજ્યોમાં આગામી ચૂંટણીને લઈને પાર્ટી કાર્યકર્તાઓને મંત્રો આપ્યા હતા. પીએમએ કહ્યું કે પાર્ટીએ સામાન્ય માણસના વિશ્વાસનો સેતુ બનવો જોઈએ. તેમણે જનતાની સેવાને સૌથી મોટી પૂજા ગણાવી હતી. વિપક્ષો પર, ખાસ કરીને કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં તેમણે કહ્યું કે, ભાજપ પરિવારલક્ષી પક્ષ નથી. સેવા, નિશ્ચય અને સમર્પણ એ તેના મૂલ્યો છે.…
કવિ: Shakil Saiyed - Political Editor
Pfizer Ceo: વિશ્વભરના સોશિયલ મીડિયા પર આ સમાચાર જંગલની આગની જેમ ફેલાઈ ગયા છે કે જાયન્ટ ફાર્માસ્યુટિકલ કંપની ફાઈઝરના CEO આલ્બર્ટ બૌરલાની FBI દ્વારા ધરપકડ કરવામાં આવી છે. દાવો કરવામાં આવી રહ્યો હતો કે કંપનીના CEOને FBIએ શુક્રવારે સવારે ન્યૂયોર્ક સ્થિત તેમના ઘરેથી ધરપકડ કરી હતી. આ પહેલા પણ આલ્બર્ટ બૌરલા વિશે એવો દાવો કરવામાં આવ્યો હતો કે રસીકરણના અભાવે તેમનો ઈઝરાયેલ પ્રવાસ રદ કરવામાં આવ્યો હતો. આ વેબસાઈટ પરના લેખ પછી, સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓ, ટિપ્પણીઓ અને શેર્સનો પૂર આવ્યો. હજારો લોકો આ સમાચાર શેર કરવા લાગ્યા. દાવો શું છે? ConservativeBeaver.com પરની વેબસાઈટ પર એક અનામી લેખકના લેખને પગલે…
પાકિસ્તાની નેવીએ રવિવારે ગુજરાતના દરિયાકાંઠે આવેલી ભારતીય બોટ પર ગોળીબાર કર્યો હતો. આ ફાયરિંગમાં એક ભારતીય માછીમારનું કરૂણ મોત નિપજ્યું છે અને એક માછીમાર ઘાયલ થયો છે. ઓખા મરીન પોલીસે મૃતક માછીમારના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે દ્વારકા અને ત્યારબાદ જામનગર મોકલી આપ્યો હતો.અને તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મૃતક દિલીપ નટુભાઈ સોલંકી 34 વર્ષીય માછીમાર દીવ પાસે આવેલા વણાંકબારાના રહેવાસી છે. પાકિસ્તાની નેવીએ રવિવારે ગુજરાતના દરિયાકાંઠે આવેલી ભારતીય બોટ પર ગોળીબાર કર્યો હતો. આ ફાયરિંગમાં એક ભારતીય માછીમારનું કરૂણ મોત નિપજ્યું છે અને એક માછીમાર ઘાયલ થયો છે. મૃતક માછીમારનું નામ શ્રીધર જણાવવામાં આવી રહ્યું છે. પોલીસે મૃતદેહનો કબજો…
દિવાળીના તહેવાર માં લોકો બહાર ફરવા જતા હોય છે ત્યારે આ વર્ષે અમદાવાદમાં પણ દિવાળી બાદ શહેરીજનો પર દિવાળી ફીવર છવાઈ ગયો છે.અમદાવાદના અનેક રસ્તા અને બજારો સૂમસામ બન્યા છે.વેકેશનનો લાભ ઉઠાવી શહેરીજનો ફરવા ઉપડી ગયા છે જેના કારણે શહેરના મોટા ભાગના બજરો સૂમસામથઈ ગયા છે.દિવાળી અને બેસતાવર્ષ રજા પડતાજ અમદાવાદીઓ નો આનંદ નો પાર નથી રહ્યો આમ તો અમદાવાદીઓ ખાવા-પીવા અને ફરવાના શોખીન તો હોય જ છે, પરંતુ આ વર્ષે દિવાળી અને નૂતન વર્ષની રજા બાદ શનિવાર અને રવિવાર આવતા અમદવાદીઓનો આનંદ બમણો થઈ ગયો છે. અમદાવાદીઓ નિશ્ચિંત થઈનેલોકો ફરવા ચાલ્યા ગયા છે. જે રસ્તાઓમા અને બજારોમાં 4 દિવસ…
અમદાવાદ શહેરમાં પતિ અને પત્નીના પવિત્ર સંબંધોને ડુબાવતી ઘટના સામે આવી છે. જેમાં દારૂની ખરાબ લતમાં પડેલા પતિએ પોતાનું જ ઘર તોડ્યું પત્નીના જ પૈસા પર જીવતો બેરોજગાર પતિ તેના જ પૈસાથી દારૂ પીને તેની સાથે મારઝુડ અને ગાળાગાળી કરતો. જોકે બાળકોના ભવિષ્ય માટે પત્ની વર્ષો થી આ શારીરિક અને માનસિક ત્રાસ સહન કરતી હતી. લગ્નના 16 વર્ષ સુધી પતિના ત્રાસ સહન કર્યા બાદ આખરે તેણે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. અમદાવાદમાં રહેતી નિધિ (નામ બદલ્યું છે)ના લગ્ન 2005માં શાહીબાગના બી.એસ.સી થયેલા રાકેશ (નામ બદલ્યું છે) સાથે થયા હતા. લગ્ન બાદ નિધિ એ બે બાળકોને જન્મ આપ્યો. નિધિના…
ફતેહગઢ જિલ્લા જેલમાં રવિવારે હોસ્પિટલમાં કેદીનું સારવાર દરમિયાન મોત થયાના સમાચાર મળતાં જ કેદીઓએ હોબાળો મચાવ્યો હતો. જેલર પર હુમલો કર્યા બાદ અને પથ્થરમારો કર્યા બાદ જેલને આગ ચાંપી દેવામાં આવી હતી. ઉત્તર પ્રદેશના ફરુખાબાદના ફતેહગઢ સ્થિત જિલ્લા જેલમાં એક કેદીના મોતને લઈને સાથીદારો રોષે ભરાયા હતા. ગુસ્સે થયેલા કેદીઓએ પથ્થરમારો કરીને જેલને આગ ચાંપી દીધી હતી. માહિતી મળતા જ જેલ અને પોલીસ પ્રશાસન ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. કેદીઓએ જેલર અને અન્ય પોલીસકર્મીઓ પર પણ હુમલો કર્યો હતો. હુમલામાં 30 પોલીસકર્મીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. સાથે જ ઘણા કેદીઓ પણ ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. મળતી…
નવી દિલ્હી તા .7નવેમ્બર રવિવારે ઉત્તરપ્રદેશ ની ચૂંટણીમાં મોહમ્મદ અલી જિન્ના નો ઉલ્લેખ કરવામાં આવ્યો જિન્ના ના કારણે રાજકીય સમીકરણો બદલાયા સાથેજ વિવાદ પણ સર્જાયો હવે પ્રદેશ ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સપા પ્રમુખ અખિલેશ યાદવ પર જોરદાર પ્રહાર કર્યો તેમને નામ લીધા વગરજ યુપીની જનતાને એક સમાચાર આપ્યા મુખ્યમંત્રી યોગીએ ચોખ્ખું કહ્યું કે સરદાર પટેલ અને જિન્ના નું નામ એકસાથે ના લઈ શકાય એક બાજુ દેશને જોડવાનું કામ કર્યું તો બીજી બાજુ ભાગલા કરાવ્યા આ કારણે યોગીએ કહ્યું કે યુપીની જનતાના આવા શરમજનક નિવોળોને ફગાવી દેવા જોઈએ. આવા ઓકોની માનસિકતા સમજાવો આ કેવા લોકો છે સરદાર અને જિન્ના એકસાથે જોડાયા…
તમિલનાડુની એક શાળાના મહેમાનો સાથેની તેમની વાતચીતનો વીડિયો શેર કરતા રાહુલ ગાંધીએ ટ્વિટર પર લખ્યું કે તેમની મુલાકાતે દિવાળીને વધુ ખાસ બનાવી છે. સંસ્કૃતિનો આ સંગમ આપણા દેશની સૌથી મોટી તાકાત છે અને આપણે તેને સાચવવી જોઈએ. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે નવી દિલ્હીમાં તેમના સત્તાવાર નિવાસસ્થાન પર તમિલનાડુના કન્યાકુમારી જિલ્લામાં એક શાળાના જૂથ માટે દિવાળી ડિનરનું આયોજન કર્યું હતું. વાતચીત દરમિયાન તેમને પૂછવામાં આવ્યું કે જો તેઓ વડાપ્રધાન બનશે તો તેઓ સૌથી પહેલા શું કરશે? તમિલનાડુની એક શાળાના મહેમાનો સાથેની તેમની વાતચીતનો વીડિયો શેર કરતા રાહુલ ગાંધીએ ટ્વિટર પર લખ્યું કે તેમની મુલાકાતે દિવાળીને વધુ ખાસ બનાવી છે.…
લો પ્રેશરથી ગુજરાતમાં માવઠાની અસર અરબીસમુદ્રમાં લો પ્રેશર થી ગુજરાતમાં માવઠાની અસરો જોવા મળી હવામાન વિભાગે મુજબ આજે રવિવારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના રાજ્યમાં વરસાદનુ જોર વધ્યું સુરત,વલસાડ ,ડાંગ ,તાપી ,દાદરાનગર ,રાજકોટ ભાવનગર જૂનાગઢ અનેક જિલ્લાઓમાં માવઠા ની અસર જોવા મળી શકે છે. હવામાન મુજબ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે રાજ્યમાં ઠંડી નું જોર પણ વધી રહ્યું છે અમદાવાદ,ગાંધીનગર તથા ડીશામાં 7કિલોમીટર ઝડપે પવન ફુંકાયો લોકો ઠડી માં ઠર્યા આગામી હજુ તાપમાનનો પારો 3થી4ડીગ્રી નીચે જવાની સંભાવના હવામાન વિભાગે 10નવેમ્બર સુધી રાજ્યમાં ગુજરાત અને કસ્છ ના દરિયાકાંઠા વિસ્તારોમાં માવઠાની અસર કસ્છના સહિત વિસ્તરોમાં તાત્કાલિક જરૂરી પગલાં ભર્યા ડિસેમ્બર અને…
સુરતના બારડોલી વિસ્તારમાં ભાઈબીજના તહેવારના દિવસે તાપી નદીમાં નહાવા પડેલા બે ભાઈઓ ડૂબી જતા કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે.આ બન્ને ભાઈઓ ગોડાદરા વિસ્તારના છે.ભાઈ-બીજના તહેવારના દિવસે વાઘેચા તાપી નદીના કિનારે મહાદેવ મંદિરે દર્શન કરવા આવ્યા હતા તે જાણવા મળ્યું છે.સ્થાનિક લોકોએ થોડા કલાકમાં જ એક યુવાનના મૃતદેહને નદીના પેટાળમાંથી શોધી કાઢ્યો હતો.જયારે બીજા યુવાનના મૃતદેહ ન મળતા આજે સવારથી શોધખોળ શરુ કરી હતી. બારડોલી મંદિર દર્શન કરવા ગયા હતા ભાઈઓ બારડોલી ફાયર વિભાગે જણાવ્યું હતું કે આ ઘટના બપોરનીઓ બનેલી છે અને ફાયર વિભાગને જાણ સાંજના કરાઈ હતી.6 જેટલા યુવાનો મંદિરે દર્શન કરવા આવ્યા હતા.દર્શન કર્યા બાદ તેઓ નહાવા માટે…