કવિ: SATYA DESK

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

ભરૂચ ના દહેજ બાયપાસ રોડ પર આવેલી મુન્શી મનુબર વાલા ચેરીટેબલ ટ્રસ્ટ સ્કુલ ખાતે એન્યુઅલ ડે તેમજ ઇનામ વિતરણ યોજાયું હતું….. ભરૂચ ના દહેજ બાયપાસ રોડ પર આવેલી મુન્શી મનુબર વાલા સ્કુલ ખાતે આજ રોજ એન્યુઅલ ડે તેમજ ઇનામ વિતરણ યોજાયું જેમાં વિદ્યાર્થી ઓ નું સન્માન સાથે સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા … મહેમાનો નું સ્વાગત બાદ સ્ટેજ પોગ્રામ યોજાયો હતો જ્યાં ઉપસ્થીત મહેમાનો ને આવકાર આપવા માં આવ્યો હતો .બાદ માં વિદ્યાર્થી ઓ એ વિવિધ ગીતો ઉપર આકર્ષણ રૂપ સાંસ્કૃતિક કાર્યક્રમ કર્યો હતો .બાદ માં સ્કુલ ના તેજસ્વી વિદ્યાર્થી ઓ નો સન્માન સમારંભ અને ઇનામ વિતરણ યોજાયો હતો……

Read More

ભરૂચ નગર પાલિકા અને વહીવટી તંત્ર દ્વારા વેજલપુર ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યા માં લોકો એ લાભ લીધો હતો….. પારદર્શી પ્રશાસન અને પ્રજા ની લાગણી માગણી અને અપેક્ષા પૂર્ણ કરવા ના હેતુ થી ગુજરાત સરકાર એ પહેલા હાથ ધરી છે જેમાં સરકારી યોજનાઓના લાભ અને સહાયતા અંગેના વ્યક્તિગત પ્રક્ષનોના સ્થળ ઉપર નિકાલ જેવા કાર્ય સેવા સેતુ કાર્યક્રમ થકી હાથ ધરવા માં આવ્યું છે… આજ રોજ ભરૂચ ના વેજલપુર વિસ્તાર માં આવેલ રામદેવ હોલ ખાતે ભરૂચ નગર પાલિકા અને વહીવટી તંત્ર દ્વારા વિવિધ ૩ જેટલા સ્થાનિક વોર્ડ માટે નો સેવા સેતુ કાર્યક્રમ યોજ્યો હતો જેમાં મોટી સંખ્યા…

Read More

નાઈઝીરિયામાં બુધવારે 100થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. માંનવમા આવે છે આ ઘટના નાઈઝીરિયન એરફોર્સના ફાઈટર જેટના ભૂલના કારણે થઇ છે. આમ તો આ ફાઈટર જેટથી હુમલો આતંકી જૂથ પર કરવાનો હતો, પરંતુ આ બોમ્બ ભૂલથી એક રિફ્યૂજી કેંપ પર પડ્યો હતો જેના લીધે 100થી વધુ લોકોના મોત થયા હતા. મિલિટ્રી કમાંડર મેજર જનરલ લકી ઈરાબોરે જણાવ્યું કે બોમ્બ કેમરૂનના બોર્ડર સાથે જોડાયેલા રાન ટાઉનમાં પાડવામાં આવ્યો હતો જેમાં ઘણા સિવિલિયન્સના મોત થયા છે. ઈંટરનેશનલ એનજીઓ વિદઆઉટ બોર્ડર્સનું કહેવું છે કે તેમને 52 મૃતદેહો મળી આવ્યા છે અને 120થી વધુ લોકોનો ઈલાઝ ચાલી રહ્યો છે. રેસ્ક્યૂમાં લાગેલા બોર્નોના ઑફિસરોના…

Read More

શાહરૂખ ખાનના નજીકના મિત્ર કરીમ મોરા કે જે ચેન્નઇ એક્સપ્રેસ અને રા-વન ફિલ્મોના પ્રોડ્યુસર પર રેપનો આરોપ લગાવવામાં આવ્યો છે. દિલ્લીની એક વિદ્યાર્થીનીને લગ્ન કરવાનું કહીને તેના પર બળાતકાળ ગુજારવાનો આરોપ કરીમ પર લગાવ્યો છે. પરંતુ કરીમ મોરાએ આ આરોપોને ખોટા ગણાવ્યા હતા. સૃત્રો અનુસાર વિદ્યાર્થીનીએ કરીમ વિરુદ્ધ હૈદરાબાદમાં કેસ દાખલ કરાવ્યો છે. વિદ્યાર્થીનીના કેહવા પ્રમાણે,કરીમ મોરાનીએ ગત વર્ષ 2015માં એના પર અનેક વાર રેપ ગુજારવાનો આક્ષેપ કર્યો હતો. આ કેસ ફગાવતા કરીમ મોરાએ કહ્યુ હતું કે, આ તદ્દન ખોટા આક્ષેપો છે, આ કેસ કરીને મારી ખોટી ઇમેજ ઉભી કરવાનો પ્રયાશ કરવામાં આવી રહ્યો છે . મોરાનીના પ્રવક્તાએ કહ્યુ હતું…

Read More

પારડી ઐતિહાસિક તળાવ માં 3 કરોડ ના ખર્ચે પ્રોજેક્ટ નું સી.એમ. ના હસ્તે  21 ડિસેમ્બર ના રોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જે કામ નો પ્રારંભ તળાવ ના ફરતે એલ.ઈ.ડી. પ્રોજેક્ટ ના પોલ ઉભા થઇ રહ્યા છે જેમાં એલ.ઈ.ડી. લાઈટ ખરીદવા રૂ. 30 થી 35 લાખ ની મોટી રકમ અંગે પાલિકા માં RTI ની માંગણી કરી હોવાનું ચર્ચા એ જોર પકડ્યું છે. જો કે 3 કરોડ ના ખર્ચે તૈયાર થઇ રહેલ નું કામ પૂર જોશ માં ચાલી રહ્યું છે. જે અમદાવાદ ની એક શ્રીક્રિષ્ણા નામ ની એજન્સી દ્વારા એલ.ઈ.ડી. લાઈટ નું કામ કરી રહી છે. તળાવ ના ફરતે લાઈટ ના પોલ…

Read More

પારડી નગર ના વિવિધ બેંકો માં પૂરતા નાણાં ના અભાવે આજે પણ ગ્રાહકો ને રૂપિયા ન મળતા નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ સરકાર દ્વારા એ.ટી.એમ. માંથી 10 હજાર ઉપાડવાની જાહેરાત કરી, પરંતુ એ.ટી.એમ. બંધ હોવાના કારણે લોકો ને પૈસા ન મળતા તેઓ ને લેવડ દેવડ માટે ખુબજ તકલીફો ઉભી થતી હોય છ. મોટા ભાગ ના એ.ટી.એમ. મશીનો બંધ હોવાના પાટિયા જોવા મળી રહ્યા છે. રાષ્ટ્રીયકૃત સ્ટેટ બેન્ક માં પૈસા ના લેવડ દેવડ માટે રોજ ના ગ્રાહકો ને બેન્ક ની બહાર લાઈન માં ઉભા રહેવાનો વારો આવી રહ્યો છે. જે બાબતે બેંક ના અધિકારી ના જણાવ્યા મુજબ પારડી…

Read More

આજ રોજ ભરૂચ વિધાનસભા યૂથ કોંગ્રેસ ધ્વારા વડાપ્રધાન નરેદ્ર મોદી ને નોટ બધી બાદ પૂછેલા સવાલો ના જવાબ આપવા બાબતે ધારાસભ્ય દુસયંત પટેલ ને આવેદન આપી રજુઆત કરાઈ હતી….. આજ રોજ ભરૂચ વિધાનસભા યૂથ કોંગ્રેસ ના કાર્યકરો એ  ભરૂચ  ના ધારાસભ્ય દુસયંત પટેલ ને આવેદન આપી રજુઆત કરી હતી કે નોટ બધી ના પહેલા દિવશે વડાપ્રધાન એ આપેલા વચનો પુરા કરો અને જનતા સમક્ષ જાહેર કરો ની માંગ કરી હતી …. આવેદન પત્ર આપી જણાવ્યું હતું કે તાજેતરમાં જ રાહુલ ગાંધી એ વડાપ્રધાન નરેદ્ર મોદી સમક્ષ કેટલાક સવાલો પૂછવા માં આવ્યો હતા તેનો જવાબ આપો ..સવાલો માં જણાવ્યું હતું કે…

Read More

આજ રોજ સવારે ગેલ કંપની ગંધાર દ્વારા સક્ષમ વર્ષ ૨૦૧૭ અંતર્ગત સંરક્ષણ ક્ષમતા મહોત્સવ ની ઉજવણી ના ભાગ રૂપે એક રેલી કાઢવા માં આવી હતી.. દર વર્ષ ની જેમ આ વર્ષે પણ ભરૂચ ના શ્રવણ ચોકડી થી ગેલ ટાઉનશીપ સુધી ગેલ કંપની ગંધાર દ્વારા સક્ષમ વર્ષ ૨૦૧૭ અંતર્ગત સંરક્ષણ ક્ષમતા મહોત્સવ ની ઉજવણી ના ભાગ રૂપે રેલી કાઢવા માં આવી હતી … જનજાગૃતિ અર્થે નીકળેલ રેલી માં મોટી સંખ્યા માં કર્મચારીઓ જોડાયા હતા જેમાં તેલ બચાવો દેશ બચાવો જેવા સૂત્રો ના પોસ્ટરો સાથે રેલી એ માર્ગો ઉપર આકર્ષણ જમાવ્યું હતું…

Read More

ભરૂચ ના ભઠીયારવાડ વિસ્તાર માં થયેલી મારામારી ના બનાવ માં વિવાદ વકર્યો મૌલાના કુરેશી એન્ડ કંપની એ જમીનો તથા મસ્જીદ ઉપર ખોટા કબ્જા મેળવી અને લોકો ને હેરાનગતિ કરાતા  હોવાના ગંભીર આક્ષેપો  સાથે જીલ્લા સમહર્તા ને મૌલાના વિરુધ્ધ આવેદન પત્ર પાઠવતા શહેર માં ચર્ચા એ જોળ પકડ્યું હતું… થોડા દિવસઃ અગાઉ ભરૂચ ના ભઠીયારવાડ વિસ્તાર માં એક મારામારી નો બનાવ બનવા પામ્યો હતો ..મારમારી ના આ બનાવ માં અંદાજીત ૧૨ જેટલા લોકો ને પોલીસે ઝડપી પાડી જેલ સળીયા પાછળ ધકેલી દીધા હતા …..સમગ્ર મામલે સામ સામે ફરિયાદ બેવ પક્ષ માંથી થઇ હતી. જયારે આજ રોજ ભરૂચ ના ભઠીયારવાડ વિસ્તાર ની…

Read More

ભરૂચ સિવિલ હોસ્પિટલ માં એકા એક આગ લાગતા ભારે દોડધામ મચી હતી આખરે આગ નો બનાવ તંત્ર ની મોકડ્રીલ નીકળતા લોકો એ રાહત નો શ્વાસ લીધો હતો. આજ રોજ ભરૂચ સિવિલ હોસ્પિટલ માં આગ લાગવા ની ઘટના બની હતી આ ઘટના આખરે તંત્ર દ્વારા મોકડ્રીલ કરાઈ હોવાની સામે આવતા ઉપસ્થીત લોકો એ રાહત નો શ્વાસ લીધો હતો …. ભરૂચ નગર પાલિકા ના ફાયર ના જવાનો એ સિવિલ હોસ્પિટલ માં આગ ના બનાવ બને તો ક્યાં પ્રકાર ની કામગીરી કરવી તે અંગે નું માર્ગદર્શન સિવિલ હોસ્પિટલ ના સ્ટાફ ને પુડું પાડવા માં આવ્યું હતું .. આ પ્રસંગે  ભરૂચ ફાયર ના જવાનો…

Read More