સોમવારે જાહેર કરવામાં આવેલા ભારતના સંરક્ષણ ક્ષેત્ર પરના વેબિનારમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, “સંરક્ષણ બજેટમાં અગાઉના વર્ષની સામે અભૂતપૂર્વ 18.75 ટકા વધારો થયો છે. તેમણે કહ્યું, ‘મારા મંત્રાલયે 2021-22માં સંરક્ષણ ક્ષેત્રના 63 ટકા ખર્ચ ઘરેલુ ખરીદી પર ખર્ચ કરવાની યોજના બનાવી છે જે લગભગ 70,221 કરોડ રૂપિયા છે. સંરક્ષણ બજેટમાં પાછલા વર્ષની સામે 18.75 ટકા અભૂતપૂર્વ વધારો જોવા મળી રહ્યો છે. ‘
